Book Title: Jain 1968 Book 85
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 137
________________ ીન શ્રી ઉપધાનતપની કલકત્તામાં આરાધના શ્રી કલકત્તા ભવાનીપુરમાં ચાતુર્માસ ખિશજમાન પૂ. સ્વ. ગમાધિપતિ આચાર્જશ્રી દેવેન્દ્રસાગ સૂરીશ્વરજી મ. શ્રીના શિષ્યરત્ન પૂ. પંન્યાસપ્ર૨ શ્રી નદેવસાગરજી મ, તથા મુત્તાશ્રી ચન્દ્રકીતિ સાગરજીમાં શ્રીની પુનિશ્રામાં ચતુર્મષ્ઠમાં અનેકવિધ ધમ ારાધના થઈ રહેલ છે. પૂજયશ્રી ના પ્રવેશ દિનથી અખંડ અઠ્ઠમ તપ, દરાજ સોંઘપૂજન સાથે શ્રી ભગવીક સૂત્ર/ચન, ઘર રવિવારે વિવિધ મા ધનાએ સિંહીતા આદી તપાખ તથા શ્રી સિદ્ધાચલજી આની પટ્ટો અદ્ભુતપૂર્વ પ્રછામણી થયું. થયા દ્વાયા ગુજયશ્રીનું ચામાં બાધનામય બના રહેમ છે. તા. ૨૫-૧૧-૧૯૮૮ સાનામાં મધ મળે તેમ શ્રીભવાનીપુર જૈન સા તથા શ્રી સઘ. ટ્રસ્ટી તથા મિટીગણુ તરફથી તા. ૨૦-૧૦-૮૮ થી શરૂ થયેલ શ્રી ઉપધાન તપની આરાધના ન ગ્લાસ પુ'ક પુણ થતા આવેલ છે. આ મહાન ભાષાધનામાં જોડાયેલ ૧૧ વર્ષના પીપૃષ્ઠકુમાર રચાઇ નાગડાં દરેકનું કેન્દ્ર બન્યા છે. તપાવ શ્રી જયંતિભાઈ બે નંગ ઉપવાસ કરી તપને દીપાવેલ છે. બીજા પણ આડા વિબિંધ વર્ષમાં કરવા ઉત્કાસિત્ત બની રહયા છે. પૂજયશ્રીના શ્રી જાગવતીજી સુત્રના વ્યાખ્યાના તથા તપક્રિયા હંસની વાંચનાંના માધ્યમ તસ્ત્રિઓની અપ્રમત્ત ભાગની જાગૃતિ અનુમાઢનીય બની રહેલ છે. શ્રી સઘની વ્યવસ્થા અનુપમ છે. ૪૭ દિવસના 'સાધુજીવન જીવવા ભાગ્યશાળી અને આરાધકોના ત્ત - ૧૧-૧૨-૮૮ના દિને માળારોપણના પનાતા પ્રસ`ગ ઉજવાશે. . આ પુણ્ય પ્રસ ંગને અનુૠક્ષીને તા. ૫-૧૨-૮૮ થી ૧૨-૧૨-૮૮ સુખી છેાડનું ભવ્ય જ છુ. અઢાર અભિષેક, ભવ્ય યાત્રા, શાન્તિ સ્નાત્રાદિ સહ અષ્ટહિંયા મહારાવ ઉજવાશે. જે અંગેની કોયડાક તૈયારી શ્રી સઘ તથા ફૂી કમિટી દ્વારા ચાલી રહેલ છે. મુનીશ્રી ચન્દ્રકીતિ સાગરજીની ૩૧મી ઓળી નિમિતે શ્રી પાતારલા મંડળની બહેનો ભ્રમથી મરુંત્સવ ઉજવાયા હતા શ્રી આઇન્ડિયા જૈન છે. કાન્ફરન્સનુ ૨૫૩” અધિવેશન – દિલ્હીમાં [ ૧૩ આ સંસ્થા જેને મારી વિચાર પ્રેરક અને યાગદાક સસ્થા છે. શ્રી જૈન શ્વેતામ્બર મુર્તિ પૂજક સમાજની સર્વાંગીશ્ સતિ માટે કા જૈન શ્વેતામ્બર કાના અખીલ ભારતીય ધો છે) ૮૯ વર્ષથી કાર્ય કરી રહી છે. આ સંસ્થાનું ૨૫મું અધીવેશન દિલ્હી માટે તા. ૮-૯-૧૦ ફેબ્રુઆરી ૧૯૮૯ ના રોજ જૈન સમાજના અગ્રણી બેરીસ્ટર શ્રી ડીપચંદભાઈ એસ. ગાડીના પ્રમુખસ્થાને એલાવેલ છે. અખિલ ભારતીય સ્તર પર શ્રી આત્મ વલ્લલ જૈન સ્મારક શિક્ષણ નિધિ તરફથી દિલ્હીમાં રાષ્ટ્રીય માર્ગ ન−૧ ઉપર ૨૭,૨૦૦ ગ્રામ બીટરની ભૂમિ પર વિજચસૂરિ સ્મારકનું ઉદ્ધાટન પણુ આ દિવસોમાં રાખવાનું નકકી થયેલ છે. એમ કેન્ફરન્સના માનું મંત્રી શ્રી જયં ીભાઈ એમ. શાહે જણાવેલ છે. . સેન્સનો પ્રેરક અને જવલત સંદેશ સત્ર સહી તેવી શુભ ભાવના પૂન: નિયુકત થયેલા શ્રી દીપચંદભાઈ બેસ માંડીએ તાજેતરમાં વિદેશ જતાં પશા ક્રાન્સની સ્ટેન્ડીંગ કમિટીની મિટીગમાં વ્યકત કરેલ છે “ પૂજાની જોડ 卐 આ અહિંસક રીતે બનાવેલી, ગરમી કે ઠંડીની સીઝનને અનુ * રસીકના ડખ્ખામાં સદર પેકીંગ કરેલી અમાએ પ્રભુ પુજા માટેની પુજાની જોડ તૈયાર કરી છે. * વ્યાજની ભાવ અને ટકાઉપણાની ગેરેન્ટી અનાવનાર તથા મુખ્ય પ્રાપ્તિ સ્થાને --: આરાક્ષ સિન્થેટીકસ :-- ૨૪, વમાન ક્ષ, કેલી ક્રાંસ લેન, કારભાદેવી, મુબાર ફોન ઃ ૨૫૫૮૬૯ % ૨૮૬૪૯૩૯ — અન્ય પ્રાપ્તિ સ્થાને * સન'નીલાલ વી, ન - ૨૨, માજનથી, પેલે માળ, ઝવેરી માર. મુબર્મ * પ્રવિણુભાઇ જૈન (જૈન ઉપકરણવાળા) ૧૦, માર્જન ગલી, ૯૬, ઝવેરી બજાર, મુંબઈ–ર * શ્રી વર્ધમાન સંસ્કૃતિધામ ૬. વન મેન્શન, પહેલે માળ અને નિખાઈ ગામને સ્ટ્રીટ, આપેરા કાઉસ, મુબઈ વ * અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષકદળ ૨૭૭૭, જીવતલાલ પ્રતાપથી સંસ્કૃતિ રિલીફ્ રૅડ, અમદાવાદ ૩૮૦ ૦૦૧ ભવન, નિશ પાળ, * તાન સ’સ્કારધામ પ્રભાવની ટ્રસ્ટ મુ. પાર પારિમિત્ર - ૩૯૬૪૨૪, ( જિ. નવસારી )

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188