________________
’
(૪૦)
" જનતત્યોધક ગ્રંથ ન ન કહ્યા. તથા કેઈ કહે કે, તેને સૂઝત આપતાં અઢાર પાપ મહિલું કિયું પાય લાગ્યું? ઓગણીશમું પાપ તે છે ને હી. તેને એમ કહેવું કે, “ગૃહસ્થને સાધુ આવવા જવા નું કહે તે અઢાર મહિલું કિયું પાપ લાગે?” ત્યારે તે કહે કે, ગૃહસ્થને આવવું કેમ કહે? તો તેના દાનમાં પુન્ય કેમ કહે? આવવા જવાનું કહેવાથી તેના પાપની અનુમોદના આ વે. એમ દાતારને પણ પાપની અનુમોદના આવે. જે લેવું દેવું બેહ અવતમાં છે.
વળી પડિમાધારી પાંચમે ગુણઠાણે છે કે, છ ગુણકાણે છે? ત્યારે કહે છહેનહિ. તે પાંચમાવાળાને આપવાથી સાવધ પુન્ય છે. નિર્વઘ નહી. તે દાનમાં કેમ ભળે? તથા ચતુવિધ સંઘની હેત વાત્સલ્યતાથી સનસ્કુમાર દ્વિ થયા કહ્યું, પણ આ ઠ દાનથી થયા એમ ન કહ્યું. તે માટે ધર્મ દાનમાં છે અને શ્રાવકને એકાંત ધર્મપક્ષમાં ન કહ્યા. તાત્રતિ કહ્યા છે. તે માટે કસરમાં મળશે. બીજામાં નહી તથા સાધુનું દાન તે સે યમનું ઓછું છે, તે માટે ધર્મ છે, શ્રાવકનું દાન તે સંયમ યમનું ઓછું છે પણ સંયમ ઘણે છે તે માટે શેય પદાર્થ છે અને આઠ દાન મિથ્યાત્વિનાં તે અસંયમનું ઓછું છે, તે માટે પાપમાં જ છે. અનુકંપા પ્રમુખ ઉપજે, તે ધર્મનું કારણ છે. તે કારણ કે અન્ય પણ છે. કાર્યમાં પુન્ય પાપ બેહુ દેખાય છે. / - હવે સરવાળે સાધુ ધર્મપક્ષમાં છે અને તેનું દાન પણ ધ પક્ષમાં છે. શ્રાવક ધમધર્મ પક્ષમાં છે. તેનું દાન પણ ધ ધર્મ પક્ષમાં છે. કોઈ કોઈ સૂત્રમાં ધર્મપક્ષમાં જ ઘાલ્યા છે.