________________
:
(પ૦ ). .. જેનતત્વધક ગ્રંથ. " થી પણ ધક કર્મ ડે. તથા શ્રી દશવૈકાળિક સૂત્રના ચોથા અધ્યયનમાં “નjનંતો ગાતો''ઇતિ વચનાત્. એમ નિશ્ચ નયમાં સાધુને આહાર આશ્રવમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં “રવા આવવાર ઉત્તર ઇતિ વચનાત્, પચ્ચખાણ કરચાથી આશ્રવ રોકાય, અને તે આશ્રવ જાણીને ત્યાગ કરે છે. સંગરનાં પચ્ચખાણ તો ક દિ થાય જ નહીં, જે આહારમાં પાપ હોય તો સાધુને પાપ કરવું નહી. જે ધર્મ હોય તે સાધુને છોડે નહીં. તે કારણ માટે સંયમનું ઓઠું છે અને આશ્રવમાં છે.
વળી શ્રી ભગવતિ સૂત્રના પહેલા શતકના ત્રીજા ઉદેશ માં તેર આંતરામાં કહ્યું છે. સાધુ પરશી પ્રમુખ કરે, તે પ્ર માંદ ટાળવા માટે તે યુક્ત. એમ છ ગુણઠાણે આહારનાં ૫
ખાણ કરે છે તે પ્રમાદ ટાળવા માટે કરે છે. ઉપરાંત પ ચ્ચખાણ કરતા નથી. એમ સાધુનાં ઉપગરણ રજોહરણ, કપડાં, પાત્ર, મુહપત્તિ પ્રમુખ પણ રાખે છે. તેથી તાપ ખ મવાની સમર્થઈનહિ તેથી રાખે છે. તે શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રના દશમા અધ્યયનમાં “પિયંગમ વાયાણ* એ પણ સંયમભાર નિવોહિને માટે છે, તે માટે વ્યવહાર નયે તે ધર્મઉપગરણ છે અને નિશ્ચયે તે સર્વઆશ્રવ છે. શ્રી ઉત્તર ધ્યયન સૂત્રનાઓગણત્રીશમા અધ્યયનમાં “gવgિami અતિર્થના” ઉપધિ છોડવાથી પલિમથ ટળે. તે ઉ પધિ રાખવાથી તે પલિમંથ નિપજે છે. ત્યાં એમ કહ્યું છે. વળી ઠેકાણે ઠેકાણે અચલપણું ભલું કહ્યું છે. ત્યાં સાધુ રા ખે છે, તે તે ધર્મ પગરણ જાણીને રાખે છે, અને ત્યાગે તે