Book Title: Jain 1968 Book 85
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 139
________________ જૈન તા. ૨૫-૧૧-૧૯૮૮ શિથીલાચા કે વિશુદ્રાચારી.... લે :– નિજાનંદ (૨૨) ૨. રૂડાને ધનથી પુરા વકતા અને આચાર્ય શ્વેતા નિશ્રામાં થયેલ અનાચારાને ઢાંકવા ઘર ખરી બનનાર્કને ધન અને રહેઠાણુને આજીવિકાની સગવડ કરી પેાતાની વાત ઢાંકવાના છાવરવાના પ્રયત્ના તથા તેવી વાતો કાઇ નાગે તેની તકેદારી રખાય અને બીજાએની કાના જાહેર લાવવા માટે પ્રેરણા આપે આમ આ દ્વાન વક્તા અન આચાર્યાની ચાલ શીય લાચાર વિશુદ્ધાચારની. કે (૨૩) • બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા ’ ‘એ કહેનતના મૂળને અનુસરી કહેવાનું કે એ શીથીલાચારીઆાનુ ઊત્પત્તિ થાન હોઈ એ તા આપણે પોતેજ છે. આપણે ગુરૂપારતત્ર્યની વાત કરત થાકયા નહી. ગુરૂની આધીનતા આપણુને રૂચી નિહ એકલાને કોઈ સમાજ સંઘરે હિતા કરવું શું. મુખ કાં તે દંભી જૈનસમાજને એ માંથાની જ જરૂર પછી તે ગમે તેવા હાય તે જોવાની તેને પરવા નથી. અટલે ખીજું માથું ઊભું કરવા ચૈાગ્યા. ચાચી વિચારણા કર્યા સિવાય અાગ્ય વ્યકિતઓને દીક્ષા આપી એકના એ થયા પછી આ દીક્ષીત પાસે વગર પૈસાના ગુલામ જેવી આપણે વર્તણુક ખતાવી આપણને ધીમે ધીમે ચતુરાઇથી શ્રીમતના દીકરાઓ દિક્ષીત તરીકે મળ્યા તેને ભણાવ્યા બીજાએને તપ કરા, વૈયાવચ્ચ કરા આમ કહી ઇરાદા પૂર્ણાંક આભગુ રાખ્યા – આથી સમુદાયમાં સ ધ થયા અને અાગ્ય વ્યકિત મા છુટી પડી-તેને આવિકાના પ્રશ્ન ઉભા થયે। તેમાં હુશીયાર વ્યકિતએ મંત્ર-તંત્રને જાતીષ શીખી- અને તેમને ધન મળવા લાગ્યું- આ ધનથા તેમને તેમના સ્વચ્છ ંદ પાષવાના માર્ગ મોકળા થયા. બીજા જે બુદ્ધહન તેને બીજા પ્રયત્ન આદર્યા તેમાં નિષ્ફળ થયા સમાજે પણ તે । ખુબ સતાન્યેા એટલે કંટાળ્યા કેટલાકે આપઘાત કર્યા અને કેટલાક ઘરખારી બનીષ્ટમય જીવન જીવી રહ્યા છે. આ મધી આપણી જ પેદાશ આવી જાતના [ ૮૧૫ શ્રી કુંડા સાથનાથજી તીર્થની રેલ્વે સ્ટેશન ભૂપાલસાગર (જિ. ચિત્તોડગઢ, રાજસ્થાન)] યાત્રાર્થ અવશ્ય પધારો આ મદિરનું ર્નિર્માણ આચાય ધધાષસુરિજી મ. ના ઉપદેશયી માંડવગઢના મહામંત્રી સ ંઘપતિ પેથડશાહ દ્વારા સ. ૧૩૨૧ માં કરવામાં આવ્યું અને તેના શિખર પર સાત ખંડનુ લક્ષ્યમંદિર શ્રી પેથડશાહના પુત્ર ઝાઝમારે સ. ૧૩૪૦માં નિર્માણ કર્યુ, જેનું સુકૃત સાગર તરંગ આઠમાં વર્ણન છે, પાક પકવતા. (૨૪) અ પણે શીથીલાચારી કે વિષ્ણુદ્દાચારી ? જૈન સ`ઘેના જ્ઞાનખાતાના પૈસા અને સાધુ સાધ્વીન તૈયાવચ્ચના-પૈસાએ ના-ખરેખર માલીક હાયતા વિદ્વાન વક્તાએ અને આચાર્ય જ છે, જૈન સ ઘા એમને પુસ્તકા છપાવવા લાખ રૂપીયા ઃ ।પતાં આંચકો ખાતા નથી આવા સાહ પધારવાનાં હ્રાંચ ત્તા તેમને ત્રણ ત્રણ મુકામ સામાં જઈ તેને હાલમાં શ્રી શ ંખેશ્વર – ભાયણી તી દ્વારા રૂપિયા ૧૨,૫૦,૦૦૦/- ખર્ચ કરી જીદ્દાર કરવ માં આવ્યા છે અને બાવન દેરીમાં શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમા વિભિન્ન તીથૅર્થાન નામથી બિરાજમાન કરવામાં આવી છે. મુલનાયક ભગવાનની પ્રાચીન, અત્યંત મરેાહારી, ચમત્કારી, શ્યામણિય પ્રતિમાજીના નિર્મૂલ ભાવથી દર્શન કરી પુછ્યાપાર્જન કરા, અમદાવાદથી ઉદયપુર, ચિત્તોડ રેલ્વે ભાગ પર, ભુપલસાગર નામના સ્ટેશનથી ૩ ફર્લાંગ દુર આ તી આવેલ છે. ખસની પણ સુવિધા ઉપલબ્ધ છે. આ તીર્થની યાત્રા સાથે જ મેવાડની પંચ તીથીના દર્શનના પણ લાભ મળશે. આ તીર્થાંમાં શ્રી દયાલશાહના કિલ્લા નામનું તી એ રાજસમન્દ કે કરાલીની મધ્યમાં છે. લગભગ ૨૦ પગથિયાથી આ તીર્થ ‘મેવાડ શેત્રુજ્ય’ નામથી પણ પ્રસિદ્ધ છે. આ બતે તીર્થાં પર આધુનિક સુવિધાઓથી સુસજ્જિત વિશાલ ધર્મશાળા તથા ભોજનશાળાની સુવ્યવસ્થા છે. લ. કરેડા પાર્શ્વનાથ તીર્થ કમિટી ભુપાલસાગર (રાજસ્થાન) ફિન ન. ૩૩] ફક્ત રૂા.૨૮૫ માં છેાડ હાજર મળશે * . ઉજમણાના છેડ માટે સુપ્રસિદ્ધ પેઢી “ અમે પ્રાચીન તથા અર્વાચીન ડીઝાઇનામાં કુશળ કારીગરાના હાથે ઉંચામાં ઉંચા જરી માલ વાપરી કલાત્મક છેાડા અમારી જાતી દેખરેખ નીચે બનાવીએ છીએ. એક વખત ખાત્રી કરવા વિનતી છે મે. રેશ્મા ટેક્ષટાઇલ ૮/૧૬૨૭, ગોપીપુરા, મેઇનરાડ કુંથુનાથ દેરાસર સામે જી ત-૧ ફોન : ૨૩૫૫૭ : ૩૨૪૭૨ ૪ તા. ક. : છેાડા હાજર સ્ટોકમાં મળશે ન

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188