Book Title: Jain 1968 Book 85
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 159
________________ તા૧૬-૧૨-૧૯૮૮ [ ૩૫ પુરુષાર્થ પસેશન-મોરબી દ્વારા સ્પર્ધાઓનું પ્રેરક લેખીત, મૌખિક ખાન, જેકટીવ, પ્રતિમા ગીતા વિ જુદી જુદી સ્પર્ધાઓનું પુરૂષાર્થ પર્સેશન તરફથી આયોજન કરવામાં આવેલું. મારી મેળે બા. બ્ર. કવિવર્ય નાનચંદજી મ. સા. ના સુશિષ્યા સ્પર્ધાઓનું સુંદર અને સફળ સંચાલન બા, , નિરજમુનિએ ગાદિપતિ બા. પ્ર. ચિત મનિ મ. સા. તથા તેમના શિષ્યો સેવાભાવી કરેલ ખાસ કરીને સ્પર્ધાઓ નવી પેઢીની આધ્યાત્રિ મક. જિતાસળનિરંજન નિ આદિ ઠાણ ત્રણ તથા બા જ. હેમકુંવરબાઇ મહી- | વતર બનાવવામાં નિમિતરૂપ નીવડે છે. સ્પર્ધાના સાઈઠ (૬૦), વિજેતા સતીજીના શિષ્યા બા. ઇ પુપાબાઈ મહાસતીજી આદિ ઠાણ સાતનાં | એને ભગવાન મહાવીરના નિવાર્ણ દિન દિવાળી | દિવસે પુરસ્કૃત ચાતુર્માસ દરમ્યાન તેઓશ્રીની પ્રેરણાથી જૈન દર્શન પર આત્મોન્નતિ કંરવામાં અાવેલા વિ. સં. ૨૦૪૪ને અમદાવાદના મુનિ-સંમેલને તપાગચ્છનું શાસ્ત્રાધારિત રીતે મહદશે સંઘર્ષ નિવારણ કરી દીધા છેદ ઉમા થયેલા અને સુંદર રીતે જામેલા નવા ઉત્સાહભર્યા, સૌહાર્દભર્યા અને શાસ્ત્રાધારિત કર્તવ્યની કેડી ઉપર દેટ મુકવાની માવનાભર્યા વાયુમંડળના જૈનોના ભવ્ય ભાવી રૌકાનું શાસ્ત્રાધારિત રીતે નિર્માણ કરવાની વિચારણા કાજે પુજની નિશ્રામાં સેંકડો જૈન યુવાનનું ત્રિદિવસીય મિલન સ્થળઃ કલિકુંડ તીર્થ (જોળકા) સમય: વિ.સં. ૨૦૪પ મહા વદ ૧૧, ૧૨, ૧૪, (શનિ, રવિ, સોમ(મહાશિવરાત્રિ)] તેથી માર્ચ વિનંતી ઃ પુજ્યપાદ આ. દેવ રાજેન્દ્રસુરીશ્વરજી, પુજ્યપાદ આ દેવ સ્થલભસુરીશ્વરજી, ૫ ૫. યશોવિજયજી, પં. પ્રદ નવિજયજી પં. ચંદ્રશેખરવિજયજી, ૫. શીલચંદ્રવિજયજી, પં. હેમચંદ્રાવજયજી, ગણિ યશોવર્મવિજયજી, મુનિશ્રી રત્નસુ દર - . વિજયજી, મુનિશ્રી હેમરત્નજિયજી વગેરે. સંચાલન : વર્ધમાન સંસ્કૃતિધામ, અ. ભાં. સંસ્કૃતિ રક્ષકદળ તથા જીવન-જાગૃતિ ટ્રસ્ટ. સમાધિ અને પૌત્રીની પુનઃ પ્રતિષ્ઠા એ જ અમારે સંક૯૫ શ ર તો હવે તે મુક્તિ અને સદ્ગતિ પ્રાપ્ત કરી આપતી સમાધિ, મૈત્રી, || (૧) માત્ર ૧૫ થી ૪૫ વર્ષના જૈન યુવાનનું ગુણાનુરાગ, વગેરે ગુણ અમારા જીવન-પ્રાણ બનશે. જેના વડે અમે | આ મિલન થશે. | જગાની તીવ્ર ખેંચ હોવાથી સાવીજીઓની વ્યસ્થા શક્ય નથી. મુક્તિની મંગલ મંજિલ્લા પ્રાપ્ત કરીશું. મુક્તિ અમારી ઝંખના છે. સદ્દગતિને પ્રાપ્તિ અમારું મગલમય સ્થાન છે. (૨) મિલનના દિવસો દરમ્યાન બહાર જઈ શકશે નહિ. ર | વડીલેએ સંઘર્ષનું મહદ શે નિવારણ કરીને યુવાપેઢીને પડકાર | (૩) ઠડીને સમય હોવાથી સુવા-ઓઢવાના સાધને જાતે જ લાવવાના કે કયો છે કે હવે તમે શાસ્ત્રનીતિ-આધારિત રચનાત્મક માર્ગ દ્વારા રહેશે. વેત વસ્ત્રો એકદમ ફરજીયાત છે. પુ ના વચ્ચે અને જૈનસ ઘ અભ્યદયનું ધરતી ઉપર અવતરણ કરો , ઉપકરણ, અચુક સાથે લાવવા. - - - હા ! ભ્રષ્ટાચાર, અનાચાર, હિંસાચાર સામે કે સામાજિક વગેરે | (૪) ખાસ આમંત્રિત તરીકે કેટલાકને જરૂર લેવામાં આવશે...જેમણે સ્તરનાં નિષ્ટ તત્વો સામેના સંઘર્ષમાં અમે સદા પ્રથમ રહીશું. પણ તે અંગેના ખાસ આમંત્રિત પ્રવેશ પાસ મેળવી લેવાના રહેશે. ના..ધાર્મિક ક્ષેત્રમાં જુદા જુદા કારણોસર સતત ઝઘડતા રહેવાની ભારતભરના અત્યન્ત મર્યાદિત સંખ્યામાં યુવાને લેવાના હો, નીતિને અમે સ્પર્શવા માંગતા નથી. અમને લાગે છે કે સહુ સાથે તમારે પ્રવેશ પાસે તમારા કેન્દ્રમાથી જલદી મેં ધી લે છે | સંપ સાપ વીના કેઈ પણ ધર્મ પિતાનું આગવું અસ્તિત્વ ટકાવી શકે તેવી હાલત હવે રહી નથી. | (૫) ૨૦૪૫ના માગશર સુદ પુનમથી મહા સુદ એ મ સુધી પાસ ચલેયુ ને ! તે માટે જે શક્તિ પામવી છે તેના માટે પરમાત્મ- | વિતરણ કેન્દ્રો ઉપર થશે. પ્રવેશ ફી ૧૦ રૂ, દેશે. પાસ કેને ઋક્તિ, સંજીવમૈત્રી અને આત્મ શુદ્ધિને ત્રિવેણીસંગમ બનીએ ના... આપવો ? તેની સર્વસત્તા કેન્દ્ર નિયામકશ્રીના હાથમાં રહેશે એ વિનાને વાતો કે એ સંક૯પ વિનાના મિલનથી તે કશુ ન સરે. - પાસની અદલા બદલી થઈ શકશે નહિ. હે જિનશાસન! મારી વહાલી મા! અમારી ઉપર તારા અસીમ ઉપકારે છે. અમને તારી સેવાનો લાભ જોઈએ છે તે અમને ઘણાં બધાં પાપમાંથી મુકત કર્યા અને તેથી તે અણબદ્ધ કર્યા પણ અમારે હવે તારા ઋણમાંથી પણ મુક્ત થવું છે, હા... તારી સેવા કરવાને સજાયેલો ચ વિંધ જૈન સંઘ આજે યાદથી રમી રહયા છે. અફસોસ..... અમે જ તેની સાતિમાં સ ધૈષને પલિત ચાપ્યો છે... સાત... અડ...દશ... દાયકાથી. એ સંઘર્ષને સ્થાને સર્વત્ર સમાધિ આદિ ભાવની પુનઃ પ્રતિષ્ઠા એ જ અમારે ઋણ મુક્તિને પ્રયાગ 1 અમને પા૫ મુક્ત કરનારી ઓ મા...! અમને ઋણ મુક્ત થવાની તક દે...! જૈન સંઘના ચારેય અંગોને આત્માઓ હજી સ્વ પર કલ્પ ણક ઉધત છે. ઉત્સુક છે તે અમને તેમની સાથે કામ કરવાની શક્તિ દે. લિ લલિતભાઈ ધામી-રાજેન્દ્ર મણલાલ શાહ

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188