________________
૫ મે ઓળખણાકાર, (પ) -~
~
minimum જડેથી કમડિયામાં કેમ ન ભાગે? હિંસાનું ઠેકાણું તે બેહ ન દેખાય છે. જેમ જાણીને સર્પ મારે તે તથા આકુટીને કીડી
મારે તે તે બેહનાં વ્રત ભાગે કે નહી? વળી શ્રી આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધના નવમા અધ્યયનમાં
ઘરનું બારણું ઢાંકયું હોય, તે આજ્ઞા માગી જઈ પૂજીને ઉઘા - ડવાનું કહ્યું છે. તે માટે કમાડ ઉઘાડવાથી મહાવ્રત ભાગ્યાં
કહે તે જૂઠી વાત છે, અને જે ન જડે તો અધિકાઈ છે. જડે
વાથી કોઈ સમયે હિંસા થશે, તે અતિચાર છે, અને અમે આ તો બેહમાં કસર જાણીએ છીએ. જે એક મહાવ્રત ભાગે . અને એકમાં લગારે દેષ નહિ, તે બે વાત જૂઠી દેખાય છે.
ત્યારે તે કહે કે, સાધુ ગૃહસ્થિને કમાડ જડવાના નિયમ કરો આ વે છે, તે પિતે કેમ જડે છે? તેને એમ કહેવું કે, સાધુ ગૃહ સ્થિને ઉપવાસ કરાવીને પોતે કેમ ખાય છે?તથા સાધુને | જતાં, પડિલેહણ કરતાં, ચાલતાં, નદી ઉતરતાં, કમાડ જડતા ઉઘાડતાં જે હિંસા થાય, તે તે આળાયણ નિંદવા ખાતે છે. પણ અનુમોદવા ખાતે ધર્મખાતે નથી. બેહ વખતે પ્રતિક્રમણ કરતાં આળાયણ લે છે. તથાઈકહે કે, અતિચાર આળયા વિના મારે તે વિરાધિક થાય, તો તમે કદી આળવો છો? તેને પૂછીએ કે, તમે મધ્યરાત્રિ પહેલાં અતિચારસેવો, તે આળાયા વિના મારે તે આરાધક કે, વિરાધક? કેમ કે, તે, મધ્ય રાત્રિએ કઈવખતે આળે છે?
હવે સાધુ પાસે પિષધ કરે તેનો ઉત્તર-નવમા ઠાણના આ અર્થમાં ઉદાયિ રાજાએ સાધુ પાસે પૈષધ કર્યો. તથા શ્રી કલ્પસૂત્રમાં અઢાર રાજાએ શ્રીવીરપ્રભુની પાસે પૈષધ કરચા.
'
'
';*
* *
: :
:
*