________________
પત્ર : ૬ ]
જેન’–છપનું સંમેલન સમાચાર–પૂર્તિ
અર્થ - સૂત્રમાં દ્રૌપદીએ માત્ર પ્રણિપાતદંડક કરવા પક્ષના શાસ્ત્રપાઠો જોવા જોઈએ, વિચારવા જેઈ સંઘ રૂપ ચૈત્યવંદન કર્યાનું કહ્યું છે. એટલે એ સૂત્રને પ્રમાણભૂત સમક્ષ મૂકવા જોઈએ. બીજા પક્ષના શાસ્ત્રપાઠો જેવા જાણવા તરીકે ગણી અન્ય શ્રાવકે માટે પણ ચૈત્યવંદન એટલું જ નહીં, વિચારવા નહીં અને સંઘ સમક્ષ મૂકવા નહી એમાં માનવું જોઈએ.” એવું કેઈએ માનવું નહીં, કેમકે આ તે મધ્યસ્થતા શું રહી? અને મધ્યસ્થતા જે ન ટકી,તે આવી દ્રૌપદીના જીવનમાં શું બન્યું એનો અનુવાદ માત્ર કરે છે. વિચારણા અને પ્રરૂપણું કરવાનો અધિકાર પણ કયી રહ્યો ? આવા ચરિત્રના અનુવાદક વચનેથી વિધિ કે નિષેધની સિદ્ધિ પણ આ બધામાં, એ લેખકને પણ શે દેષ આપી ? આ થઈ શકતી થી. નહીંતર તે સૂરિકા વગેરે દેવના પ્રસંગમાં | પંચમ કાળનો પ્રભાવ જ એવો લાગે છે કે પ્રસ્તુત વિષયની ઘણું શાસ્ત્ર વગેરે વસ્તુઓની પૂજા થયેલી પણ સંભળાય છે, અજાણ વ્યકિત સંઘને એ વિષયનો નિર્ણય કરાવવા બેસે તે એ પણ કરવી પડે.
અને આજુબાજુવાળા એમાં સહાયક બને–વાહ આહ કરે.
લેખકે જાતે જ લખ્યું છે કે આ વિષય એમને માટે અપવળી જેઓ ગુરુની અંગપૂજાને દષ્ટાંતો પરથી શાસ્ત્રીય
રિચિત છે. અપરિચિત વિષયના શાસ્ત્રપાઠે હાથમાં આવે તે મનાવી રહ્યા છે તેઓ પણ આ તે કહે છે કે “દુષ્ટાન્ત એ
સંસ્કૃત-પ્રાકૃતનું જ્ઞાન હોય તે એના જોરે વધુમાં વધુ શું સિદ્ધાન્ત નથી, માત્ર દષ્ટા પરથી સિદ્ધાન્ત તારવવા એ જૈન
થાય? એ શાસ્ત્રવચનોને શબ્દાર્થ ! અન્ય શાઅસં મેં સાથે શાસનની પ્રાલિકા નથી..વગેરે આ માટે જૂઓ તસ્વાવલોકન
અનુસંધાન કરીને મળતા તાત્પર્યાથની આશા તેમની પાસેથી અને ધર્મસ્વરૂપદર્શન. તેથી પ્રસ્તુતમાં પણુ, પૂર્વના અત્યંત
શી રીતે રાખી શકાય? આ કોઈકથા સાહિત્ય નથી કે જેથી પ્રભાવક પુના જીવનમાં બનેલા નવાંગીપૂજનના પ્રસંગે | એમાં જાણીતી ને માણીતી સિદ્ધહસ્ત કલમ ઉપચા ક બને! પરથી જનરલી ગુરુના નવાંગીપૂજનને સિદ્ધાન્ત ઘડી કાઢ એ યોગ્ય નથી. બાકી એવા પ્રસંગ પરથી જ જે સિદ્ધાન્ત - પ્રશ્ન -આ રીતે, ગુરુની નાણું વગેરેથી થતી અંગપૂજા ઘડી કઢાતે હોય અને અમલી બનાવી દેવાતો હોય તો | શાસ્ત્રવિહિત નથી, પણ ઉપરથી શાસ્ત્રનિષિદ્ધ છે એમ તમે શ્રી વસ્તુપાલનું ય નવાંગીપૂજન થયું છે એ વાત પરથી શ્રાવકો- | સિદ્ધ કર્યું. તે ગુરુપૂજનને બંધ જ કરી દેવું જોઈએ ને ? નું ય નવાં પૂજન કરવાનો સિદ્ધાન્ત ઘડી કાઢી એને રોજિંદી
ઉત્તર -જગદગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ ન્યાયપ્રવૃત્તિમાં સ્થાન આપી દેવું પડે !
વિશારદ શ્રી યશોવિજયજી મહારાજા જેવા ગુરુપૂજન સર્વથા એક દલીલ એ આપવામાં આવે છે કે– તિર્થયરસ- | બંધ નથી કરાવ્યું તો આપણે પણ એમ તો એ ધે સીધું સૂરી” એવું શાસ્ત્રવચન આચાર્યને શ્રી તીર્થકરદેવની તલ્ય- | સર્વથા શી રીતે બંધ કરી દેવાય? શાસ્ત્રવિહિતH હોય, કક્ષામાં મૂકે છે. માટે શ્રી તીર્થંકર પરમાત્માની જેમ નવાંગી- | યા ઉત્સર્ગ પદે શાસ્ત્રનિષિદ્ધ હોય એવી, આચાર્ય રંપરામાં પૂજા થાય છે એમ આચાર્યની પણ થાય. આની સામે પણ ચાલી આવતી કે ઘણું સંવિગ્ન આચાર્યોથી નવી =ાલુ થતી એ જ કહેવાનું કે શ્રી તીર્થંકરપ્રભુને ચારિત્રી અવસ્થામાં નવ ! કોઈ પણ પ્રવૃત્તિને વિરોધ કરીને સંઘમાં બખેડા ઊભા કરવા અંગે પૂજાનું કયાંય વિધાન જોવા મળ્યું છે કે જેથી આચાર્ય. | એ આ લખાણને આશય નથી. આ લખાણને ચાશિય તે નું પણ થઇ શકે ? જિનેશ્વરદેવની પ્રતિમાનું નવ અંગે પૂજન | એટલો જ છે કે ગુરુની અંગપૂજા શાસ્ત્રમાં વિહિત છે એવી થાય છે એન આચાર્યની પ્રતિમાનું થાય તો એમાં કયાં | જે ભ્રમણામાં કેટલાક ભવ્યજીવો ડૂબેલા છે તેઓને ૨ ભ્રમણાકેઈને પણ વધે છે? ઉપરથી, કદાચ કેક, ગુરુની અંગ- | માંથી બહાર કાઢવા. એટલે, આ લખાણ પરથી કે એ એવો પૂજાનો પાઠ મળે તોય આ શાસ્ત્ર વચનને નજરમાં લઈ એને | પ્રચાર પણ ન ફેલાવો કે ગુરુપૂજન કરાય જ નહીં. આચાર્યોગુરુની પ્રતિમાનું અંગપૂજન કરવાનું વિધાન કરનારો શું ન | ની પરંપરાથી એ ચાલ્યું આવ્યું છે, તેથી એ જીત યવહારસમજી લેવું જોઈએ ?
રૂપે સિદ્ધ થઈ શકે છે, જીત પણ આપણને શ્રતની જે પ્રમાણ શાસ્ત્ર ષ્ટિના દર્પણમાં ગુરુપૂજન” પુસ્તકમાં ગુરુની નાણું
ભૂત છે જ. આમાં પણ આ ખ્યાલ રાખો કે ગુHી અંગવગેરેથી થતી અંગપૂજા અને નવાંગીપૂજાને શાસ્ત્રવિહિત સિદ્ધ
પૂજાના શાસ્ત્રોમાં જે દૃષ્ટાન્ત નેધાયા છે તે પણ અત્યંત કરવા માટે તે લેખકે એના વિધાયક તરીકે કલ્પીને જે જે
પ્રભાવક ગુરુના વિશિષ્ટ પ્રસંગે થયેલા હોય તે નોધાયા છે. મુખ્યપાઠ આપ્યા છે તેની આપણે વિચારણા કરી. તેમજ
એટલે છતરૂપેસિદ્ધ થાય તો'ય વિશિષ્ટ પ્રભાવકનું જ ગુરુવાસ્તવિક રીતે ઉત્સર્ગ પદે તે તેમાંના કેઈજ પાઠથી એ
પૂજન સિદ્ધ થાય, વારે તહેવારે ગમે તે મહાત્મ કું પૂજન અંગપૂજા માસ્ત્રવિહિત સિદ્ધ થતી નથી એ પણ આપણે જોયું.
ચાલી પડયું છે તે નહીં... અહીં એ પુસ્તિકાના લેખકને એક સૂચન કરવાનું મન થાય| આમ, ગુરુની અંગપૂજા શ્રત વ્યવહારથી સિદ્ધ થતી નથી, છે કે ચર્ચાસ્પદ કેઈપણ વિષયની ચર્ચા કરીને નિર્ણય કરવો | કિન્તુ, બહુ બહુ તો છતવ્યવહારથી સિદ્ધ થાય છે ૨ આપણે હોય અને સંઘ સમક્ષ મૂકો હોય ત્યારે એ અંગેના બને | જોયું. હવે ગુરુપૂજનના દ્રવ્યની વ્યવસ્થા અંગે થોડી ચારણ