Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
$
BIGLICÉRIEUKR$ K. Will METRARKARS MORRISON
UTCW sorul euro eva AB1007 P94 NU Yuuzo
I SA
તંત્રી:પ્રેમચંદ મેઘજી ગુઢફા
૮jજઈ) 'હેન્દ્રકુમાર મનસુખલાલ શાહ
(જજ). જિચંદ્ર કીરચંદ શેઠ
- વઢવા). | જાદ છેલ્મ0 am
જજ).
TV
(
R.WN'ઝાઝારd વિજdd a fશાય મારા ઘ
.
વર્ષ : ૯
૨૦૫ર શ્રાવણ સુદ-૬ મંગળવાર તા. ૨૦-૮-૯૬ [અંક: ૨
6 પ્રકીર્ણક ધર્મોપદેશ
:
ક્ષમાપના
•
વટ
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા 8 ૨૦૪૩, અષાઢ વદિ-૩ સોમવાર તા. ૧૩-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે,
(પ્રવચન ૧૧ મું) સભા, વિરાય પેદા થ અઘરે લાગે છે.
હવે સાચી વાત છેલ્યા. વિરાગ પામવાનું મન થયું છે? વિરાગ વિનાના એ ત્યાગીની હાલત બહુ ખરાબ છે.
- આજે તે માટે ભાગ ત્યાગનું એવું સુખ ભોગવે છે જે રાગી પણ નથી આ ભેગવી શકતા. ત્યાગ કરે તે સાધુને સુખ ઘણું ઘણું મળે છે. પણ જે તે તે સુખમાં છે જે રંગાય તે એનું સાધુપણું નાશ પામ્યા વિના રહે નહિ. આ બધા પોતાના છોકરા
એને ન ખવરાવે તેવું સાધુને વહરાવે છે તેમાં લહેર કરનારા ત્યાગી કહેવરાવી દુર્ગતિમાં છે જવાના છે. આ સંસારનું સુખ એટલું ભૂંડું છે કે સાધુને ય ભૂલાવે છે તે સાવચેત ? ન રહે તે તેને ય ખરેખર ભિખારી બનાવે ! આ સંસારના સુખને રાગ સાધુને સાધુ ન રહેવા દે, શ્રાવકને શ્રાવક ન રહેવા દે, ધમને ય અધમી બનાવે તે છે. સંસારના સુખના પ્રેમી બધું જ કરે. - જ્યાં સુધી મને પ્રેમ નહિ થાય ત્યાં સુધી સાચી રીતે ઘમ થવાને જ નથી. આ છે આ સંસારના સુખને રાગ ઘટે નહિ તે રાગ ભુંડે લાગે નહિ અને અને પિતાના જ .