Book Title: Jain 1968 Book 85
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 133
________________ R. 28857 Regd. No. G. BV. 20 JAIN OFFICE : P. Box No. 175 BHAVNAGAR-E64001 (Gujarat) rele. C/o. 29919 અધ પેજના : રૂ:- ૩૦૦/જાહેરાત એક-પેજનો : રૂ. ૫૦/- વર્ષિ કે લવાજમ : રૂ. ૩૦/- આજીવન. સભ્ય ફી : રૂ. ૩૦/- : 1 - તંત્રી : ગુલાબચંદ દેવચંદ | વીર સં. ૨૫૧૫ : વિ. સં. ૨૦૪ કારતક વદ ૨ " તંત્રી-મુદ્રક-પ્રકાશક: - તા. ૨૪ નવેમ્બર ૧૯૮૮ કવાર. મહેન્દ્ર ગુલાબચ: શેઠ અંક : ૩૨ મુદ્રણ સ્થાન : શ્રી જૈન કન્ટરી જૈન ઓફીસ, પ.બે. ન. ૧૭૫, દાણાપીઠ, ભાવનગરે. દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬૪ ૦૦૧ જ. 61,.61 જિંદાલય બગાવીએ. તો ? ખાટ ઠેર ઠેર જિનાલય અને ઉપાશ્રયોનાં બાંધકામ | જેમ બને તેમ તે રમા તે તે કાર્યોમાં વાપરી નાખવી ચાલી રહ્યું છે. દરેક ચાતુર્માસમાં લોટબંધ અરજીઓ પોસ્ટ જોઈએ. દ્વા૨ા ખડાય છે, દૂરટી, સાહેબની જવા રે, મીટી'ગ, ભ૨ાયા દરેક અરજીઓ પર હાર, બે હજાર, પાંચ હજાર ' ત્યારે તે નજીઆ પર બે હજા૨, પાંચ હજાર જેવી નાની રૂપિયા આપવાથી કોઈના કામ પૂરુ થતા નથી અને વર્ષો મોટી રકમ પાસ કરીને સહુને પહોંચતી કરવામાં આવે છે. સુધી તે મંદિરના કામો લંબાયા કરે છે. તે બદલે કઈ ; કેટલાક સ્ટઆ તો કઈને આપવામાં સમજ્યા જ નથી. | એકાદ જિનાલયને પોતાના ટ્રસ્ટ હસ્તક દઈને સમય એ કોને માત્ર બેંક બેલેન્સ વધારવામાં અને અમે આટલા જિનાલયનું નિર્માણુ એકેક સ થે કરી આપવું જોઈએ. દ૨ - તા ખ રૂપ થાના વટવટકર્તા છીએ. એમ ૫૮ મારવામાં જ વર્ષે જે કાંઈ આવક થાય તે બધી આવક સંઘે દત્તક ૨સ છે. દેઃ કળ બહુ ઝડપભેર બદલાઈ ૨હ્યા છે. પૈસા સાચવી લીધેલા જિનાલયમાં જ વાપરી નાખવી જોઈએ. આખા ખનારા ટ્રસ્ટીઓએ હવે વિચાર કરવા જેવા છેસરકારની જિનાલયને જે દત્તક લઈ ન શકાય તે ઇ બે-ચાર તિજોરી દિવસે દિવસે ખાલી થઈ રહી છે. સરકારના માથે જિનાલયોને મોટી રકમનું દાન કરીને તે લેકના કાર્યને પરદેશી દેવું એટલું વધી રહ્યું છે કે હિન્દુસ્તાન આખું ઝડપભેર પૂર્ણ કરાવી આપવું જોઈએ. દેવદ્રવ્યની રકમ જે વેચી માવું પડે. સ૨કા૨ની આવી દયનીય હાલતમાં ધર્માદા સ્થળે આપવાનું નક્કી થાય તે સ્થળના સમનું બહુમાન પ્રટેની રકમોની જરાયે સલામતી નથી. અડધી રાતે કરીને રકમ " અર્પણ કરવી જોઈએ અને કહેવું જોઈએ કે એકાએક કોક કાયદો પસાર થઈ જશે અને ધર્માદા રામે તમારે આ ભાર ! તમે અમને આ દેવદ્રયની કમનો સુંદર બેંકમાંથી સીધે સીધી સરકારની તિજોરીમાં જમા થઈ સદુપયોગ કરી લેવાની તક આપી. આવી રીતનો વહીવટ જશે. છેવા ઘણા સમયથી સ૨કા૨શ્રીનાં ધ્યાનમાં આ ૨કમ. કરતાં દ્રષ્ટીએ અચિંત્ય પુણ્યનાં સ્વામી બનશે બાકી રાજે આવી ચૂ! છે. એમનાં દઢ ક્યારનીયે ડળકી ચકી છે. જ ધક્કા ખવડાવીને કાર્યકર્તાઓનું તેલ કાઢી નાખ્યા બિલ ડી : ધની તપેલી ભાળી ગઈ છે, પણ હપે તરાપ શી | પછી રૂપિયા આપનીરા ટ્રસ્ટીઓની તે શું હાલત થશે એ રીતે મારવી તેની જ રાહ જોવાઈ રહી છે. મહારાષ્ટ્ર અને તે જ્ઞાની જાણે. ટ્રસ્ટી તેનું નામ છે કે જેને તગવાન સૌથી દક્ષિાના પ્રદેશોમાં તે કયાંક અડપલાં કરવાનું કામ સજ કારે વહાલા હાય ! વહાલા ભગવાનનું જિનાલય કેbપણુ ગામમાં ચાલુ કરી જ દીધું છે, સરકાર 'પબ્લિક કેટલો વિરોધ કરે બંધાતું હોય તો એ ઝા રહી જ ન શકે. પિતાની તન, છે તેનું તારણ કાઢી રહી છે. આવી હાલતમાં કેઇપણ મન, ધનની શક્તિ લગાડે અને વધુમાં સમના દેવદ્રવ્ય ખાતાની રકમ જમા રાખી મૂકવી શુચિત જણાતી નથી. | ખાતેથી પણ જે સહાયની જરૂર પડે તે કર્યા વિના રહે જ

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188