________________
રૂપરેખા
પછી એ સાધુ છે કે સાવી, જે પોતાનાં મહાવ્રતને જરા પણ ડાઘ ન લાગે એટલી તકેદારી રાખે તે એથી પણ ઊંચે ચડે એટલે “પ્રમત્ત” ગુણસ્થાનથી “અપ્રમત્ત નામના સાતમા ગુણસ્થાને આરૂઢ થાય,
મેહ જેવો આત્માને કોઈ શત્રુ નથી. એ ક્રોધ, માન, માયા (કપટ) અને લેભ એમ જુદા જુદા વેષ સજી આત્માની, ખાનાખરાબી કરવામાં આનંદ માને છે. એને જીતવાનો અપૂર્વ અને રથ આઠમા ગુણસ્થાને થાય છે. આને લઈને તે એ અપૂર્વકરણ” એવા નામથી ઓળખાવાય છે.
અનંત કાળથી જે આત્માની અધે ગતિ કરવામાં મા રહેતા હતે એ મેહને પરાસ્ત કરવા માટે આમામાં અસાધારણ સામર્થ્ય જાગે છે અને એને સક્રિય બનાવવા માટે એની પાસે બે માર્ગ છે—જાણે બે નિસરણી છેઃ (૧) ક્રોધ વગેરે ચંડાળને એક પછી એક દબાવતે દબાવતે એ ચાલે અને (૨) એકેકનો જડમૂળથી નાશ કરતે એ ચાલે. પ્રથમ માર્ગને “ઉપશમ-શ્રેણિ કહે છે અને બીજાને “ક્ષપક-શ્રેણિ કહે છે. પક-શ્રેણિ આરૂઢ થયા વિના સંપૂર્ણ વીતરાગતા, સાચી સર્વજ્ઞતા અને અંતે મુક્તિ મળે નહિ.
આત્મા એના મનોરથ પાર પાડવામાં થોડે અંશે પણ સફળ થાય એટલે એ નવમા “અનિવૃત્તિ” નામના ગુણસ્થાને આરૂઢ થાય છે.
ક્રોધ, માન અને માયાને પૂરેપૂરા દબાવી કે નિર્મૂળ કરાતાં લેભના અને તે પણ તદ્દન સામાન્ય કેટિન લેભના
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org