________________
(૯૪) જૈનતત્વધક મંચ ભેગવે ગ્રહે, લે મૂકે, તે પુર્બળ ને. કરૂં તે કૂણ? કરયા તે શું? કત્તે તે જીવ. કરચાં તે કર્મ. ઉપન્યા તે કૃણ? ઉપાવે તે કૂણ? ઉપન્યાં તે કર્મ, ઉપાવે તે જીવ. એમ લગાવે તે જીવા લાગ્યાં તે કર્મ. રોકનારે જીવ, રોકવું તે સંવર. જીવને નિજ ગુણ તૂટયાં તે કર્મ. બાંધના જીવ બાંધવી તે કિયા. બાંધ્યાં તે કર્મ. સૂકાવનારો જીવ. મૂકવું તેજીવને નિજ ગુણ. મૂક્યા તે કર્મ. ને ક્યાં તે જીવ. કર્મ તેડે તે જીવ. – ટચ તે કર્મ બાંધે તે જીવ. બાંધ્યાં તે કર્મ. મૂક્યા તે જીવ. મૂક્યાં તે કર્મ. છાત છઠ્ઠો કૂણદ્વાર સમાપ્ત....
__ हवे सातमो आत्माद्वार कहे . - ૧ જીવ તે આત્મા છે, બીજે નહી. ૨ અજીવ તે આ ત્મા નહી, બીજે છે. ૩ પુન્ય, ૪ પાપ, ૫ આશ્રવ, ૬ બંધ એ સર્વ એમ જ જાણવા. ૭ સંવર, ૮ નિર્જરા, ૯ મેક્ષ તે આત્મા છે પણ બીજે નહીં. એ તે મુખ્ય નય કહી. હવે ઉપચારિક નયમાં પુન્ય, પાપ, આશ્રવ, બંધ એ ચાર આત્મા પણ છે. શ્રી ભગવતિ સૂત્રના બારમા શતકના દશમા ઉદ્દે શામાં પરમાણુઆને પણ આત્મા કહ્યા છે. તે ન્યાયે નવ ૫ દાર્થને આપ આપણી અપેક્ષાએ આત્મા જ કહીએ. તથા નવા દાર્થ આત્માને આવે છે. તથા નવતત્વનું જાણપણું તે આત્મા છે. ત્યાં જીવ તે દ્રવ્ય આત્મા છે. સંવર, નિર્જરા, મેક્ષ તે ચારિત્ર આત્માના ભેદ. નવપદાર્થનું જાણપણું તે જ્ઞાન આત્મા, ઉપગ આત્મા, સહવું તે દર્શન આત્મા, ક્રિયાની શક્તિ ફેરવવી તે વીર્ય આત્મા, પુન્ય, પાપ, આશ્રવ, બંધ તે ક