Book Title: Safaltani Sidi
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 71
________________ ન્યામાળા x ze: N કરવામાં સપૂર્ણ સફલતા મેળવી શકે છે. તેથી કાઈ પણુ સુજ્ઞ દૈવ’ " મનુષ્ય . ભાગ્ય કે - નશીખ 'ના હવાલા નાખીને પેાતાની જવામદારીઓને અઢા કરવાના પરમ કર્ત્તન્યમાંથી છું હઠવાનુ નથી. " “ વિધિર્વિધાતા નિયતિન્દ્વમાત્ર, कालो ग्रहाश्वेश्वरकर्मदैवम् । भाग्यानि पुण्यानि यमः कृतान्तः, पर्यायनामानि पुराकृतस्य ॥ " -- '' ૩ ૧૦ એ વાત સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે કેઃ“વિધિ, વિધાતા,ર નિયતિ, સ્વભાવ,૪ કાલ,પ ગ્રહેા, ઇશ્વર, કર્મ, દૈવ,॰ ભાગ્ય, પુણ્ય,૧૧ યમ'૨ અને કૃતાન્ત'૩ એ બધાયે શબ્દો પૂર્વભવમાં આપણે જે કાંઈ કાર્ય કર્યાં. છે તેનાં જ અપરનામે છે.” તેથી પરમ પુરુષાર્થ એ જ સિદ્ધિના રાજમાર્ગ છે, એ જ સફલતાની સાચી સીડી છે. પ્રમાદની પ્રચુરતા. માનવજીવનના સૂક્ષ્મ અભ્યાસીઓએ કહ્યું છે કે:“હફેજું ૨ વતું ચ, બના સર્વોપ પતિઃ । તદ્દનુષ્ઠાન ઈવે, મુનશોષ ન šિarઃ ।।” ઉપદેશ દેવામાં અને ખેલવામાં માણસ માત્ર પડિતા છે પણ તેને અમલમાં મૂકવામાં મુનિઓ પણ પંડિત નથી.” આ શબ્દો આપણા કત્ત જ્યમ કે પુરુષાર્થહીન સ્વભાવને

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82