________________
જૈન
[૮૧૧
તા. ૨૫-૧-૧૯૮૮ મોટું બતાવી છે અને પાયાથી મજબુત ચણાવીએ જેથી | એક ગામવાળી મારી પાસે દેવદ્રવ્યની અછ લઈને પાંચ હજાર વર્ષ સુધી જેવું જ ન પડે. પણ આ ગણતરી આવેલા મેં તેમને પૂછયું કે ગામમાં ઘર કેલા છે તે કહે ઉંધી પડતાં વાર લાગતી નથી. આસપાસનાં કેક એરીયામાં ૧૦ ઘર ! મંદિરને એસ્ટીમેટ કેટલાનો છે? તે કહે ૨૦ લાખજે ગવમેન્ટ કેક મોટી ફેકટરી નાખે તે સર્વીસ આદિના ને. બીજા એક ગામવાળા આવેલા તેમને પણ પ૨ મુજબ જ કારણે ધીરે ધીરે કરીને વસ્તી ગામ છોડીને પેલા સરકારી બે સવાલ કર્યા તે જવાબમાં વસતિ છે ૩ ઘરની અને પણાનવાળા ગામમાં ટ્રાન્સફર થઈ જાય છે ત્યારે પેલા એરટીમેટ ૫૦ લાખને ! આવી વાતો સાંભળ્યા બાદ તમને ૧૦૦૦ ૧૬ લાસ્ટીંગ કરનારા જિનાલયની પૂજાને લાભ કહેવું પડયું આમાં દેવદ્રવ્યને સદુપયોગ નહી પણ દુરૂપયોગ માત્ર પૂજારીઓને જ લેવાનો રહે છે. આવા પ્રસંગે અનેક છે, તમને પૈસા આપવામાં અમને પણ દેષ લ છે. દેવદ્રવ્યનો ગામમાં આજે પણ બન્યા છે.
મતલબ એવો નથી કે ગમે તે ખૂણે-ખાંચરે વગર વિચારે પણ કયારેક કોક સંસ્કારી કાયદે એવો આવી જતે હોય
દેરાસર બ ધાતું હોય તો પૈસા આપી દેવા. દ્રવ્યનાં પૈસા છે કે જેનોના ધીરધારનાં, સોના-ચાંદીના, પ્રસનાં, જમીન
દેરાસરમાં જ વપરાય પણુ આગળ પાછળનલાભાલાભને જાગીરન, દુશ્વનદારીના ધંધા હાથ પરથી ચાલ્યા જાય છે,
વિચાર કરીને જ વપરાય, કેઈપણ વેપારી માતાના નાણાં અને ન છૂટકે એ બેકાર બનેલા જેનો ગામ છોડીને ચાલયા
વેપારમાં જ જોડવા ઈચ્છે પણ વેપારનું જળ સહારાનું જાય છે. અને કેક સરકારી ખાતામાં ય કોક ઓફિસમાં
રણુતે ન જ હોવું જોઈએ. દેવદ્રવ્યને ઉપયોગ પણ
દષ્ટિએ વિચારીને કરવો જોઈએ. સર્વિસ શેધી લેતા હોય છે. આજે નજર સમક્ષ એ વા
આટલા વિચારો કર્યા બાદ હવે જે તે શિખરબંધી ગામો છે કે જયાં જિનાલયેની સંખ્યા ૧૦ થી માંડીને
જિનાલય જ બનાવાના હો, તો જે સેમપુરાને કામ ૧૦૦ સુધીની છે. પણ સરકારની નજર બગડી અને ગામના
સેંપવાના છે તેમના હાથે પૂર્વે જે દેરાસરના કામો થયા ધંધા તરી પડયાં, મંદિર ઉભા રહી ગયા અને જેનો
હેય ત્યાંના સંઘમાં પહેલાં પાકી તપાસ કરાવીને ખાત્રી પેટીયું રળવા મુંબઈ, સુરત, અમદાવાદ, કે રાજકોટ ભાણી
કરશે કે કામ શરૂ કર્યા પછી અધવચ્ચે લટકાવી તો નથી ચાલી નીકળ્યા. અને મંદિરે પૂજારીઓને ભાસે રહી
દેતા ને ? આ જ ઘણું દેરાસરો આ રીતે અધવચ્ચે લટકી ગયા. એની સામે એવા પણ અનેક ગામ છે કે જયાં ગઈ
રહ્યા છે કામ શરૂ થયા બાદ સંઘ સાથે કેને કોક વાંધા કાલે કાગડા ઉડતા હતા ત્યાં આજે ગવર્નમેન્ટના જી આઈ
ઉભા કરવામાં આવે છે. મોંઘવારી વધી ઈ છે, માટે ડી સી , એમ.આઈ.ડી.સી. અથવા એ.એન જી સી જેવા
આટલી રકમ સંઘે વધારે આપવી પડશે. કારીગરોને જવાપ્લાટ કારણે હજારોની સંખ્યામાં જૈનોની વસ્તી ઉભરાઈ
આવવાનું ભાડું, જમવાનો ખર્ચ સંઘે આ વાને રહેશે. રહી છે.
આવી વાતો કયારેક પાછળથી ઉભી કરી છે. જ્યારે - અ.મ જરા શાંત ચિત્તે વિચા૨ ક૨શે તે વાલ એગ્રોમ કરવામાં આવે છે ત્યારે આવી કશી જ વાતો આવશે કે દેશકાળ ફરી જતાં વાર લાગતી નથી. આમ થતી નથી. માત્ર ૧૦ લાખ કે ૧૨ લાખમાં દેરાસર કરી રાજકીય ડેવલપમેન્ટની સાથેસાથ કયો રેક હિંદુ મુસ્લીમના આપશું એવી રીતે મોટી મોટી વાત કરી કામ સોંપાઈ હરડે, કે મવાદ, ડર્ટીપા લીટાક્ષ, આંદોલનમોરચાઓ,
ગયા બ દ નવા નવા ઘણુ ખર્ચાઓ સ મક્ષ ૨જુ તેફનો આગો, મારા મારીએ, બેબાડ ગ આદિ કારણસર કરવામાં આવે છે. અને અંતે મામલે બીચ છે. પરસ્પરના હમણાં ડમણાં ઘણી ઉથલ-પાથલ મચી રહી છે.
મેળ તૂટી જાય છે. અને દેરાસરનું કામ રખડી પડે છે.' કે કયારે પિતાને સંસાર ફેરવી નાખશે તે કહી ઘણુ શીપીઓને તે હવે ફોરેનમાં પણ કામ ' શકાય તેમ નથી. આવા વાતાવરણની વચ્ચે આજે હજારો મળવા લાગ્યા છે. તેમની પાસે બિલકુલ સ ય હોતો નથી ને વ૨સ ટી શકે તેવી ઈમારતો ઉભી ક૨તાં પૂવે ખુબ ખુબ
છતાં લે ભનાં માર્યા તે લોકો એક સાથે ૧૨ દેરાસરોના વિચાર કરવાની જરૂર છે. પૂજા સેવા માટે પ્રભુના આલંબન કામ પિતાના માથે સ્વીકારી લેતા હોય છે. અને પછી ૬/૬ માટે જે તે રહે ત્યાં સુધી શાંતિથી આપ ધના કરી શકે તેવું મહિને પણ કામકાજ જેવા ફરકતા નથી. આ રઘડ કારીગરો આરાધ મદિર આ૨.સી.સી માં ઉભુ કરી દેવું હિતાવહ ગમે તેમ પથ્થર ચડી દેતા હોય છે. પ્રતિષ્ઠાના દિવસો લાખે છે કયારેક કેક હુલડો વગેરેમાં ગામ છોડી જવાને નજીક આવી જવાના કારણે પછી તે ફેરફાર થઈ શકતો પ્રસંગ આવે તે પણ ભગવાનનું ઉત્થાપન કરી દઇને હાલ નથી અને એ બધા દોષ ઉભા રહી જાય છે. અને ભગવાનની , વેચી શકાશે અને એ જ રકમમાં બીજા સ્થળે પણ એવો પ્રતિષ્ઠા થઈ જાય છે. પછી તે દેનાં માઠાં પરિણામ સાકળ જ હોટ બાંધી શકાશે.
સંઘને ભેગવવાના રહે છે.