Book Title: Jain 1968 Book 85
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 169
________________ જેવી તા. ૨૩-૧૨-૧૯૮૮ સિદ્ધક્ષેત્ર-પાલીતાણામાં ડોળીવાળાની હડતાલ ડાળીવાળાની હડતાલમાં કાયદાની પીછેહઠ, પોલીસતંત્ર અને પેઢી દ્વારા યાત્રીકને ફરી : ૨ | હેરાન કરવાને ડાળીવાળાને જાણે પરવાને. યાત્રા બંધની જરૂર. જેનોની પ્રાણ પ્યારી તીર્થભુમિ શ્રી સિદ્ધક્ષેત્ર પાલીતાણામાં જૈન અંગે થયેલા નિર્ણયનો અમલ કરાવીને, તેમજ રેલ્વે ટશનેથી યાત્રીકે અને સ્થાનિક ધર્મશાળાઓ ઉપર ત્રાસ, પરેશાની અને કરવેરાના | બસ સ્ટેન્ડ અને તલેટીથી ગામ સુધીના યાત્રા માટેના જુલમો દિવસે દિવસે વધતા જ રહયા છે. આ બાબતમાં સમયે સમયે | ધોડાગાડીના ભાવ બંધાવી આપે. અને આ રબતના અમોએ જેન’ પત્રમાં આ બાબતે અગુલી નિર્દેશ કર્યો છે. અને જેન-| અમલ અંગે તંત્ર ગોઠવાવે અને તેનો અમલ ન થાય તો બંધુઓ તરફથી પડી અને સરકારી તંત્રમાં આ બાબતે સત્વરે યોગ્ય | યાત્રા બંધ કે ના કર જેવા પગલા વિચારવાનો સ ય હવે કરવાની રજુઆત પણ થતી રહી છે, પરંતુ વહિવટી તંત્રમ આપણું | પાકી ગયો છે તેવું લાગે છે, કોઈ રાજકિય પ્રતિનિધિત્વ ન હોવાના કારણે આ રજુઆતે બહેરા કાને વિશેષ આનંદ અને સંતોષની વાત એ છે કે હાલ પિ સ અધિઅથડાતી હોય તેમ લાગે છે. એ કારીશ્રી ગુપ્તા સાહેબ જેનોની ભાવના અને લાગણીને સમતા હોઈ શ્રી વિમળાબેન ના અપહરણના કેસ બાદ અને તેના આરોપી પક-સરકારશ્રીને જરૂરી સહકાંર મળતો રહેશે. તેમજ આપણી સસ્ત અને તેના ડાયા બાદ પણ આ પણ કહેવાતા આચાર્યો કે ટ્રસ્ટીગણને જાણે કશી સ્થિતપ્રજ્ઞ શેઠ આણ દછ કયાણજી પેઢી-પાલીતાણાના મેનેન તરીકે પડી જ ન હોય તેમ લાગતું હતું ત્યારે સરકારશ્રી દ્વારા તા. ૧૭-૨-૮૭ | શ્રી કાંતીભાઈ શેડ આવેલ હોઈ જેનબંધુઓએ જાગૃતિ અને લાગણીના ડેલીવાળા માટે લાયસન્સ તથા ભાવ બાંધવામાં આવેલા. જેને પુર્વક લાભ લેવા વિનંતી છે. ' આજસુધી કેઈ અમલ થયો નથી. આથી હેરાનગતી, પરેશાની અને| જૈનબ ધુબેને અમારી નમ્ર વિનંતી છે કે જયાં સુધી સરકારશ્રી કનડગત યાત્રીકો માટે વધતી રહી છે. દ્વારા તા. ૧૭ ૨-૮૭ના નકકી કરેલ લાયસન્સ અને વજન પ્રમાણેના આ નવા વર્ષ | પોલીસતંત્રમાં ફરીયાદ થતાં પિલીસ અને ભાવ સ્વીકારાય નહી અને ઘોડાગાડીબોના ભાવો નકકી ન ધ, અને સાલા વિકલh ગુપ્તા સાહેબ દ્વારા ડાળીવાળાને લાયસન્સ મેળવી- | આ માટે યોગ્ય તંત્ર ગોઠવાય નહિ ત્યાં સુધી સિદ્ધક્ષેત્રની યાત્રાએ ને જ અને નકકી થયેલા ડોળીના ભાવે ડાળી ઉપાડવા જણાવવામાં પધારવાની ઉતાવળ ન કરે. ધીરજ ધરી છે-તે છેડે વ ર સમય આવેલ. અને તેમ કહિ કરવામાં આવે તે કાયદેસર ગુન્હો ગણી કેસ || ધીરજ ધરવા વિનંતી છે. અને તે જ આપણું જાન-માલ ધન અને કરવા જણાવવામાં આવેલ. અને સાંભળવા મળ્યા મુજબ કેસો ૫ણી યાત્રાની સલામતી છે. નેધવા શરૂ કરેલ અને આજ કારણે ડાળીવાળાઓએ હડતાલ પાડેલ. અથી તીર્થરાજશ્રી શત્રુંજય ગિરિરાજની ૯૯ ય ત્રા કરવા આવનાર પાવનતીર્થ ભાગ્યશાળીઓ, વયો દ્ધ-અશકત યાત્રિકે જે દુર દુરથી યાત્રાર્થે આવનારાએ મુશ્કેલીમાં મુકાતા રહયા. સેકડે અને હજારો રૂપિયા ખર્ચીને આવેલા આ યાત્રિકને દાદાના દર્શન કર્યા વગર પાછા ફરવાનું થાય તે માટે કેને જવાબદાર ગણવા એ પ્રશ્ન છે ! પ્રભુચરણની પ્રતિષ્ટ્રના આ વીસ દિવસીય ચાલેલી ડોલીવાળાની જિદ્દી અને મનસ્વી લાભને સુઅવસર હડતાલ પછી જાણે પોલીસતંત્રએ રાજકિય દબાણથી કે ડોળીવાળાઓની ધમકીથ કરીને ? વગર લાયસન્સ કે મનસ્વી ભાવે ડાળી - પ્રથમ તીર્થકર ભગવાન શ્રી ષભદેવઉપાડવાને અધિકાર મેળવી લીધે હેય તેમ જણાય છે! અને હવે પાછુ પ્રભુના વર્ષીતપના પારણના મૂળ સ્થળ પર જેન યાત્રિકોનું શે પણ, લુંટ અને કનડગત ડે ળીવાળાઓ તરફથી નવનિતિ ચરણ મંદિર પ્રતિષ્ઠા કો દ્વારા થાય તે પણ કઈ કિનાર કે ટોકનાર નહી રહે કયાં સુધી આ બધું રૂા. ૧૦૦૦ (એક હજાર)માં એક કુપને ચાલતું રહેશે. ૧૧ કુપન પ્રાપ્ત કરનાર ભાગ્યશાળી સ્વાગત સમિતિના અચ થશે. અમારી તો શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખશ્રીને કુપન મેળવવાનું સરનામું : તથા પૂજય આચાર્ય ભગવતાદિ શ્રમણ ભગવંતે અને શ્રી- શ્રી હસ્તિનાપુર જૈન શ્વેતાંબર તીર્થ સમિટ સંઘોને નમ્ર વિનંતી છે કે તા. ૧૭-૨-૮૭ ના સરકારશ્રી - C/o શ્રી જેન વેતાંબર મંદિર, દ્વારા સર્વ સંમતિથી જાહેર કરવામાં આવેલ ડોળીના ભાવ હિતનાપુર-૨૦૦૪ (જિ. મેરઠ-ઉ.પ્ર.)|| શ્રી હસ્તિનાપુરમાં

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188