________________
તા. ૯-૧૨ ૧૯૮૮
[૮૨૧ અ. ભા. શ્રી રાજેન્દ્ર જૈન ન. યુ. પરીષદનું | પરિષદના પ્રમુખ ચાર ઉદેશ્ય ધાર્મિક શિક્ષ, સમાજસુધાર, થરાદનગરે પુ.આ.શ્રી જયંતસેનસુરીશ્વરજી મ.ની
આર્થિકવિકાસ, સમાજ સંગઠન પર અને વ્યાપ્ત કાતિઓને ધ્યાનમાં
લઈ આવશ્ક સુધારે અને સહયોગ ઉપર વિરત વિવેચન કર્યું. નિશ્રામાં સંમેલન
પરિષદના કેન્દ્રીય મહામંત્રી બાબુલાલ છે. બેહર એ પરિષદ દ્વારા ૨૫. ભા. શ્રી રાજેન્દ્ર જૈન નવયુવક પરિષદનું પ્રતિનિધી
થયેલા કાર્યોની જાણકારી દીધી અને વાર્ષિક રિપીની સુનાવણી કરી. સંમેલન પુજયાચાર્ય પ્રવર શ્રીમદ વિજયજયંતસેન સુરીશ્વરજી મ ની
શ્રી જીતમલજી હિરાણી, સેવંતિભાઈ મોરખિય, સભાગમલજી નિશ્રામાં પરિષદના કેન્દ્રીય અધ્યક્ષ શ્રીમાન જીતમલજી હિરાણીના ધ્વજ
શેઠિયા, ભવરલાલજી છાજેડ, નટુભાઈ સંઘવી, જશ તમલજી સોલંકી, વંદન અને પરિષદના રાષ્ટ્રિય ગીત સાથે ૧૬મી નવેમ્બરે થયુ.
છે. સેહલાલ સુર ના, ચંદ્રકાંતભાઈ, નવીનભાઈ દેસાઈ, ગુલશન ૨માચાર્યશ્રીના મંગલાચરણ પછી થરાદ સંઘનાં ટ્રસ્ટી મહોદય
તંત્રીશ્રી, ઈન્દ્રમલજી વિ. ભાઈઓએ પ્રાસંગિક વકતવ્ય રજુ કર્યા શ્રી નટુભાઈએ દીપ પ્રજવલિત કર્યો. સંમેલનમાં ગુજરાત, રાજ
આમ ત્રિત પ્રતિનિધેિઓએ પિતાનો પરિચય કરાવ્યા. સ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ. ઉત્તર પ્રદેશ વિ. અનેક પ્રાન્તમાંથી પ્રતિનિધીઓએ
બપોરે ખુલ્લું અધિવેશન અને રાત્રે મંડળની પોએ સાંસ્કૃતિક ભાગ લીધેલ.
કાર્યક્રમ રાખેલ. સમેલનને સંબોધિત કરતાં આચાર્યશ્રીએ ફરમાવેલ કે ભારતીય
* ખુલા અધિવેશનમાં આચાર્યશ્રીએ કહ્યું કે શાસન દ્વારા જ કે સંસ્કૃતિ જીવિત રાખવી એ પરમાવશ્યક છે.
ભારતીય પ્રાચીન સંસ્કૃતિને નષ્ટ ભ્રષ્ટ કરવાના માસે થઈ રહ્યા - આ કાર્ય સમાજના પ્રમુખ માણસેના નિર્દેશનમાં યુવા વર્ગ
છે. તેને રાષ્ટ્રિય સ્તરે વિરોધ કરવા માટેનું અહિત ન દીધું. - જ કરી શકે છે. ભારતીય સંસ્કૃતિ સદૈવ અહિંસા પ્રેમી, અને રૂઢી
- બે ગલેરનું કતલખાનું અને જેસરમેરમાં રેન ટ્રસ્ટ ઉપર વાદીને વેધ જ કરતી રહી છે. અહિંસાપ્રેમી ભારત દેશમાં ભારત
આયકર વિભાગ દ્વારા અવેદ્ય છાપ તથા ધાર્મિક કાર્યોમાં ખુલ્લા સરકાર ને કનટક સરકાર દ્વારા બેંગલરમાં કરોડો રૂપિયાના ખર્ચે હસ્તક્ષેપ માટે પરિષદના પ્રાગણથી અ. ભા સ્તર પણ વિરોધ વ્યકત એક નુત કતલખાનું બનાવવાની તૈયારી કરે છે.
કરવાને પ્રસ્તાવ પારિત કર્યો. કપ્રિધાન ભારત દેશની અણમોલ નિધી પશુવર્ગને બચાવવા સંમેલનનું સંચાલન જીતમલજી હિરાણી ના નભાઈ દેશ ઈ માટે સમત જૈન ધર્માવલંબીએ, અહિંસાપ્રેમી નાગરિકોએ પરિષદના તથા પારસમલજી ભડરીએ કર્યું. મંચથી વિરોધ વ્યકત કરવો જોઈએ.
સ થે બહારથી પધારેલા પ્રતિનિધીઓની સાધનિક ભક્તિ કરેલ.
રાજસ્થાનની સૂર્યનગરી જોધપુરમાં વિશાળ પાયા ઉપર. ઉપધા.6ી ત.૫ અારાધ,61. પ્રશ્ચંગ. અ.મંત્રણ.
પ્રથમ પ્રવેશ -: શુભ નિશ્રા :
દ્વિતીય પ્રશ માગશર વદ (દ્વિતીય). જૈન ધર્મદિવાકર પ.પૂ. આચાર્ય
માગશર વદર, ૧૦, રવિવાર ભગવંત શ્રીમદ્ વિજયસુશીલ
મંગળવાર ૪ ડિસેમ્બર ૧૯૮૮ સૂરીશ્વરજી મ. સા.
૬ ડિસેમ્બર ૮૮ ૧. આ પધાનમાં વધારેથી વધારે આરાધક લેવાના છે. ૨. બધિરગામથી આવવાવાળા આરાધકને આવવા-જવાનું ભાડુ આપવામાં આવશે. ૩. ઉપધાન આરાધના પછી આરાધકનું વિશિષ્ટ બહુમાન કરવામાં આવશે.
આરાધક મહાનુભાવે પિતાના ધાર્મિક ઉપકણુ સાથે લઈને પધા૨વું. ૫. ઈછુક વ્યક્તિ પોતાના નામ લખાવી પ્રવેશ પત્ર પ્રાપ્ત કરી લેવું.. શુભ સ્થળ :- -
-: નિવેદક. શ્રી જૈન ધર્મ ક્રિયા ભવન,
શ્રી જૈન શ્વેતાંબર તપાગચ્છ સંઘ આહારની હવેલીન પાસે, મુ. જોધપુર. (રાજ)
- શ્રી ઉપધાન તપ સમિતિ ધ ( જ.)
]