________________
જૈન ]
અર્થકામ ભૂ'ડા લાગ્યા પછીજ મોક્ષની ઈચ્છા જાગ્યા પછી અચ
સમીક્ષા :- -પહેલાં માની ઇચ્છા વાગે અને કામ ભૂઠા લાગે મા બે વાતમાં કઈ નિયામક છે. ખરૂં' ? કાઈ જીવ યોગ્ય હાથ અને પહેલાં મેક્ષનું વધુ ન સાંભળે તા અને માથાની ઈચ્છા પહેલી જાગે પછી એના વિશેષી રૂપે અ કામ ભુંડા લાગે એવું પણ બને કે નહિ ? ખની શકે, તો પછી કે અકામ મૂઢા ન લાગે તેને માફની તા ઈચ્છા ન થાય આ જ કારવાળુ વચન ઉસૂત્ર ભાષણું કે બીજુ કાં એકાન્તવાદ પડવાથી આવી બધી ભૂલો થવી સહજ છે. જુએ પેાતેજ વર્ષોં પહેલાં કેવુ" ખેલ્યા છે (જૈન પ્રવચન પૃ ૪૫૭ વર્ષ ૧૧ અંક ૪૦ તા. ૪-૮-૪૦ ) એકાન્તવાદ છે. ભાપશ્ચિત સત્ય હોવા છતાંય વસ્તુના અસ્વીકૃત ધર્મીના બપાપ કરનાય હોઈ ને મિથ્યાવાદ કરે છે"
,,
:
ના હવે અતું ' વિચારો “ કે અર્થકામ બુડા વાંચ્યા પછી જ મેાક્ષની ઇચ્છા થાય 66 આ એક વાત પકડી રાખીને
9 પૂજાની જોડ
અહિંસક રીતે બનાવેલી, ગરમી કે ઠંડીની સીઝનને અનુકૂળ, પ્લાસ્ટીકના ડબ્સ માં સુંદર પેકીંગ કરેલી અમેએ પ્રભુ-પૂજન માટેની પૂનની જ તૈયાર કરી છે.
'
* વ્યાજખી ભાવ અને ટકાઉપણાની ગેરેન્ટી
અનાવનાર તથા ૩ ખ્ય પ્રાપ્તિ સ્થાને
— ખારટેક્ષ સિન્થેટીકસ :~ ૨૪, હનુમાન ગલી. ૧ થી મ બેન કાલબાદેમી, મુબઈફોન : ૨૫૫૮૬૯ ૨૮૬૪૯૩૯
અન્ય પ્રાપ્તિ સ્થાને
૧૪-૧૦-૧૯૮૮
* સેવંતીલાલ વી. જૈન
૨૦, મહાજનગી, પી માળે, બધેરી બજાર, મુંબઈ-૨ * પ્રવિણભાઇ છે. જૈન ઉપરવાળા )
૧૦, મહાજન ગ , હદ, ઝવેરી બજાર, ગુ'બ-૨ શ્રી વમાન સસ્કૃતિધામ
ૐ, ધન મેન્સન, પહેલેમાળે, અવ'તિકાબાઈ ગોખલે સ્ટ્રીટ,
આપૈા હાઉસ, મુંબઈ-૪૦૦ ૬૪,
* અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષકદળ ૨૭૭૭, જીવંતલાલ પ્રતાપથી સંસ્કૃતિ વન; નિશાપાળ, રિલીફ્ રાડ, અદાવાદ ૩૮૦ ૦૦૧
[ ૭૬૭
પછી મશ્રની ઈચ્છા જાગે તો તે પછી પણ અર્થ કામ ભૂંડા લાગવાનું...ચાલુ થાય ” આ બીજી વાતને અપલાપ કરનાર શિાવાદી કે સત્યવાદી
* તપાવન સત્કારવામ પ્રભાવતી ટ્રસ્ટ
સુ. પાસ્ટ : ધાર ગિરિ – ૩૯૬૪૨૪, (જિ. નવસારી )
(મહાવીર શાસન વર્ષ ૩૨ અંક ૯ પૃ. ૩૬૪ પ્રવચન ૩) પ્રશ્ન: ૧૭ સમકીતિ પાપ કરે તે પણ નિર્ભય કહી શકાય ૐ નિર્જરા કરે છે “
..
સમીક્ષા – કેટલી બહુદી વાત છે ? એમના પછી સમીતિ તીવ્ર શાથે વેશ્યાગમન કરે તે એ પાપકરતી વખતે અને નિરશ કરનારોજ કરવા જોઈએ. એ સમ કીર્તિને પાપ કરતા નિર્જરાજ થતી હાત તા કેટલાક સમક્રીતિએ પાપ કરીને પડથા, મિથ્યાત્વે ગયા, એવુ' બનત જ શુ' કરવા ? વળી સમકીર્તિને નિર્જરાજ થાય છે તેન સમકીત ટકાવવા સિવાય પાપ ત્યાગના ઉપદેશની જરૂર પણ શુ છે? ઉપરાંત આ વગના સમકીર્તિને પાપકરણમાં નિરત અનુબવવા નહિ પાપની નિંદા ગધેથી દૂર ના રાખે? નિર્જરા થતી ક્રાય થી નિદા ગયા કરાય પણ કેમ ?
વિ. સં. ૨૦૦૨ માં સ્વ. પૂ. આ.શ્રી પ્રેમસરીશ્વરજી મહારાજે તાસાની પળના વ્યાખ્યાનમાં તેમને ખાવુ ખેલતા અટકાવ્યા હતા છતાં એની એજ રેકર્ડ હજુ ચાલુ છે. તીવ્ર ખેડના ભાવ સાથે સમીતિને કોઈ પણ કરવુ પડે તા કરે, તે વચત અને “બાપ સિંહાઇ બધા ” તે ( વ‘દ્વિતા સૂત્રની ગાથામાં કહ્યું છે, નિજ રા નથી કહી, કોઈક વિષેશ વ્યક્તિ અત્યંત ખેદથી કર્યાં નિર્જરા પણ કરે, કિન્તુ તેથી આવુ બધા સમીતિ માટે બાલાય ખરૂ ? સમીતિ જે કરે છે તે જે પાપ દાચ તા નિર્જરા શી રીતે થાય ?
)
ભગવાને ગૌતમસ્યાથી જેવાને પણ પળે પત્ર પ્રમા ભાદિના પાપથી બચવા ચેતવ્યા છે. ત્યારે બણે પાપ કરનારા સમીત્તિને નિરાનું સટીફિકેટ આપી. રૃનાર કોણ ? (મહાવીર શાસન વર્ષ ૪૨ અંક ૯ પૃ. ૩૬૫ પ્રચન ૩) પ્રશ્ન ૧૮ : ‘ મારૂ' ઇષ્ટ મે ક્ષજ છે. તે તેને બાધક સુખ-દુઃખ ન મળજો ” આજ ઇષ્ટફળ સિદ્ધિના અર્થ છે.
’’
સમીક્ષા :—કયાં શાસ્ત્રમાં ફ્િળ સિદ્ધિના ષાના અ લખ્યા છે ? ખાતરીપૂર્વક કહી શકાય છે કે જાણીથરાય સૂત્રની વ્યાખ્યા કરનાર કોઈપણ પૂર્વાચાર્યે “સિદ્ધ ક પક્ષના આવા આધ સખ્યા નથી ( પશુ જેને શાસ્ત્ર-શાન કરવું હાય, દેખાડવુ... હાય, પણ શાસ્ત્ર સાથે લેવા દેવા કાંઈ ન હોય તે શું કરવા આથી પરવા કર્યું?)