Book Title: Jain Tattvashodhak Granth
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 157
________________ - ૨૪ મે હેય, રોય, ઉપાય દ્વાર. (૧૩) - પ્રણામથી ફેર પડે છે. વળી કેઈમશ્રભાષા, કોઈને આરા ધક, કેઈને વિરાધક તેને એમ કહેવું કે એમતો અમે પણ - કહીએ છીએ. જે ય પદાર્થ કેઈતરે, કેઈડૂબે, પણ કયાં - બે વાનાં હોય છે ત્યાં કેઈ કહે કે, એ તે બેલવા આશ્રી સાચ જાઠ કહી છે પણ બોલવાથી એક નાનું હોય; પણ - બે નહીં. જો પરને ઠગવા કહે તે વિશની, નહિ તો આરા ધની. જે માટે શ્રી પરવણ ના ગીઆર ભાષા પ. દમાં સાધુ ચાર ભાષા બેલતે થકા આરાધક કહ્યું છે. જે માટે પ્રવચનની પ્રભાવના માટે તથા ગુરૂવાદિકના દોષ ગેપ વવા માટે જ બોલવાથી પણ દોષ નહી. એમ કહે તેને જૂના સ્થાપનાર કહીએ જે માટે ભગવંતની જ બલવાની - આજ્ઞા છે? હું બેલવાથી પાપ નહિ તે દેવ, ગુરૂ, સંવ નિ મિત્તે હિંસાનું પણ પાપ નહી. દેવ ગુરૂ સંધ નિમિત્તે ચઢવ ર્તિની સેના ચેરે, તો પણ પાપ નહી. ત્યાં પાપ કેમ માને છો? ત્યાં કઈ કહે કે, શ્રી ભગવતિ સૂત્રના પાંચમા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં મૃગ બચાવવા અસત્ય છે તે દ્રવ્ય કેમ કહ્યું? તેને એમ કહેવું કે, તેને દયાના પ્રણામ છે તે માટે આ તીજા નહી. તે અપેક્ષાએ દ્રવ્ય કહે છે પણ ભાવને ૨ | હસ્ય ન હેય તે તમે શેય પદાર્થ કેમ છડે?તમે એવી ભાષા કેમ ન બેલે? ત્યારે કહે કે, સાધુને કહ્યું નહીં. જે સાધુને કલ્પ નહિ, તે સાધુને પાપ લાગે પણ ગૃહસ્થિને ન લાગે. તે શું સાધુને પાપ લાગ્યું છે? ત્યાં કોઈ કહે કે, સાધુ એવી ભાષા બેલે તે પાપ નહી. જે માટે શ્રી આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના ત્રીજા અધ્યયનમાં કહ્યું છે કે સાધુને, ગુ

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179