Book Title: Jain Tattvashodhak Granth
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 148
________________ * : (૧૩) જૈનતાવશાધક ગ્રંથ ભકર્મ ખપાવે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીશમા सध्ययनमा जत्त पञ्चखखाण अगायं जव सहस्साई निलं . ઈતિ વચનાત્, જેમાટે સંવરની કેરણી કરતાં પાપટાળી છ પદાર્થો નિપજે અને તે સમયે કષાયાદિથી પાપ પણ છે. પરંતુ સંવરની કરણીથી એક આવતાં કર્મ જ રેકે છે. આ ગલાં જે તૂટે છે તે નિર્જરાથી. નવાં બાંધેતે શુભ આશ્રવથી, પણ સંવરને તે કર્મ રોકવાનો જ સ્વભાવ છે. શ્રી ઉત્તરે ધ્યયન સૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં સંક્રમણ અd બાય. તે વોરા નફ. વળી શ્રી ભગવતિ સૂત્રના ત્રીશમા શતકના પાંચમા ઉદેશામાં તંગિયા નગરીના શ્રાવકે પાર્શ્વનાથ ભગવાનના સંતાનિયાને પૂછ્યું કે, સંયમ તપનું શું ફળ? ત્યારે સ્થવિરે કહ્યું. સંગgi અનાયgય તે, તે વોરાઈ છે. ત્યારે શ્રાવકે કહ્યું કે, દેવલોકમાં કેમ જાય છે? ત્યારે કાલિયપુત્ર સ્થવિરે કહ્યું. પુત્ર તો ઉકતિ ૧. આણંદ નષિ સ્થવિરે કહ્યું. મિયાણ નો રેવનોપ, ઝવવíતિ ૨. ત્યારે મહિલ સ્થવિરે કહ્યું. પુવતi નો વૉgિg Saઉંતિ ૩. ત્યારે કાશ્યપ સ્થવિરે કહ્યું. સંસાણ અને સેવા કરવત્તિ ૪. એ ચાર બોલ ફેર કહ્યા. તે હવે જુઓને ! જે સાધુ તે અસત્ય ન બેલે તે ચાર ભાષા કેમ બેલ્યા? પણ ચારે ભાષા સાચી છે. ભગવતે ગૌતમસ્વામી પાસે સ્વિકારી છે. તો એને પરમાર્થનય ઉપર છે. પૂર્વના બે પાઠ તે વ્યવહાર નય ઉપર છે. ઉપરના બે પાઠ નિ નયના છે તે કેમ? પૂર્વ સંયમ, પૂર્વ તપ એ નામ કહ્યાં; પણ સંયમ તપ એમ ન કહ્યું, તેનું કારણ એમ છે કે,

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179