Book Title: Jain 1968 Book 85
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 122
________________ ૭૯ ૮ ] એકતા ને નેતા—વગરના જૈન સંઘ તા. ૧૮-૧૧-૧૯૮૮. [04 ઉપર સરકાર દ્વારા સહજ રીતે થતું આક્રમણ્ જૈસલમેર તી ઉપર પડેલ ઇન્કમટેક્ષના દાડા સમસ્ત ધર્મપ્રેમી જનતા માટે અપમાનરૂપ છે. ધમાઁભાવના ઊપર ૩,રાધાત છે. ભારતીય સંસ્કૃતિની ઉન્ગળ પરપરા વિસ્ડ છે, અને તેની પ્રચાર વિધ યવે જ જોઈએ. સાથે સાથે ધર્માંના વડા, વહિવટકર્તાએ પણ ચંતાની વાતા)નું પાન કરી ખોટી પર તા, દેખાદેખીથી દૂધ રહી ટ્રસ્ટની શિલાતના વ્યવસ્થિત હિંસા રાખી, યોગ્ય ઉપયોગ વિશાળ ગતિને લક્ષમાં રાખી કરવા જોઈએ ઇન્ડસટેક્ષ એકટમાં કરાયેલ ફેરફારની કલમ ૮૦ એક્ અન્વયે સરકારશ્રીને ટ્રસ્ટી મંડળમાં ટ્રસ્ટી નિમવાની સત્તાને ભારતભરના ટ્ર દ્વારા પ્રચંડ વિરોધ કરવામાં આવતા સરકારે પીછેહઠ કરી સુધારા પાછે ખેંચવાનું વમન આપે“, પર’તું જાણે પ્રથા વિરોધના બાપ કાળાડીય પવિત્ર તીથ ઉપર દરોડાએ ભારતીય સંસ્કૃતિની અસ્મરણીય પર ંપરાના વિનીયાન વિ છે. આ દાડા ફક્ત જૈસલમેરને જ નહિ ફક્ત જૈન સમાજને જ નિહ પરંતુ દેશના સારાયે ધર્મસ્થાનો માટે સીમીપ છે. ખામ રીને જૈસમાજ કે જેને દેશના અથ તંત્ર-વિકસાવવામાં સર્વોત્તમ તા- પ્રમાણીક રીતે ટેક્ષ ભરીને આપેલ છે, પરંતુ રૈનાની ઞદરો અંદરની લડાઇ, દ્વેષને લીધે સરકાર સમક્ષ જોરદાર રજૂઆત કે નેતાના અભાવે સરકાર દ્વારા જૈન સમાજ ધર્મસ્થાના ઉપર દરોડા પાડવાની યોગ્ય રીતે આ ઉઘરાવાની હિંમત કરાઇ છે. ધ ઝીન્દુ ધર્મના સ્થાને મુસ્લીમ ધર્મસ્થાની શાખના ચારો કે તીરુપતી બાલાજી કે શીરડી સાઈ બાબાના સ્થાનક ઉપર જોડા પાડવાની સરકાર હિંમત કરશે ! હરગીજ નહિં. ભારતભરના દરેક સંઘે એકત્રિત થઈ પ્રચંડ વિરોધ કરવા જ રહ્યો. કારણ કે આપણી નેતાગીરી તે। હવાથી અને ડરાક હોઇ સરકાર સામે હર। પણ નહિં આવે. ચાર કસી અને નવયુવાન વિધ કરવા માગળ નહીતર સરકાર લેહી ચાખી ગયેલ વાધની માફક એક પછી એક પવિત્ર તી પ્રથાનો પર દાડા પાડી પવિ સ્થાનાની પવિત્રત ગરીમા પર લોંક લગાડરો જ. અને જૈનોની ધાર્મિક માન્યતાને ભાગીને સુધી જૈન સમાજનું ભરતીય જ નેતનાબુદ કરી નાખી. વધુ રોમનીય અને ધૃસાપાત્ર કાર્ય અમલદારની જડ, બિનજવાબદાર રીતભાત, અહમ અને સત્તાનેા ધમડ છે. તીથસ્થાનની માન-મર્યાદ પવિત્રતાની જાળવણી કરવાને બદલે બસદારોએ સત્તાના માં શાંમાં ઢ કરી દેશસરની મૂળ પ્રાચીન કલાકૃતિને નુકસાન પહોંચાડેલ. દરેક પથના આચાર્યશ્રીઓએ જૈન સમાજના વિશાળ હિતમાં આપસ-આરસના મતભેદ ભુલી એકતાપૂર્વક સરકારશ્રી સમક્ષ અનુયાયી દ્વારા પ્રચ”, વિરાધનેાંધાવવા જોઈએ અને વડાપ્રધાન શ્રી રાજીવ - ગાંધીએ હસ્તક્ષેપ કરી જૈસલમેરમાંથી જપ્ત કરેલ પરત મળે તેમ કરવું, આવા પવિત્ર તીથ' સ્થાનના રક્ષણૢ માટે અખડિતતા જાળવવા નજર રહે જોઈશું. દરેક ટ્રસ્ટીઓ તથા શ્રષ્ણુ ભગવ`તાને આ વાત ચીમકીરૂપ છે હું ભવ્ય સ્મારકો અંધાવવા, તી સ્થાને ઉભા કરવા, મહાત્સવેા યાજવા વગેરે દ્વારા સરકારશ્રીની નજરે ચડી સરકારને લલચાવવાની જરૂર નથી. દર્દીની ખેલ આદેશમાં જે ન ભરના નાણાંની ચમતે પણ કાયાની જરૂર છે. તેજ રીતે દરેક કપના આચાયશ્રીઓએ શિક્ષણ, સાધર્મિક ભક્તિ, સારાજગારી કાર્યક્રમ વિ. દ્વારા જૈન સમાજના દરેક વર્ગને ખરા અર્થમાં સ્વતંત્ર-પગભર ખાવી જૈન સમાજની ભવ્ય પરપરાની જાળવણી અને પ્રચાર માટે પ્રોત્સાહીત કરવા જોઈ એ, ધર્મ અને માનવતાના સદ્કા" માટે લે।ક। દાન ધર્મ માવતા ય છે. ત્યારે ટ્રસ્ટીઓએ મિલકતને વ્યવસ્થિત હિનાબ રાખવા જોઈએ. દૂરરી પ્રાઈ ગેટ બિકત ગણી લાખ, ડર કે બિનનાભદા રવિટ ન કરી જોઈઍ. નહિતર એ દિવસે દૂધ દૂર નથી, ન્યારે રાજ-બ-રોજ સરકાર દ્વારા ધર્મ સ્થાને પર દાડા અને મિલકત જપ્તી આવશે.. એક તરફ સરકાર સમક્ષ પ્રચંડ વિરોધ નોંધાવવા જોઈએ તે ખીચ્છ ભાજી વહીવટ તરફ પુરૂ ક્ષ આપવુ જોઈ એ. ટ્રસ્ટીઓએ દરાડા-સ`દરમ્યાન ટ્રસ્ટની ફરજો/ઋધિકારથી પુરા વાકેફ -રહી મિલનનુ રક્ષણ-પવિત્રતાની જાળવણી કરવા તત્પર રહેવુ જોઇએ. દરેડા દરમ્યાન નીચેના અધિકાર માટે આગ્રહ રાખવો જોઈએ. (૧) દરેક અધિકારીશ્રીનુ આઈડેન્ટીટી કાર્ડ માંગવુ. જોઇએ અને તેઓ દાખલ થાય ત્યારે અને સ્થાન છેડે યારે તપાસણી કરવા. (ર) જપ્ત કરેલ સામગ્રીની ખાત્રી મેળવવું તથા સંસ્થાનું સીલ મારવુ. (૩) ટ્રસ્ટીઓએ આપેલ સ્ટેટમેન્ટની કાપી મેળવવી, (૪) તપાસ દરમ્યાન અધિકારી દ્વારા થયે માનહાની-અપમાન ધાર્મિક લાગણી દુભાવવી વિગેરે માટે કરિ શ્રીને ફરિયાદ કરી, (૫) ધારણની એંગવાઈ ૨૦ (૩) અમે લીગલ એડવાઈ ઝરને તપાસ દરમ્યાન હાજર રાખવા આગ્રહ રાખવા. (૬) નોંધાયા હિંસા મિલકતની જપ્તી ન થયા સી. ઈન્કમટેક્ષમાં એકટ ૧૯૬૧ ની કલમ ૧૩૨ અન્વયે ળેલ અધિ કાની વચ્ચે પાડેલડામાં સ્પષ્ટ ગંગવાર ઢ, છતાં જૈસલમેરમાં ટ્રસ્ટીઓને સુરક્ષાગૃહ; તીજોરીની ચાવી વગેરે પુર પાડવાની તક આપ્યા વિના... ઋષિકારીઓએ સાંગાઠ કરે સુણું, ચાંદીના બજાર પ્રતિમા, સુધન વિગ્ન પવિત્ર અને પૂજનીય કક્ષાકૃતિની પવિત્રતા ખંડિત કરશે. કલમ ૧૦૨ (૪) અન્વયે ટ્રસ્ટી દ્વરા સ્પષ્ટ નિર્દેન છે કે દરેક પત્તિ ટ્રસ્ટની છે બંને નૈષાયેલી છે, ના તંત્ર કરે છે. બધા રણની કામ ૨૨ નીચે દરેક વ્યક્તિને અનેકારી અધિકારી દ્વારા કાવાહી દરમ્યાન થયેલ નુકશાનનું જાર માંગવા ના અધિકાર છે. અને તે ભાટે ટ્રસ્ટીઓએ ડાયરેકટર જનરલ કે ચીક્ ક્રમીનર અથવા કમીસ્તર એફ ઇન્કમટેક્ષને સૂરજી કરી શકાય કે Lw′of tort' “લે આ " " અન્વયે કોર્ટમાં ફરિયાદ પણ કરી શકાય.

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188