Book Title: Kalyan 1963 08 Ank 06
Author(s): Kirchand J Sheth
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 14
________________ t, *, * * * Bી હું સર્વનો અપરાધી: 2 " શ્રી પ્રિયદર્શન" શ્રી પિયુષણપર્વની આરાધન કરનાર આરાધક આત્મા પિતાની જાતના દોષ જેવાને આભગવેષણ કરવાને સદા ઉજમાળ રહે ! તે જ પર્વાધિરાજની આરાધના સફલ છે, - એ હકીકત અહિં મનનીય શૈલીયે કહેવાઈ છે. શુ આપણે બીજા જીવોના અપરાધી તે બીજા જ સામે જઈ ક્ષમા-યાચના છીએ? બીજા છ પ્રત્યે આપણે કેઈ ને કરવાનું મહાપર્વ આપણે નહિ ઉજવી શકીએ. ૪થાનું કેઈ અપરાધ કરે છે? કરી રહ્યા છીએ? આજને મનુષ્ય મોટા ભાગે બીજા જીવને જ અપરાધી....ગુનેગાર....દેષયુક્ત માની - જ્યાં સુધી બીજા છ પ્રત્યે આપણા રહ્યો છે. પિતાની જાતને અપરાધી-ગુનેગાર.. હૃદયમાં શ્રેષ છે, અરૂચિ છે, તિરસ્કાર છે, દોષયુક્ત માનવા તૈયાર થનાર મનુષ્ય ઘણી જ વેર છેત્યાં સુધી આપણે આત્મભાવ નિર્મળ એ૯૫ સંખ્યામાં મળશે. બીજા નિરપરાધી નહિ થઈ શકે, આપણે વાસ્તવિક ધમ પણ જીવને અપરાધી ઠેરવવા માટે આજનો આરાધના કરનારા ન બની શકીએ, એ મનુષ્ય આકાશ-પાતાલ એક કરતો દેખાય હકિકત આપણે સ્વીકારીએ છીએ? છે! બીજા અપરાધી પણ જીવને નિરપરાધી બીજા છ પ્રત્યે અપરાધી બનેલી ઠેરવી, અપરાધ પિતાના શીર પર લેનાર આપણી જાત પ્રત્યે ભારે ઉગ પ્રગટે છે? મનુષ્ય કાં સ્વર્ગના વિમાનમાં ચાલ્યા ગયા આપણા નિમિત્તે કઈપણ જીવ દુઃખ, છે, કાં તે પાતાલના ભવનમાં રમણ કરી અશાન્તિ, કલેશ, સંતાપ પામે, તે આપણું ? રહ્યાં છે ! આ પૃથ્વી પર તે હશે ? હૃદયને હરહંમેશ સતાવે છે? જ્યાં સુધી બીજા જેમાં માત્ર ગુણ જોવાની દૃષ્ટિ જીવને પ્રાપ્ત નહિ થાય ત્યાં સુધી એ જે હા તે તે બીજાના ચરણોમાં બીજા છ પ્રત્યે અપરાધ કરતે જ રહેવાને આપણું મસ્તક ઢાળી દઈ, આંસુએથી બીજા કારણકે બીજા જીવમાં દેષ દેખાય છે, તેના જીવના ચરણોનું પ્રક્ષાલન કરી ક્ષમાની યાચના પ્રત્યે મનુષ્યના હૃદયમાં અણગમે.. કરી શકીશું. તિરસ્કાર પ્રચ્છન્ન દ્વેષ આકાર લઈ લે છે.... પરંતુ જે આપણને આપણી જાત અપ- કોઈ પ્રસંગ મળતાં તે પ્રગટ થઈ જાય છે.... રાધી નથી લાગતી, બીજા છ પ્રત્યે દ્વેષ. ત્યારે અપરાધની હારમાળા પ્રારંભાઈ જાય છે. તિરસ્કાર, વૈર રાખીને પણ આત્મભાવની આપણે જે આપણું આંતરનિરીક્ષણ કરીશું નિર્મળતા કરવાની શક્યતા લાગે છે. બીજા તે સમજાશે, દેખાશે, કે જે જીવ પ્રત્યે જી પ્રત્યે માનસિક-વાચિક અને કાયિક આપણે અપરાધ કર્યો છે, પહેલાં તેને કઈ અપરાધ કરવા છતાં આપણી જાત આપણને દોષ આપણે જોઈ લીધું હશે? તેમાંથી તેને “ધમ લાગે છે, બીજા જીવોને હ. પ્રત્યે અરુચિ પ્રગટી હશે! પછી તે અચિ - અશાન્તિ, કલેશ પમાડવા છતાં આપણું હૃદય ઈર્ષ્યા, રેષ, મત્સર”ષ કઈને કઈ રૂપે વિષયિક સુખમાં નિર્ભયતાથી રમી શકે છે ઉગ્ર બની હશે પ્રસંગ મળતાં આપણે એ અને પ્રસન્નતાથી ધમક્રિયાઓ થઈ શકે છે. (અનુસંધાન પાન ૩૪ર ઉપર)

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 186