Book Title: Jain 1968 Book 85
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 128
________________ તા. ૧૮-૧-૧૯૮૮ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની પ્રા. તારાબહેન ૨. શાહે હેમચંદ્રાચાર્યને પરમ વંદનીય વિભુતિ, સમર્થ સાહિત્યકાર અને પ્રાણી માત્ર તર મૈત્રી નવમી મ શતાબ્દી પ્રસંગે પરિસંવાદ અને દયાભાવ રાખનાર મહામાનવ તરીકે ઓળખાવ્યા હતા, - પ્રા. જયંત કોઠારીએ હેમચંદ્રાચાર્યના અપભ્રંશ દુહા: વીતર ગ સ્તોત્ર એ હેમચંદ્રાચાર્યે પોતાના જીવનના સાહિત્ય વિષે વેધક પ્રકાશ પાડયો હતો, - અંતીમ વર્ષોમાં રચેલી અદૂભૂત સંસકૃત કાવ્ય કૃતિ છે. ન ડો. શેખરચંદ્રજેને હેમચંદ્રાચાર્યના યોગશાસ્ત્રને વીસ પ્રકાશના કુલ-૧૮૮ કલાકમાં લખાયેલી આ કૃતિ | સામયિકની સાધના તરીકે ઓળખાવી તેનું વધુને વધુ કુમારપાળ મારા માટે લખવામાં આવી છે. આ રચનામાં અવગાહને કરવા જણાવ્યું હતું. ભક્તિભાવની પ્રધાનતાની સાથે હેમચંદ્રાચાર્યની દાર્શનિક પૂ. આ. શ્રી દુલભસાગરસૂરિજીએ હેમચંદ્રાચાર્યને પ્રતિભા પણ થળે સ્થળે ઝળકે છે. લોકેના ચિત્તને નિર્મળ યુગપુરુષ તરીકે ઓળખાવીને આ સમર્થ જૈનાચાર્યના અને પરમાત્મય બનાવવાની આ સ્તોત્રની અદ્દભૂત શક્તિ ઉપદેશને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતા. છે. આવા મહાન સ્તોત્રનું રોજ નિયમિત પઠન કરવાનો ડ, જયંત મહેતાએ હેમચંદ્રાચાર્યના સમયને હમયુગ કુમારપાળ મJરાજાએ નિયમ લીધો હતો એ જ એની તરીકે ઓળખાવી તેમના સાહિત્યનું દિગ્દર્શન કરાવ્યું હતું. મહત્તા દર્શાવે છે. ' શ્રી જયેન્દ્ર શાહે યોગશાસ્ત્રની રચનામાં હેમચંદ્રાચાર્યના સ્વાનુમુંબઈમાં બોરીવલીના શંખેશ્વર પાર્શ્વનાથ પેઢીના ભવનું ચિંતન કંઈ રીતે મળે છે તેનું રસ દર્શન કરાવ્યું હતું. ઉપક્રમે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીના નવમા જન્મ કાર્યક્રમનો પ્રારંભ શ્રી બંસીભાઈ ખંભાતવાળાની શતાબ્દી વર્ષ નિમિત્તે દોલતનગર જૈન મંદિરના સભાગૃહમાં પ્રાર્થનાથી થયો હતો. દોલતનગર જૈન સંઘના અગ્રણી શ્રી જાયેલ પરિસંવાદમાં જાણીતા જેન વિદ્વાન અને પ્રબુદ્ધ કાંતિલાલ શીવલાલ શાહે કાર્યક્રમની રૂપરેખા આપી હતી જીવનના તમી છે. રમણલાલ ચી. શાહે ઉપર પ્રમાણે અને શ્રી નરેન્દ્રભાઈ શાહે સૌનું સ્વાગત કર" હતું. શ્રી મફતલાલ નેમચંદના આભારવિધિ બાદ પૂ. આચાર્યશ્રી જણાવ્યું હતું દુલભસાગરસૂરિજીના સર્વમાંગલ્ય પછી કાર્યક્રમની સમાપ્તિ પૂ. મુનિશ્રી વાત્સલ્યદીપે જણાવ્યું હતું કે થઈ હતી. કાર્યક્રમનું સંચાલન પ્રા. ધીરેન્દ્ર રેલિયાએ હેમચંદ્રસૂરિ એ ભારતીય સંસ્કૃતિના વિદ્યાગુરુ છે. એમની, કરીને આ કાર્યક્રમને યશસ્વી અને યાદગાર બનાવેલ, - વિદ્વતા સુર્ય કવી તેજવી હતી. તેમનામાં નમ્રતાનો મોટો અહેવાલ-ચીમનલાલ કલાધર ગુણ હતો. અને તેથી જ તેઓ હંમેશા કહેતા કે સિદ્ધસેન દિવાકર જેવા કવિ અને ઉમાસ્વાતિ જેવા તવેત્તા હજ પાલી (રાજસ્થાન) માં થયા નથી. ૫. પૂ. યુવક જાગૃતિ પ્રેરક આચાર્યશ્રી ફક્ત રૂા. ર૮૫ માં છોડ હાજર મળશે ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં % ઉમણાના છોડ માટે સુપ્રસિદ્ધ પિઢી વિશાલ ઉપધાનતપ નિમિત્તે આમંત્રણ અમે પ્રાચીન તથા અર્વાચીન ડીઝાઈનમાં પહેલું મુહૂર્ત કાર્તિક (માગસર) વદ ૧૦ બીજા, રવિ કુશળ કારીગરોના હાથે ઊંચામાં ઊંચો જરીમાલ તા. ૪-૧૨-૮૮ વાપરી કલાત્મક છોડો અમારી જાતી દેખરેખ નીચે બીજું મુહૂર્ત કાર્તિક (માગસર) વદ ૧ર મંગલ બનાવીએ છીએ. તા. ૬-૧૨-૮૮ * એ વખત ખાત્રી કરવા વિનંતી છે કે - પહેલા, બીજા ત્રીજા દરેક ઉપધાન કરનારને પ્રવેશ આપવામાં આવશે, પિતાનું નામ અને ઉપધાનની સૂચના - મે. રેશમા ટેક્ષટાઇલ તા. ૩૦-૧૧-૮૮ સુધી નીચેના સરનામે મોકલી આપ, ૮૧૬ર૭, ગોપીપુરા, મેઈન રોડ, કુ યુનાથ દેરાસર સામે, સુરત-૧ શેઠશ્રી નવલચંદ સુપ્રતચંદ જૈન પેઢી, ( 1 ફેન : ૨૩૨૫૭ : ૩ર૪૭ર H. ક. છેડો હાજર કમ મળશે ગુજરાતીકટલા, પાલી ૫૧ (રાજ.)

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188