Book Title: Jain 1968 Book 85
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 151
________________ જૈન] તા. ૯-૧૨-૧૯૮૮ પીતાણા કાળધમ (1) ૦૦ સાહી રક્ષક પુ. આ. શ્રી વિજયમે હનસુરીશ્વરજી મ.સા. ના સમુદાયના પૂ આ. શ્રી વિજયયાદેવસુરીશ્વરજી મ. સા. ના આજ્ઞઃતિની વયે હતપસ્વીની સાધ્વીશ્રી ક્રમય'તીશ્રીજી મ. સા. (ચુડાવાળા) મધર ગામ જૈન ધભશાળા-પાસીતાણા મુકામે કા. સ. હું તે ગુરૂવારના રોજ સાંજના ૬-૦૦ કલાકે શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મ રણ કરતાં કઃ તાં સમાધી પુવ કાળધર્મ [ટુકી માંદગી બાદ] પામ્યાછે. ડીરાનગરે ઉજવાયેલ ભવ્ય ચાતુર્માસ શુભ નીશ્ર; પુજ્ય મુનિરાજશ્રી હેમરત્નવિજયજી મ. એ દિવસે મુલ્યા નહિં ભુલાય ચાતુર્માસની તેજસ્વી તવારિખા ઉપરાંત યુવા શિબિરાર્થીઓથી ઉભરાતા પ્રવચન હોલ...! (૩) ચિં સામાયિક સિબિમાં સામયિકમાં કૌન ધર્મના મૌખિક ધ નુ... પારાયણ કરતાં નાનકડાં સુલકા......। (ક) દૈનિક પ્રવચનનામાં ઉભરાંતી ૫ દરસેાથી એ હજાર માનવેાની વિરાટ મેદની ! (૪) ચૌમર) યૌદસને દિવસે આખી પ્રવચન સભાએ ચાર મસ મ ટે કરેલા રાત્રી ભાજનતા તથા કંદમુળના બહીષ્કાર...! (૫) પદમી આ સ્ટને દિવસે ડીસાના રાજમાર્ગો પર કરેલી શિશુ સામાહિં શિ િના બાળકની મધ્ય કૌત્યયાત્રા....! (૬) શખેલ પાર્શ્વનાથ મગવાનના અઠ્ઠમતપની આરાધનામાં જોડ.યેલા ૬૦૦ ઉપરાંત તપ વીઓ... ! (છ) ‘જૈન મહાભારત' એ વિષય પર ચાલતા જાહેર પ્રવચનામાં મધમાખીની જેમ ઉભરાતી સાતથી આઠ હજાર માનવાની કરાટ મેદની...! (૮) પર્વાધિરાજશ્રી પ`ષણાપ માં વિશાળ મોંડપમાં ઉભરાતી ત્રણ ત્રણ હજારનો માનવ મેદનીએ પ્રભુ મહાવીર દેવ ।। જીવન ચરિત્રનું કરેલું અમૃતપાન....! (૯) પર્યું`ષણમાં ડીસાના ઈહાસમાં આજ સુધીમાં ક્યારેય ન થઈ હોય તેવી રેકડ રૂપ ઉછામÇીએ....! (૧૦) પ્રભુના શાસનની પ્રભાવના કરતા નીકળતેા ભવ્ય તિ-ભવ્ય વરધેડા અને એમાં માથે ફરજીયાત સાફ બાંધીને ભ માં અભિવૃદ્ધિ કરતા અનેકાનેક યુવાને....! (૧૧) વર્ષોંથી કત ખાનુ ચલાવતા અને હત્યાથી હાથ ખરડી ખેડેનાં પંજા યુન શ્રી શીવદયાલનું પુયશ્રીની પ્રેરણાથી થયેલ જીવન પરીવ`ન.. ! જેણે સદા માટે હત્યાના હથિયારે। અને ધ ધાતુ કાયમી ધાર હું કતલખાનુ બંધ કરી દઈ અને નવજીવન સ્ટેટના નામે શરૂ કરવી અહિંસક આજીવિકા! (૧૨) ગ્યાર એસ. ôસ, જેવી રાષ્ટ્ર સર ́ક્ષક સસ્થાના અન્વયે આદર્શ હાઇસ્કુલના વિરાટ પટાંગણમાં વધેલું પુત્ત્વનુ એક ઐતિહાસીક પ્રવચન...! (૧૩) લી કલ” ના અન્વયે ડીસા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ધિંગા યુવાનો સાધેલ પુષ્પના પુરમાભર્યા બે પ્રવચન..મિા તમામ કાલે છયના, પ્રેફેસરો અને પ્રિન્સીપાલ સદા માટે સીગારેટ, તબાપુ શ ા, બ્રાઉનસુગર અને હેરોઈન જેવા વ્યસનેને તિલાંજલી આપા દીપ (૧૪) ડીયાના જૈન યુવાનોએ ભેગા મળીને કશી જિનાલયની અભુતપુર્વ સફાઈ...? (૧૫) અને છેદ્રો પુજયશ્રીની પાન પ્રેરાથી પ્રારભ યેલ છે. કાર્યક્રમઃ- (૧) દશ હજાર દીવડા ત આથી ઝળહળતી ભવ્ય આરતી....! (૨) હજાર કર–નારીઓના નયન અમૃતથી અજી દેતા મહાપુજાના દન...! ગુજ્જીની નિશ્રામાં તા. ૧૮ થી ૬ નવેમ્બર સુધી . શ. અને ખન:સકાંઠાના યુવાનનાનુ સંમેલન મળેલ, પધારી ને યાત્રા અર્થે નૂતન જિર્ણોદ્ધારમાં સહાચક બના તંત્ર પક્ષક શ્રી મદ્ધિમિના બા તિર્થસ્થાન શ્રી ગલેડના વર્તમાન ઉદ્ધારક શ્રીમદ્ વિજયપ્રેમસુરીશ્વરજી મ. સા. ની સમુદાયના અને પુજ્ય આચાર્યશ્રી હિમાચલસુરીજી મ. દ્વારા થાઈરાય કાર્નિસ્તરની ચાપી વિભુષ્ઠિત થયે પમયાગી પુજ્ય આચાર્ય દેવ શ્રી વિજયઆન ઘનસુરીજી મહારાખીની પ્રેરણા અને માદન મુજબ આ તીયની છાત ચ વ છે. તેમજ ધી આગાય ને વૈ. મુ. . અથ તરાથી ચત્રાળુ માટે ાનક સુવિધાવાળી ધમચાળા, જનશાળાની સગવડ કરવામાં આવેલ છે. આગલેડ આવવા માટે ગુજરાતના મહેસાણા હિંમતનગર, વિજાપુર અમદાવાદથી અનેક એસ. ટી ની બસ મળે છે. હું હાથના રચનતંત્રોને લાભ બેવા નિયમો છે. શ્રી માણિભદ્ર જૈન તીર્થ પેઢી શ્રી જૈન ધાંબર મૂ. પૂ. સઘ (ફોન : ૩૪ ) સુ આગલા (તા. જિનપુરઃ છ માસ પ્યાર હું ગુ.) CHEMICALS ( IMPORTERS & EXPORTE$ ) Amritlal Chemaux Limited RANG UDYAN, SITLADEVI TEMPLE ROAD, MAHIM, BOMBAY-400014 Dealers in Dyes and Chamiculs, Selling Agents R. for Days, for Sojuzchimexport, U, S. S. Intermediates and Chemicals & Genere indentors with business contacts ali over the worl. ALSO A Recognised Eligible Export House exporting Dyes, Chemicals,ngineering Goods, Processed Foods etc. ALL OVER THE WORLD Phone No. : H. O. 45 32 51 Telex : 117 - 1514 AMCG I Grams RAS K

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188