Book Title: Jain 1968 Book 85
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 148
________________ તા. ૯-૧૨-૧૯૮૮ - પાલડી-અમદાવાદ ' અને વિશ્વનંદીકર જૈન સંઘના ઉપક્રમે અને જય શ્રી સુર્યોદયસુરીશ્વરજી મ. સા ના શિષ્યરત્ન પૂ. પંન્યાસ શ્રી શીલચંદ્રવિજયજી મ. સા. આદિની શુભ પ્રેરણાથી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની નવમી જન્મ શતાબ્દીના ઐતિહાસીક અવસરની ઉજવણી કરવામાં અાવેલ. પાંચ દિવસના આ સમારોહ દરમ્યાન દરરોજ રાજનગરના અન્ય સ્થળેએ બિરાજીત પુજય ગુરુભગવંતેએ પદારી પિતાની પ્રજાવક શૈલીથી શ્રી હેમચંદ્રાચાર્યના જીવન-કવનની પાર ન હકીકતેનું રસમય નિરૂપણ કરેલ. કારતક સુદ ૧૧ રવીવારે પ્રવચન સભામાં બે પ્રાચીન ગ્રંથને પ્રકાશન:વિધિ શેઠશ્રી શ્રેણિભાઈ કસ્તુરભાઈના વરદ રસ્તે કરાયેલ. નાગૌર (રાજસ્થાન) - પુ. આ શ્રી જિનકતિસાગર સુરીશ્વરજી મ. સા. ની તૃતીય પુણ્યતિથિ પુરાય આચાર્ય શ્રીના પ્રધાન શિષ્ય ગર્ણિવર્ય શ્રી મણીપ્રભસાગરજી મ.સા.ની પાવન નિશ્રામાં ઉજવવામાં આવનાર છે. પુજયશ્રી જોઈ કુરથી તા. ૨૩-૧૧-૮૮ના વિંહાર કરી તા. ૨૮-૧૧૮૮ ના રાજપધાર્યા. જ્યાંનાગૌર ખરતરગચ્છ શ્રી સંઘ દ્વારા તા. ૩૦-૧૧-૮૮ના પુ. આચાર્યશ્રીની પુણ્યતિથિ મહોત્સવ ઉજવાઈ પુજય નાગોરથી વિહાર કરી તા. ૬-૧૨-૮૮ના બીકાનેરમાં પ્રવેશ કરેલ. અહિયા તેઓ ની નિશ્રામાં તા. ૧૦-૧૨-૮૮ના ઉપધાન તપ પ્રારંભ થનાર છે. બલસણું તીર્થની યાત્રાએ પધારો (તાલુકોઃ સાકી, જીલ્લો : ધુલીયા-મહારાષ્ટ્ર) બલસા સા ગામમાંથી ૩૧ ઇંચના શ્યામ, મનેહર, સુંદર ૧૧૦૦ વર્ષ પુરાના મત્કારી શ્રી વિમલનાથ ભગવાનની મૂર્તિ પ્રાપ્ત થઈ છે. નદીએ ને ૫ ડેની વચ્ચે કુદરતી સૌદર્યથી શેલતા કળાકેરાલ્યથી યુન ૧૧મી સદીના મંદિરના ખંડેરા પ્રાચીનતાની સાક્ષી આપતા આને પણ અડેલ ઉભા છે. આથી અતિ પ્રાચીન આ ઐતિહાસિક વગર હશે. અહિયા જૈનાના ૧૦ ઘર છે વર્તમ તપેનિધિ પુજયપાદ અચાર્ય દેવશ્રી શ્રીમદ વિજયભુવનબાદ સુરીશ્વરજી મહારાજ તથા પંન્યાસ પ્રવર શ્રી | ચંદ્રશેખર જયજી મ. સા.ના આર્શીવાદથી તથા મુનિશ્રી વીધાનંદ જય જી મ. સા. ના સક્રિય ઉપદેશથી સ્થાનિક બને અનેક ૧ સપના સહયોગ અને સહકારથી એક ગગનચુંબી - જિનાલય નિ પણ થયું છે જેની પ્રતિષ્ઠા ૫. પુજય આચાર્યશ્રી રાજેન્દ્રસુરીશ્વરજી મ સા. આદીની નિશ્રામાં મહોત્સવ પુર્વક થઈ છે. પ્રાચીન નયનરમ્ય ૧૧મી સદીના ચમકારી શ્રી વિમલનાથ ભગવાનના નબિંબથી શોભતા નુતન તીર્થના અને બલસાનિી પચતીથી (વર, ધુલીયા, દેડાઈયા, નંદરબાર, બલસણિ ) ને દર્શન કરી પવન થવા સકલ સંઘને ભાવભર્યું આમંત્રણ છે ત્યાંને સઘળે વહીવન ધુલીયા જૈન સંઘ સંભાળે છે.. આવવા માટે સુવિધા : સુરત-ધુલીયા હાઈવે પર સાંડીથી દડાંઈયા રોડ પર બલસાણા ૨૫ કિ. મી. ના અંતરે છે. અને દેડાંઇચા-ચીમ ણાથી ૨૫ કિ. મિ. ના અંતરે જુદા જુદા ટાઈમ એસ. ટી. મળે છે. નુતન તીર્થમાં લાભ લેવા માટે વિંનતી-લખો : શ્રી ધુ કયા જૈન સંઘ. તેવીગલી ધુલીયા.-૪૨૪૦૦૧ સ્વસ્તિક કાર્ડવેર સ્ટ૨ અને અહિ ત પેઈટસ, આષારાડ, ધુલીયા ૪૨૪૦૦૧ વાળાના સૌજન્યથી શ્રી નેમિચંદ મોતીલાલ ગોપાલદાસનો પરિવાર પરમાત્માને બોણી આપો સેવા કરનારને યાદ કરી કદરદાની રૂપે દીવાળી, નુતન વર્ષે સૌ પ્રજાજન, બેણી આપે છે. જે પરમાત્માએ મહામુલુ જીવન આપ્યું, સ સાર સુખ બન્યું, અનેકવિધ સેવા કરી તેનું નામ બે ીિની યાદીમાં પ્રથમ મુકવુ હોય તે સર્જનહારે સર્જેલા અને રોગ, દુ:ખ, પીડાને પામેલા માનવ જીવનને યાદ કરી પ્રભુનું કરજ ચુકો. ક્ષય જેવા રાજરોગથી પીડાતા આથક રીતે નબળા દર્દીને સાજા કરી, તંદુરસ્ત જીવન બક્ષવાની ૯હાણી કરવી હોય તે આ તક છે. આ સ સ્થાને રૂ. ૫૦૦૦/- નું દાન મળ્યેથી તે રકમના વ્યાજમાંથી દર વર્ષે ક્ષયના એક દર્દીને જીથરીની ટી. બી. હોસ્પીટલમાં દાખલ કરી સંપૂર્ણ સારવાર પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા છે. વધારાને ખર્ચ થ ય ત સ સ્થા ભગવે છે. આજ સુધીમાં આ ભંડોળમાં રૂલાખ પ્રાપ્ત થયા છે. અને આજના દિવસે ૪૫ દર્દીઓ સારવાર લઈ રહયા છે. બીજા રૂા. ૩ લાખ મ કે આ ટહેલ છે. કુલ ૬ લાખ રૂ. નું ભંડોળ થયે ૧૨૦ દર્દીઓ પ્રતિ વર્ષે ટી. બી. ના ૫ જામાંથી મુકત કરીશું : પરમાત્માને આથી વિશેષ સારી બેણી કઈ હોઈ શકે ? ભાવનગર સવિચાર સેવા સમિતિ | વૃજલાલ નિવાસ, સર ટી. હોસ્પીટલ, ભાવનગર, - ટે. નં. ૨૭૨૨૨ (સંસ્થાને મળતુ દાન ૮૦ છ નીચે ઈ.ટે. મુકતાને પાત્ર છે.) * ટીફીન, ભોજનદાન, ઔષધદાન, દર્દીઓને આ થેંક સહાય, x હોસ્પીટલના અઘતનીકરણમાં સાધન સહાય.

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188