Book Title: Jain 1968 Book 85
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 177
________________ I Regd. No. G BV. 20 JAIN OFFICE : P. Box No 175 BHAVNAGAR-364001 (Gujarat) Tele, C/o. 29919. R, 2285 જાહેરાત એ છે અધી પેજના રૂ. ૩૦૦/વાર્ષિક લવાજમ : રૂ. ૩૦/જીવન સભ્ય ફી: . ૩૦/ - - wik તંત્રી : ગુલાબચંદ દેવચંદ શેઠ વીરસં. ૨૫૧૫ : વિસં. ૨ ૦૪૫ માગસર વદ ૭ તંત્રી મુદ્રક-પ્રકાશ : 1 તા. ૩૦ ડીસેમ્બર ૧૯૮૮ શુક્રવાર - મહેન્દ્ર ગુલાબચંદ શેઠ ' મુદ્રણ સ્થાન : શ્રી જૈન પ્રિન્ટરી જેન ઓફીસ, પિ.બે. નં. ૧૭૫, દાણાપીઠ, ભાવનગર. દાણાપીઠ ૫. જળ, ભાવનગર-૩૬૪ ૧ તપાગચ્છાધિરાજ શ્રી મુક્તિવિજ્યજી ગણું [શ્રી મૂળચંદજી મહારાજની સ્વર્ગારોહણુ શતાબ્દી નિમિત્તે પાલીતાણુ–મુક્તિનગર ગિરિવહારમાં શ્રી નક્તામર માપૂજન તથા ગુણાનુવાદ સભામાં પધારવા શ્રી સંધ આમંત્રણ સહર્ષ જણાવવાનું કે શ્રી જિનશાસનના મહામ જયોતિધર શ્રી બુટેરાયજી મ. તેમ શ્રી મલચંદજી મ. પંજાબમાં સ્થાનક માર્ગમાં દિક્ષિત બની ગુરૂ શિષ્યા શાસભ્યાતું કરતો વાસ્તવિક.ને ખ્યાલ આવ્યો કે આગેસ ૩૫ નહિ પણ ૪પ છે ને જિન પહિમા પણ શા માન્ય છે એમ જાણીને તે ગુરૂ શિષ્યની જોડીએ સત્ય માર્ગ સ્વીકારી મુહપત્તિના દેર તેડી જિન પ્રતિમામાં મનને જેડી સમાજમાં ક્રાન્તિ લાવનાર હતા. - ગુજરાત આવી અમદાવાદમાં પ. પૂ. વિજયજી દાદા પાસે સંગી દિક્ષા ગ્રહણ કરી શ્રી બુટેરાયજીમાંથી શ્રી બુદ્ધિવિજ્યજી અને શ્રી મૂલચંદજીમાંથી શ્રી મુક્તિવિજયજી તથા શ્રી વૃદ્ધિચંદજીમાંથી શ્રી વૃદ્ધિવિજ્યજી બન્યા. ત્યારબાદ શ્રી આત્મારામ આદિ મુનિ પણ પંજાબમાંથી સ્થાનક માર્ગનો ત્યાગ કરી ગુજરાતમાં આવી શ્રી બુટેરાયજી મહારાજ પાસે સંગી દિક્ષા ગ્રહણ કરી તેમના શિષ્યો થયા. - શ્રી મુક્તિવિજયજી ગણિએ પિતાના પ્રભાવથી શ્રી પૂજ્ય અને યતિઓનું સામ્રાજ્ય હટાવી બાદ સંવગી ત્યાગી શ્રમણાનું વર્ચસ્વ વધારેલ. પે ના હાથે ૨૦ થી ૮૦ દિક્ષા આપી. શ્રમણોની સંખ્યામાં એવિષ: ૨ કાળમાં શ્રાદ્ધ કરી. શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘનું વર્ચસ્વ વધારનાર આ મહાપુરૂષને સ્વર્ગવાસ સં. ૧૪૫ના માગસર વદ ૬ના રોજ ભાવનગરમાં થયેલ છે. તેને સંવત ૨૦૪પના માગસર વદ બને છેવર્ષ થાય છે. તે શતાબ્દિ મહોત્સવની ઉજવણી નિમિત્તે ગુણાનુવાદ સભા તથા શ્રી ભક્તામર કા પૂજન તેમજ સાધ્વીજી જ્ઞાન સાજીના પ્રશિષ્યા સાદગીજી હેમરત્નાશ્રીજીને તથા સાદગીજી જ્ઞાનશ્રીજીના શિષ્યા સાઇજી ઉઝવલગુણાશ્રીજીને પ૦૦, આયંબિલના પારણા પ. પૂ. આચાર્ય જયચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા. પ. પૂ. આ. વિજયઅરેિહતસિદ્ધસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. આ. વિજયયદેવસૂરી વિરજી મ. સા. પુ.આ.શ્રી સ્વયંપ્રભસૂરિજી મ. તથા પ. પૂ. આ. વિજય હેમપ્રભસૂરીશ્વરજી મ.સા. તથા પૂજ્ય મુનિરાજ શ્રી જ મુવિજયજી મ. સા. આદિ પૂજ્યોની શુભ નિશ્રામાં શ્રી મુતિચંદ્ર-શ્રમ આરાધના ટ્રસ્ટ દ્વારા ઉજવાશે સંવત ૨૦૪ ૫ પિષ સુદ ૧ તા. ૮-૧-૮૯ના રોજ સવારે ૯-૩૦ કલાકે શ્રી ભક્તામરમહાપૂજન તથા બપોરે ૧-૩૦ કલાકે ગુગનુવાદ : ભા રાખેલ છે, તો સકળ સંથે પધારી શાસન શોભામાં વૃદ્ધિ કરવા વિનંતિ છે. લી. દ્રસ્ટી ગુણ

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188