Book Title: Jain 1968 Book 85
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 136
________________ ૮૧૨ ] તા. ૨૫ ૧૧-૧૯૮૮ [ જેન વધમાં કચ્છ ખાણથી માંડીને મંદિર સુધી પહોંચે | (૫) જે નવેસરથી દેરાસર કરાવવું હોય તે પહેલાં ત્યાં સુધીમાં ગરક સ્થળે ઘણું શીલ્પીઓના માર્જીન બાંધેલા ‘ટુ ઈન વન” જેવું ઘર દેરાસર જ બનાવો થોડાક વર્ષો હોય છે. મા ની ખરીદી તમારે કરવાની હેાય પણ માલની જવા દે વાતાવરણ વસ્તી કેમ રહે છે તે તુવે અને અને દુકાનને પસંદગી તે શીલ્પીએ જ કરવાની હોય છે. પછી શિખરબંધી દેરાસરના વિચારમાં આગળ કાર્યકર્તાઓ પથ્થરના બીઝનેશમાં બીલકુલ અજાણ હોવાના I વધે એકદમ ઉતાવળ જરાયે ન કરશો. કારણે ઠીક ઠીક નુકશાન ભોગવવું પડે છે. માટે પથ્થરની (૬) જે સોમપુરાનો કે કારીગરોને કડવો અનુભવ થયે ખરીદીમાં નુભવીને સાથે રાખીને જ આગળ વધવું હોય તેના સાણસામાં બીજા સંઘ ન ફસાય માટે તેવા જરૂરી ગણાય +- અનુભવોને ગભરાયા વિના જાહેર કરી દેવા જોઈએ. , આજે કરાણા, ધ્રાંગધ્રા પિોરબંદર, કુમારી વગેરે સ્થળની ખા માંથી દિવસ-રાત પથ્થરો બહાર કાઢવામાં (૭) કામ કરતા કારીગરોને નવા બંધાઈ રહેલા મંદિરમાં આવે છે. તે ખાણમાંથી લગભગ કાચને કાચ પથ્થર જુત્તા પહેરીને અંદર ન જ વા દેવા બીડ સીગારેટ બહાર આવી જતો હોય છે. જે લ ટીગ કરી શકે તે નથી મંદિરમાં પીવા દેવી નહિ ગાળ્યા વિના નું પાણી, ઘણા નવા જિનાલયોમાં પણ પથ્થરના પાટડા તુટી પડયાનાં મ દિરના કામમાં વાપરવું નહિ. એમ. સી. પળતી કેક થયાના પ્રસંગે બન્યા છે. જેમાં કાચે પથ્થર અથવા - હાય તેવી મજુરણ બાઈઓને મંદિરની અ દરનું કોઈ , કામ ન સોંપવું (શક્ય હોય તે બહેનોને મંદિરના સેમપુરાઓની બેદરકારી જ કાણુરભૂત રહી છે. કામમાં રાખવી જ નહિ. પથ્થર ના માત્ર ઈંમાંથી પણ સુંદર શિખરબંધી જિનાલય બની શકે છે. સીમેન્ટના પ્લાનમાં જેવા ઘટ (૮), ખાણમાંથી પથ્થર કાઢતાં બબ ધડાકા કરીને કરવામાં બનાવવા હોય તેવા બનાવી શકાય છે અને ઇંટની ઈમારત આવે છે તેથી પથરોને એક મુઢ માર ૧ ગી જતો . હે ય છે. જે પ્રારંભમાં દેખાતું નથી પણ પથ્થરની. પથ્થર કરતા પણુ વધુ મજબૂત બને છે નાલંદા વિશ્વવિદ્યાલય (બિડા૨)માં ઉભેલા ૨૦૦૦ વર્ષ પ્રાચીન સ્થાપત્ય | ઘસાઈ થયા બાદ તેની કેચીસ નજરમાં આપે છે. તે બધા ઈંટ અને માટીમાંથી જ બનેલા છે. છતાં આજેય પણું | અંગે પહેલેથી - પાકી ખાત્રી કરવી જરૂરી ગ ાય. . એમને એમ કોભા છે, પથ્થરના બદલે ઇંટોમાંથી બનેલું | (૯). મૂળનાયક ભગવાન પરિ૨ સાથે જ બિરાજમાન કરવા. ભખ્યાતિભવ્ય શિખરબંધી જિનાલય આજે કાંકદિનાથ અરિહંતના બિંબ તરીકે પરિકર હેવું અનિવાર્ય છે. (બિહાર)માં. પ્રભુ છે. જેમાં સીમેંટમાં કરેલી કલા કારગિરી આ પરિકર, પંચતીર્થ વાળું ન કરવતાં માત્ર અષ્ટ નેતાં એકવાર તારંગા તીર્થની ભવ્યતા અને આબુની પ્રાતિહાર્યા ચુત કરવામાં આવે તે વધુ અનુકુળ કતરી યાદ આવી જાય, જેને ફોટોગ્રાફ આ પુસ્તકના રહેશે. પ્રાચીન/અર્વાચીન જિનાલમાં આ અષ્ટ-, પાછલા કવર પેજ પર જોઈ શકાય છે. પ્રાતિહાર્ય યુક્ત પદ૨કરો આજેય પણ અનેરી કેટલાક સુચ ને *, . (પિંડવાડા) કલિકુ ડતીર્થ (ધોળકા)માં વિદ્યમાન છે. (૧) નૂતન જિનાલયનું કાર્ય શરૂ કરતાં પૂર્વે જેમણે જિના – લેખક : મુનિરાજશ્રી હેમરત્નવિજરા છમ.' હોના મ કરાયા હોય તેમને અનુભવ મેળવવો. (સાભાર : ચાલો જિનાલયે જઈએ) (૨) સેમપુર ની કારકિદી અંગે સારા રીપેર્ટ મળે તો જ તેમને કમ સેંપવું. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીનો રૂા. ૩૦૧ માં છેડ મળશે - અનુભવ પણ પૂછાવી લે . (૩) સોમપુરા કામ પતા પૂર્વે એગ્રીમેન્ટમાં બધી જ દેરાસર, ઉપાશ્રય માટે ઉજમણાના દરેક નાના-મોટ માપના, વિગતે ખાવી દેવી. પ્લાસ્ટીક જરીવાળા છોડ એર્ડરથી બનાવનાર., , () મંદિરનું કામ શરૂ કર્યા પછી ફંડ માટે કરવા કરતાં - હાજરમાં વિવિધ જાતના છેડો તૈયાર મળશે દરેક સંઘ, કામ શરૂ કર્યા પહેલાં જ કરી લેવું જોઈએ અને જે પુજ્યથી સાધુ-સાધ્વીજી મહારાજને અગાઉથી પત્રવ્યવહાર કરવાથી . રકમ મળે તે બેંકમાં જમા મૂકી દેવી જોઈએ. જરૂરી વિશેષ લાભ. * , રકમ આ ! ગયા બાદ બધા માલની એક સાથે ખરીદી, કરી લેવી થોડે પથ્થર લાવ! થોડું કામ કરાવે ! શાહ મણીલાલ છોટાલાલ જરીવાળા આ શત બરાબર નથી, એમાં અંતે થાકી જવાશે છે : મહીધરપુરા, વાણીયા શેરી, સુરત (ફોન : ૨૭૪૭) * અને કાને પાર નહિ આવે.

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188