________________
ન્યામાળા
x ze:
N
કરવામાં સપૂર્ણ સફલતા મેળવી શકે છે. તેથી કાઈ પણુ સુજ્ઞ
દૈવ’
"
મનુષ્ય
. ભાગ્ય કે - નશીખ 'ના હવાલા નાખીને
પેાતાની જવામદારીઓને અઢા કરવાના પરમ કર્ત્તન્યમાંથી છું હઠવાનુ નથી.
"
“ વિધિર્વિધાતા નિયતિન્દ્વમાત્ર, कालो ग्रहाश्वेश्वरकर्मदैवम् ।
भाग्यानि पुण्यानि यमः कृतान्तः, पर्यायनामानि पुराकृतस्य ॥ "
--
''
૩
૧૦
એ વાત સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે કેઃ“વિધિ, વિધાતા,ર નિયતિ, સ્વભાવ,૪ કાલ,પ ગ્રહેા, ઇશ્વર, કર્મ, દૈવ,॰ ભાગ્ય, પુણ્ય,૧૧ યમ'૨ અને કૃતાન્ત'૩ એ બધાયે શબ્દો પૂર્વભવમાં આપણે જે કાંઈ કાર્ય કર્યાં. છે તેનાં જ અપરનામે છે.” તેથી પરમ પુરુષાર્થ એ જ સિદ્ધિના રાજમાર્ગ છે, એ જ સફલતાની સાચી સીડી છે.
પ્રમાદની પ્રચુરતા.
માનવજીવનના સૂક્ષ્મ અભ્યાસીઓએ કહ્યું છે કે:“હફેજું ૨ વતું ચ, બના સર્વોપ પતિઃ । તદ્દનુષ્ઠાન ઈવે, મુનશોષ ન šિarઃ ।।”
ઉપદેશ દેવામાં અને ખેલવામાં માણસ માત્ર પડિતા છે પણ તેને અમલમાં મૂકવામાં મુનિઓ પણ પંડિત નથી.”
આ શબ્દો આપણા કત્ત જ્યમ કે પુરુષાર્થહીન સ્વભાવને