Book Title: Jain 1968 Book 85
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 46
________________ તા. ૪-૩-૧૯૮૮ શ્રી ચીનુભાઈ હરિભાઈ શાહ પ્રેરિત જયાભખુ સ્મૃતિ વ્યાખ્યાન ગુજરાતના પ્રસિદ્ધ લેખક સ્વ “જય ભિખુ' ની સ્મૃતિમાં શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટના ઉપક્રમે પ્રતિવર્ષ ભાવનગરમાં વ્યાખ્યાન યોજવાનું નકકી થયેલ. જે મુજબ આ વર્ષનું વ્યાખ્યાન તા. ૯ મી જાન્યુઆરી શનિવારના રોજ ગાંધી મહિલા કોલેજ સભાગૃહ ભાવનગરમાં યોજવામાં આવેલ. આ વર્ષનું વ્યાખ્યાન જાણીતા સર્જક અને પત્રકાર શ્રી હરીન્દ્ર ભાઈ દવેએ “સર્જન અને માનવ સંવેદના” એ વિષય ઉપર સુંદર શૈલીમાં આપેલ. આ પ્રસંગે લંડન નિવાસી લેખક શ્રી વિને.ભાઈ કપાસી ઉપસ્થિત રહ્યા હતા. ડ કુમારપાળ રહે તથા પી પન્નાલાલ શાહ પરિચય આપેલ. જૈસલમેર પંચતીર્થીની યાત્રાર્થે પધારે ૧૨૬ | ત્યારથી એમ ને એમ અકબંધ છે કાઇ જાતા કે વાંચવા માંગતું નથી. તે અ થી સમજી લેશે કે તેને તમારી પ્રવૃત્તિ ને જીવનમાં કેટલે રસ છે ખોટાં ને ફોગટ ફાફાં મારવાથી ઈતિહાસ પ્રસિદ્ધ નહી શકે. તમારે (શ્વમાં વિખ્યાત થવું હોય તે અનુભવ જ્ઞાનથી ભરપુર અને જિજ્ઞાસુ પિતાના માર્ગમાં વિકાસ આપતી ભૂમિકાની ર આત કરે. તે તે ગ્રંથે દ્વારા તમે તમારી પ્રભુતા સ્થાપી શકશે. કહેવાતા વાણીયાને શ્રાવકને પૈસાની લહાણ-ઉછામણી દેખાવોથી નહિ. -લિ. મુનિનંદનપ્રવિજય શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ : પાલીતાણા શ્રી ય વિજયજી જૈન ગુરુકુળ મંડળ શ્રી સુમતિનાથ જિનાલયના નૂતન વાડ પ્રતિષ્ઠા, પૂજ્ય ન્યાયવિશારદ મહેપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.ની ત્રિશતાબ્દિ વર્ષની ઉજવણી, ગુરુકુળ સંસ્થાના પ્રેરક મુનિર શ્રી ચારિત્રવિજયજી મ.ની જન્મશતાબ્દિની ઉજવણી કુમારીકાબેન ! ભાગવતી દીક્ષા, ઉદારદિલ શેઠશ્રી લલ્લુભાઈ કરમચંદ દલાલની અને પ્રતિમાની અનાવરણવિધિ, શેઠશ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડીયા અ યાસખંડનું નામકરણ. શેઠશ્રી ચંપકલાલ ગીરધરલાલ વોરાનું સન્માન, સહ પંચાહ્નિકા મહેસવપૂર્વક તા. ૨૪-૧-૮૮ થી તા. ૨૧-૮૮ સુધી ઉ૯લાસ અને આનંદમય વાતાવરણ વચ્ચે ઉજવવામાં માવ્યો. આ રાયે પ્રસંગ પૂ આ શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મ૦ સા પૂ૦ ગણિવર્ય શ્રી પુછપચંદ્રવિજયજી મ., પૂ. ગણિવર્યશ્રી સોમચંદ્રવિત યજી મ૦ આદિ પરિવાર તથા સેવાભાવી મુનિરાજશ્રી ચંદ્રસેનવિ જી મ. સાની સાનિધ્યમાં ઉજવવામાં આવેલ. આ પ્રસંગે ગુરુકુળમાં નુતન જિનાલયને વિશાળ બનાવવા અંગે રજુઆત થઇ રૂ. ત્રણ થી ચાર લાખ જેવી ટીપ થયેલ છે. - બાણ-પ્રતિષ્ઠા મહોત્સવ : ગદાનપત્રો અત્રેન દેરાસરને જીર્ણોદ્ધાર સાંગોપાંગ થઈ ચુકી છે. આ દેરાસરના પદેશક પુ• આ૦ શ્રી સૂર્યોદયસાગરસૂરીજી મ. સા ની નિશ્રામાં અને મહત્સવનું આયોજન કરવામાં આવેલ. શ્રી રઘ તરફથી વિનંતી કરવામાં આવેલ કે હાલ દુષ્કાળના કપરા સમ ને કારણે પ્રતિષ્ઠા મહોત્સવના ખર્ચને પહોંચી વળવા શ્રીસંઘે રૂ. ૫૧-૦૦ પ્રતિષ્ઠા મહોત્સવ યોગદાન પત્ર તથા રૂા. ૧૧-૦૦ પ્રતિષ્ઠા મત્સવ ભક્તિપત્રના રૂપે કુપન કાઢેલ શ્રીસંઘે, શ્રાવકશ્રાવિકા ભાઈ-બહેનો દ્વારા લાભ લેતા પ્રતિષ્ઠાનું કાર્ય પુજ્ય આચાર્યદેવશ્રીની નિશ્રામાં થયેલ. ભશ્વર-કચ્છ : વર્ધમાનતપનું પારણું અ મ યોગી, શાસન પ્રભાવક પુ. આચાર્ય દેવશ્રી વિજય કલાપુર્ણસ શ્વરજી મ. સા.ની પાવન નિશ્રામાં પુરુ તપસ્વીરત્ના સાધ્વી શ્રી લતાશ્રીજી મ૦ની વર્ધમાન તપની ૧૦૦ એળીની મંગળ પુર્ણાતિ મિતે શ્રી અષ્ટોત્તરી મહાપુજા, શ્રી સિદ્ધચક્ર મહાપુજન, શ્રી વીશ માનક મહાપુજન સહિત પાંચ દિવસને શ્રી જિનભક્તિ મહોત્સવ થા ૨૫ છોડનું ભવ્ય ઉજમણું વગેરે કાર્યક્રમ દેશી તલકશી ધનજી પરિવાર તરફથી શાનદાર રીતે ઉલ્લાસ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં ઉજવવામાં આવ્યું. - પશ્ચિમી રાજસ્થાનમાં આવેલ જૈસલમેર ૫ ચતીથી પિતાની પ્રાચીનતા, કલાત્મકતા અને ભવ્યતા માટે જગપ્રસિદ્ધ છે. જૈસલમેર પંચતીર્થીના અન્તર્ગત જૈસલમેર દુ, અમરસાગર, લોદ્રવપુર, બહ્મસર અને પિડરણ સ્થિત જિનાલયમાં બધા મળી ૬૬૦૦ થી વધુ શ્રી જિનપ્રતિમાઓ બિરાજમાન છે. જેસલમેરની વિખ્યાત વિશેષતાઓ--(૧) ભવ્ય, કલાત્મક અને પ્રાચીન જિનાલયો. ૫ને અને સ્ફટિકની પ્રતિમાઓ. (૨) ખરતરગચ્છીય શ્રી જિનભદ્રસૂરિ જ્ઞાનભંડારમાં સંગ્રહિત તાડપત્રીય અને હસ્તલિખિત ગ્રંથો. ( ૩) દાદાગુરુદેવ શ્રી જિનદત્તસૂરિજી મહારાજની ૮૦૩ વર્ષ પ્રાચીન ચાદર અને ચલપટ્ટા, જે તેઓના અગ્નિસંસ્કાર પછી પણ સુરક્ષિત રહ્યા છે. (૪) અનેક દાદાવાડી, ઉપાશ્રય, અધિ કાયક દેવસ્થાન અને પહુઆ શેઠની કલાત્મક હવેલીઓ. ( ) લોદ્રવપુરના ચમત્કારીક અધિષ્ઠાયકદેવ જેમના દર્શન ભાગ્યશાળીઓને અવારનવાર પ્રાપ્ત થાય છે. આવાસ પ્રબંધ : યાત્રિકો અને શ્રી સંઘને ઉતરવા ઉચિત પ્રબંધ છે. મરૂભૂમિમાં હોવા છતાં પાણી અને વીજળીની પુરી વ્યવસ્થા છે. દાનવીરાના સણલાગવા ભેજનશાળા ચાલુ છે. યાતાયાતના સાધન : જૈસલમેર આવવા માટે જોધપુર મુખ્ય કેન્દ્ર છે. તે ભારતના જુદા જુદા ભાગે થી વાતાયાતના સાધનોથી જોડાયેલ છે. જોધપુરથી દિવસમાં એક વાર બસ અને રાત્રે ને સવારે બે વાર ટ્રેઈન જૈસલમેર આવે છે. આ ઉપરાંત જયપુર અને બીકાનેરથી સીધી બસે જૈસલમે આવે છે. જૈસલમેર પંચતીથાના દુર્ગ તથા અમરસાગર સ્થિત જિનમંદિરનો જીર્ણોદ્ધારનું કામ ચાલુ છે. ગ્રામ : જૈન ટ્રસ્ટ ] [ ફેન : . ૩૦ : ૧૦૪ જેસલમેર લોદ્રવપુર પાર્શ્વનાથ જૈન વે ટ્રસ્ટ જેસલમેર (રાજસ્થાન)

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188