________________
૧૦૯
જેન ]
તા. ૨૬-૨-૧૯૮૮ રહસ્ય ( જાણકાર ) ખૂલા થશે, તેમજ આ ક્ષેત્ર સંબંધી | ભજનાલયનું નિર્માણ એ રીતે કરવામાં આવશે કે ભોજન કરે છે અને જ્ઞાનની ક્ષિતિજોને વધુ વિસ્તારિત કરાશે.
ભોજન બનાવવાના સ્વતંત્ર વિભાગો હશે, જેથી ભેગે ગૃહની કલાદીર્ધા :
સ્વછતા વધુ સારી રીતે જળવાય. જ્ઞાનમંદિરન એક ખંડમાં રહેલ આ કલાદીર્ધામાં ચરમ
શ્રમણી ઉપાશ્રય: તીર્થપતિ ભગવાન મહાવીર સ્વામિના વિવિધ જીવનપ્રસંગેને આજુબાજુમાં ચાતુર્માસને લાયક અનેક ક્ષેત્ર હેવા કારણે અત્યંત પ્રભાવશાળી રીતે મૂર્તિમંત કરવામાં આવશે અને તે કે પૂજ્ય સાધ્વીજી ભગવતના વિહારને પણ આ મુખ્ય મ છે. તેઓને જોઈને ભગવાન મહાવીરના જીવન તેમજ આદર્શોથી વિહારના સમયે તેમના રહેવાની સમસ્યાને ખ્યાલમાં રાખીને પરિચય પ્રાપ્ત કરે શકશે. તદુપરાંત આ કલાદીર્ધાની અંદર સંસ્થા તરફથી અહીંયા એક શ્રમણી-ઉપાશ્રય બનાવવામાં આવશે. પ્રાચીન ધાતુ પથ્થર તેમજ ચંદર-કાઠના શિ૯૫ પદો વિભિન
હોમીયોપેથિક દવાખાનું :શૈલીના ચિત્રો ને પ્રાચીન સંસ્કૃતિના અવશેષ રૂ૫ બહુમૂલ્ય કલાકૃતિઓને સંગ્રહ કરવામાં આવેલ છે જેનું અહીંયા સ્થાનીય જનકલ્યાણુથે અહીંયા એક હોમીયોપેથીક દવાખા પણ દષ્ટિએ પ્રદર્શન ૨ ખવામાં આવશે.
શરૂ કરાયેલ છે. જેથી કરીને કોઈપણ દર્દીને વિના મૂલ કવાઓ યાત્રિક ગૃહ :
મળી શકે. દેશભરના વિભિન્ન ભાગોમાંથી અહીં આવનારા યાત્રિક
અન્નદાન ક્ષેત્ર : દર્શનાથીઓની : હેવાની વ્યવસ્થાને માટે એક યાત્રિક-ગૃહનું
આરાધના કેન્દ્ર દ્વારા જ સાર્વજનીક રૂપે એક -નદાન નિર્માણ કરવામાં આવશે. બે માળના આ સુંદર યાત્રિક ગૃહમાં ક્ષેત્ર પણ શરૂ કરવામાં આવનાર છે. જે કારણે કોઈપણ નહી થી ચાર વિશાળ રડા તેમજ રડું, સ્નાનાગાર, શૌચાલય, પસાર થતા મુસાફર, ભુખી-તરસી વ્યક્તિ પોતાની ભુખને શાંત તથા આવાસ સંધી સંપૂર્ણ સુવિધા યુક્ત ૨૨ ઓરડાઓ હશે. કરી સતિષ અનુભવી શકે. મધ્યમાં ચોગાનવાળું શાંત-સ્વચ્છ યાત્રિકગૃહ આવનારા યાત્રિકો તેમજ જીવદયા પ્રત્યે પણ સંસ્થા દ્વારા શકય પ્રવૃ[ h હાથ માટે એક આદશ યાત્રિક ગૃહની જરૂરિયાત પૂરી કરશે.
ધરેલ છે. ને જરૂર જણ્યે તેને કાયમી રૂપ પણ આ મવામાં | મુમુક્ષુ કુટિર :
આવશે. દેશવિદેશના જિજ્ઞાસુઓ, જ્ઞાનપિપાસુઓને માટે દસ મુમુક્ષુ
પ્રકાશન : કુટિરે તૈયાર કરવા માં આવશે. શાંત ને સુરમ્ય વાતાવરણમાં બે
કેન્દ્ર દ્વારા આ આજનની નીચે અપ્રકાશિત દુર્લભ ઓરડાઓ, રડું શૌચાલય આદિથી યુક્ત એક ખંડ એવા લકોપગી તેમજ જીવનને સુસંસ્કારિત કરનાર વિવિધ સાહિત્યને સૌ-સૌથી સ્વતં કુલ દશ ખંડ બનશે. દરેક ખંડ તેમ જ અત્રે રહી સંશોધન કરી તૈયાર મંથનુ પણ જુગ જુદી અધ્યયન ને જીવન સંબંધી બધી પ્રાથમિક સગવડોથી સંપન્ન
ભાષાઓમાં પ્રકાશિત કરી તેને સર્વને ઉપયોગી બનાવાશે. હશે. સંસ્થાને નિયમાનુસાર તેમાં રહીને વિદ્યાથી - મુમુક્ષે સુવ્યવસ્થિત રીતે જૈનદર્શન સંબંધી ઉચ્ચસ્તરીય જ્ઞાનાભ્યાસ,
મુદ્રણાલય : પ્રાચીન–અર્વાચીન જૈન સાહિત્યને પરિચય તેમજ સંશોધન સંસ્થાનું પોતાનું એક સ્વતંત્ર મુદ્રશુલય પણ હશે નાથી મુનિજને દ્વારા પ્ર પ્ત કરશે. તે ઉપરાંત અત્રેથી અધ્યયન પૂર્ણ સંસ્થા” દ્વારા પ્રકાશિત થનારા પ્રથ/પુસ્તકોનું આકર્ષણ શુદ્ધ કર્યા બાદ નીકળેલ વિદ્વાન પોતાના જીવનેસ્થાનની સાથે સાથે તેમજ સુવ્યવસ્થિત છપાઈ કરી નીયમીત રૂપે પ્રકાશન કરી બીજાનું કલ્યાણુ ને સમાજ ઉત્થાનમાં પણ પ્રેરક, માર્ગદર્શક |
શકાય. અને પૂર્ણ સહાયક બની રહેશે. ખરા અર્થમાં આ મુમુક્ષુ કુટિર
. ધાર્મિક-સાંસ્કૃતિક આયોજન: અધ્યયનશીલ આલાથજને માટે અત્યંત ઉપયોગી પુરવાર થશે.
સમાજમાં ધાર્મિક, આધ્યાત્મિક અને નૈતિક મનાને | ભજનગૃહ :
વિકસિત કરવા માટે સંસ્થા દ્વારા શિબિર, વિદ્વાન-મેલન અહીં રહેનારા મુમુક્ષ, આરાધકે, અભ્યાસીઓ, ગુરુદેવે, વગેરે વિવિધ પ્રકારના ધાર્મિક અને સાંસ્કૃતિક કાયમનું તેમજ આગંતુક ય ત્રાળુઓ, દશનાથીઓની ભજનની વ્યવસ્થાને આયોજન પણ કરવામાં આવશે, . માટે એક ભેજના ય પણ બનાવવામાં આવશે જ્યાંથી તેઓ
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર આમ વિભિન્ન ત્રિામાં શુદ્ધ.સાત્વિક તેમજ સુરુચિપૂર્ણ આહાર મેળવી શકશે. | પ્રગતિશીલ રહીને લોકોમાં ફેલાયેલ વિભ્રાંત વિચારધા એને
પૂ. આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજીની દિવ્ય સ્વપ્નથી સાકાર થઈ રહેલ શ્રી મહાવીર આરાધના કેન્દ્ર વિદ્યાને માટે તીર્થસમાન બની રહે.