________________
• \ /
તા. ૨૩-૧૨-૧૯૮૮
ચાતુમસ પરિવર્તનનો અપૂર્વ લાભ
પ્રવચનથી જેનબંધુ પ્રભાવીત બનેલ. તેમના પ્રવચન બાદ અાજન સંઘપુજન, સ્વામીવાત્સલ્ય થયેલ.
- શાસને મ્રાટ સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ નિડરવકતા પુજય- પાદ આચાર્ય ભગવંત શ્રી વિજ્યમે પ્રભસુરીશ્વરજી મ. સા. અાદિ મુનિ : ભગવતે, સ વીજી મહારાજે આદિ મુંબઈના મુખ્ય સ્થાન શ્રી ગોડીજી
જૈન દેરાસર, વિજયદેવસુર જેન સંઘ) ના આમંત્રણને માન આપી ચાતુર્માસાથે વધારેલ. આ સમય દરમ્યાન જિનશાસન અને ધર્મ આરાધનાઓને ઉજજવળ ઉજવણી બાદ ચાતુર્માસ પુર્ણ થતા અને ગે ડીજી દેવસુ સંઘના સાધારણ ખાતાના ખર્ચને લાખો રૂપિયાનો તો પુર્ણ કરવવાપૂર્વક સાધારણ ખાતાને તરતુ કરી પુજયશ્રી આદિ વિશાળ સમુદ . સાથે સં. ૨૦૪૫ને કા. સુ. ૧૫ ના ઠાણાએ.ઠાણ શ્રી ગે ડીજી-દે સુર સંઘના ટ્રસ્ટી અને ઘોવરી સમાજના યુવા લીડર શ્રીયુત ધરણીધ ભાઈ ખીમચંદ શાહ (કોળીયાકવાળા) ના શાંતિનગર, નેપાયન્સ રોડ, સ્થિત ગૃહાંગણે શ્રી ચતુર્વિધ શ્રી સંઘ સાથે વાજતેગાજતે વિશાળ લેક ઉપસ્થિતપુર્વક પધારેલ, જ્યાં પુજીના મંગળ
પરમ પૂજ ૩ આચાર્ય દેવશ્રી વિજય મેરુપ્રભસૂરિજી મ. સા. | પરમ પૂજય આચાર્ય દેવશ્રી તથા પૂ. પંન્યાસશ્રી કાંતિનગરના સુશ્રાવક શ્રી રાતીધરભાઈને ગૃહાંગણે વાસક્ષેપ આપે છે. | સુશ્રાવક શ્રી ધરાધરભાઇ કે. શાહને ગૃહાંગણે પ્રવાસ કરે છે. એર થી– ચુનીલાલજી સ્વામી દેવલોક
વામાં આવનાર છે. આ પ્રસંગે તીર્થ ભકિતનું ભવ્ય વાતાવરણ જાગૃત અત્રે સ્થા. વસી જૈન ઉપાશ્રયમાં બિરાજમાન સ્થા. જૈન લીમડી | કરવા વાલકેશ્વરથી થાણું તીર્થને સંઘ નીકળેલ. 1 સંપ્રદાયના ગ પતિ પુજયશ્રી ચુનીલ લજી મ. સા. [ઉંમર વર્ષ ૮૫] ! આ શુભ પ્રસંગને અનુલક્ષી સુરત (રાંદેર) થી શ્રી ભરૂચ તીર્થ તા. ૭-૧૨-૮૮ ના રોજ આકસ્મિક દેવલોક થતાં સમગ્ર જૈન સંઘમાં ! છ'રી પાલિત સંઘ યાત્રાને પ્રારંભ સં. ૨૦૪૫ ના મગસર વદ ૫ ગંભીર શોક છવ પો હતે. આ દુ:ખદ પ્રસંગને અનુલક્ષી તમામ જૈન | તા. ૨૮-૧૨-૮૮ ને બુધવારના મંગલમુહુર્ત થનાર છે. બંધુઓએ ૫ પાળી હતી.
પ્રતાપગઢ (રાજસ્થાન) સુરત (રાંદ૨ થી ભરૂચ તીર્થ છરી પાલિત સંઘ યાત્રા | અત્રે પુજય અશોકસાગરજી મ. સા. ની શુભ નિશ્રામ સુમતિનાથ
ભરૂચ તીર્થો રક પુજય આ. શ્રી રાજયશસૂરીશ્વરજી મ. સા. ના | જૈન દેરાસરે નુતન ધ્વજાદંડ પ્રતિ નિમિતે શ્રી શાંતીપ્ના મહાપુજન, અદભૂત માર્ગદફ 1 મુજબ પુ. આ. શ્રી નવીનસુરીશ્વરજી મ. સા. આદિ | શ્રી સિદ્ધચક મહાપુજન સહિત જિનેન્દ્ર ભકિત શતાબ્દી મહોત્સવનું વિશાળ શ્રમણ ક મણી ભગવંતની શુભ નિશ્રામાં સં. ૨૦૪૫ ના મહા | તા. ૨૬-૧૨-૮૮ થી તા. ૩૦-૧૨-૮૮ સુધી ભવ્ય આયોજન વિવિધ સુદ ૧૩ નાં ભરૂ. તીર્થની પ્રતિષ્ઠાને મહામંગલ મહોત્સવ ઉજવ- | કાર્યક્રમો પુર્વક કરવામાં આવ્યું છે.