Book Title: Jain 1968 Book 85
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 166
________________ t તા. ૨૩-૧૨-૧૯૮૮ તપાગચ્છાધિરાજ પૂજયશ્રી મુકિતવિજયજી (મૂળચંદજી) ગણિવર જયો જેન ધે ગગને દિનેશ, યઃ સાર્વભૌમ ખલુ જૈન રાજ્યો | તેમની અપૂર્વ પ્રતિભા અને વિદ્વતા જોઈને શી દયવિમળાજી મુનિવર સ્તુતિ વર્ભ નેતું, જિહાસહસં નહિ મેં વિષાદ” મહારાજે સં. ૧૯૨૩ માં ગોહન કરાવી ગ ણપદ આપ્યું.” - જેઓ નિ સંધ રૂપી આકાશન સૂર્ય છે. અને જે જૈન અને આથી બધા સાધુઓને મોટી દીક્ષા પણ તે મો જ આપતાં. ધમ રૂપી જયમાં સર્વસત્તાધીશ છે, એવા તે મુનિવરની | આ સમયે આખા સમુદાયમાં ગણિપદ પર તેઓ એ કલા જ હતા ને (મુળચંદજી મહારાજની) સ્તુતિ કરવા માટે મારી પાસે હજાર | તેઓની આજ્ઞા નીચે શ્રી વૃદ્ધિચંદ્રજી, શ્રી આ મારામજી, શ્રી જીભ નથી તેનું મને દુઃખ છે. ઝવેરસાગરજી વગેરે રહેતા. વર્તમા મા લગભગ ત્રણ હજારથી સાડા ત્રણ હજાર સમુદાયના | સંવત ૧૯૨૧માં મુહપત્તિ માટેની ચર્ચાનીક લી. મુળચંદજી આદ્યજનક તપગચ્છાધિપતિ શ્રી મુળચંદજી મહારાજનું સ્થાન મહારાજે શેઠ દલપતભાઈ ભગુભાઈ પાસે સભા ભ ાવી તે પક્ષને આધુનિક માણેનાં ઇતિહાસમાં અનેરી રીતે પ્રકાશી રહ્યું છે. | હરાવ્યું. આ સંમત પૂ. શાંતિસાગરજીએ ચયા ઉપાડી ને તેને જીવનભર સનસેવા કરનાર અને સાધુ-સમુદાયની વૃદ્ધિ ને વિકાસ પણ શાસન માટે અહિતકર્તા સમજી નગરશેઠ માભાઈ દ્વારા કરનાર શ્રી મુળચંદજી મહારાજ માટે શ્રી વિજ્યાનંદસૂરિજી દબા... દીધી. ગુરુ મહારાજના સ્વર્ગવાસ પછી તે પણ સમુદાયનું (આમારા મહારાજ) પણ પિતાની પુજામાં તેઓશ્રીને “સંમતિ સુકાન અપૂર્વ બુદ્ધિમત્તાથી જાળવી રાખ્યું હતું તેમની પર મુકિત ગણે રાજ' કહીને બિરદાવે છે. આળ મૂકવાનું કામ કે સ્વનેય વિચારતું ન હતું. તેઓશ્રીએ જ તેઓ ને જન્મ પંજાબ ખાતે શીયાલકોટનગરમાં સંવત ૯૦ જણને દીક્ષા આપી, પણ પિતાના શિષ્ય તે પાંચ જ ૧૮૮૬ મિ એસવાલ જ્ઞાતિમાં થયે હતા. તેમના પિતાનું | બનાવ્યા હતા. આવી તે નિરાભિમાનતા હતી. યા વગની અનિષ્ટ નામ સુપ મા અને માતાનું નામ બકેરબાઈ હતું. તેઓ- સત્તાને પણ તેમણે અપૂર્વ પ્રતિભાથી તેડી નાખી હતી. શાસનના શ્રીનું નામ મુળચંદ હતું. માતા-પિતાદિ ઢંઢમતના અન-તેઓ અગ્ર મનાતા અને બધે તેમની એક છ છાયા પથરાઈ યાયી હો થી તેમજ નાનપણથી સ્થાનકમાંગી સાધુના | રહેતી હતી. સંસર્ગમાં આવવાથી તેમની ઈચ્છા વૈરાગ્ય ધારણ કરવાની થઈ. | ગુરુવર્ય શ્રી બુટેરાયજી મહારાજ અતિ વૃદ્ધ થવાથી તેમની દિ વર્ષથી વ્યવહારિક જ્ઞાન મેળવ્યા પછી તેઓએ દીક્ષા | સાથે ૧૨ વર્ષ અમદાવાદમાં રહ્યા હતા. આખા દક્ષા પર્યાયમાં લેવાનો પ નો વિચાર જાહેર કર્યો. શ્રી બટેરાયજી મહારાજની ૩૩ ચાતુર્માસમાંથી ૨૭ ચાતુર્માસ તે તેમણે અમદાવાદમાં. જ કીર્તિ ચત પ્રસરેલી હતી. વિ. સં. ૧૯૦૨ માં તેમણે તેમની ગાળ્યા. સં. ૧૯૪૪માં તેમના પગે વ્યાધિ ઉપર છે. અને એ પાસે રિક્ષા કારણુ કરી. શ્રી બુટેરાયજી મહારાજને સ્થાનકમાગી | વ્યાધિ વધવા જ લાગ્યો અને તેમને અમદાવા થી ભાવનગર ધન પરથી શ્રદ્ધા ઉડી ગઈ હતી. તેથી તેમણે પિતાના શિષ્ય શ્રી | લાવવામાં આવ્યા. પણ કંઈ સુધારો થયે નહિ ને આસનનો સાચે મુળચંદજી મહારાજ સાથે સંગી દિક્ષા ધારણ કરી. આ પછી | સિતારે ભાવનગર ખાતે સંવત ૧૯૪પના માગર વદ ૬ ના આઠ વર્ષ સુધી પંજાબમાં સહધર્મનો પ્રચાર કરી તેઓ ગુજરાતમાં | દિવસે સમાધિપૂર્વક અસ્ત થયે. આવ્યા. સં.૧૯૧૨માં શ્રી મણિવિજયજીદાદા પાસે બરાબર શુદ્ધ માનવીનો દેહ ક્ષણભંગુર છે, પાણીના પરંપરાની જેમ ફૂટી દીક્ષા લીધી.શ્રી બુટેરાયજી મહારાજ શ્રી મણિવિજયદાદાના શિષ્ય | જાય તે છે. પણ જીવનમાં સુકૃત્યની સૌરભ, અમર રહેવા બન્યા, અને મુળચંદજી મહારાજ મુકિતવિજય છે..... ધા કરી સજાયેલી છે. સંસારમાં સાધુતા જ્યાં સુધી પ્રકાશ ની રહેશે ત્યાં તેમના શિષ્ય બન્યા. સુધી મૂળચંદજી મહારાજ સદાય અમર અને બક્ષય રહેશે. સંવત ૧૯૧૨નું ચાતુર્માસ અમદાવાદમાં કર્યું. આ વેળા નગર- એમના કીર્તિગાન સદા ગવાતા રહેશે.' શેઠ પ્રેમાભા નું તમામ કુટુંબ તેમના વ્યાખ્યાનથી પ્રભાવિત થયું | હુબલી (કર્ણાટક) માં ઉજવાયેલ વિવિધ આરાધના મહોત્સવ તેમજ નગર ક હેમાભાઈનાં બહેન ઉજમબેને વ્યાખ્યાનવાણી માટે પુ. આચાર્ય શ્રી વિજયજયષસુરિજી મ.સા., નેમિ રીજી મ.સા ના પિતાના મક અને વિશાળ કરી ઉપાશ્રય તરીકે આપ્યું. શ્રી બુટે- સમુદાયનાં સાધીશ્રી વિમલયશાશ્રીજી આદિ પુ. શ્રમણ-શ્રમણી ભગવં. રાયજી મહારાજની વૃદ્ધાવસ્થા હોવાથી તેઓ અમદાવાદમાં જ રહેવા | તેની શુભ નિશ્રામાં અત્રે યશસ્વી ચાતુર્માસ પુર્ણ થ છે. સોનામાં લાગ્યા. ત્યાં જ તેમણે ગુરૂમહારાજના નામથી શ્રી વૃદ્ધિચંદ્રજી, શ્રી | સુગંધરૂપ ઉપધાનતપ. માલા પણ અને ૩૧ ઇડના ઉજમણા સાથે આત્મારામજીથા બીજા ૨૦સાધુઓને દીક્ષા આપી. જોતજોતામાં | પંચાહિનકા મહોત્સવ ની શાનદાર ઉજાણી કરવામાં આી છે. લગભગ ોસે સાધુઓને સમુદાય વધી ગયો. પણ તેમણે મહુવા : પુ. આ. શ્રી વિજય અશોકચંદ્રસુરીશ્વર 2 મ. સા. ની જેટલી દીક્ષા બો આપી તે બીજાના નામથી જ આપી. પોતે શિષ્યો | નિશ્રામાં અને કા. વદી ૧૦ ના રોજ ઉપધાન તપની આરાધના શરૂ વધારવાના મહમાં કદી ન ફસાયા. | થઈ છે, જેમાં ભાવકેની સારી સંખ્યા જોડાઈ છે.

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188