Book Title: Jain 1968 Book 85
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 92
________________ જેન'–શ્રમણ સંમેલન સમાચાર–પૂર્તિ [ પત્ર : ૬ કરવા પડ્યા. ને હોવાથી જ હેતુ તેઓ શ્રીમ ગુરુ 1 નાણુથી અગપૂજાનું જ જ્યારે શાસ્ત્રોમાં વિધાન | જે એ દ્રવ્ય દેવદ્રવ્યમાં જ જવાનું હોત તે, શ્રાવકથી તેનો નથી, તારે એ પૂજાના દ્રવ્યની વ્યવસ્થાનું મૂળભૂત વિધાન | વપરાશ થવામાં દેવદ્રવ્યની એટલી હાનિ થવાથી દેવદ્રવ્યમાં શાસ્ત્રમાં મળે એ શક્ય નથી. તેમ છતાં, પાછળથી જ્યારે એનું જ એની ભરપાઈ કરવાને ત્યાં નિર્દેશ કર્યો હોત. પૂજા ઘાસ ચાલી પડી એટલે દ્રવ્યસપ્તતિકા ગ્રન્થમાં એની વ્યવસ્થાદખાડાયેલી છે. એ વ્યવસ્થાને વિચારતાં પૂર્વે, એ પ્રશ્ન -આ રીતે તે ગુરુપૂજનનું સુવર્ણ દ્રવ્ય પણુ ગ્રન્થકાર! નજર સમક્ષ શું વાતે ઉપસ્થિત થઈ એ વિચારી સાધુના જ ઉપભેગમાં આપ્યું. તે એને પણ જગદગુરુએ લઈએ. એક બાજુ જગદગુરુ શ્રી હીરસૂરિ મહારાજાના વચનો રજોહરણુદિની જેમ ‘ગુરુદ્રવ્ય' તરીકે કેમ ન કર્યું ? હતા કે ગુરુપૂજા સંબંધી સુવર્ણ વગેરે ગુરુદ્રવ્ય નથી, કેમકે ઉત્તર-સાધુના ઉપભાગમાં આવવાનું હોવા છતાં, સાધુ ગુરુએ મને સ્વનિશ્રામાં કર્યું હોતું નથી. રજોહરણ વગેરેને જેમ રજોહરણાદિની સારસંભાળ વગેરે કરવા રૂપ સ્વનિશ્રાગુરુએ નિશ્રામાં કર્યું હોય છે માટે એ ગુરુદ્રવ્ય કહેવાય. | વાળું એ રજોહરણાદિને કરે છે એમ આ સુવર્ણાદિ દ્રવ્યની બીજીબા શ્રાદ્ધજીતક૯૫ની વૃત્તિમાં સુવર્ણાદિને ગુરુદ્રવ્ય | વ્યવસ્થા સાધુએ સ્વયં કરવાની હોતી નથી, કે એને પિતાની તરીકે ઉલ્લેખ કર્યો છે. એટલે આ બે વચનને વિરોધ ન | પાસે રાખવાનું હોતું નથી, માટે એ રીતે એ વનિશ્રાવાળું થાય એ માટે એમણે ગુરુદ્રવ્યના બે વિભાગ કરવા પડ્યા. ન હોવાથી જગદગુરુએ એને ગુરુદ્રવ્ય તરીકે ન કહ્યું. “સ્વનિશ્રા[ પ્રાચી, કે ગ્રન્થમાં આવા વિભાગ જોવા મળતા નથી | યામકૃતવાત્ ' એ હેતુ તેઓ શ્રીમદે આપ્યો જ છે ને! એ ખ્યા માં રાખવું.] જે રજોહરણાદિને ગુરુ પોતાની પાસે જ રાખે છે અને પોતે જ એની સારસંભાળ વગેરે કરે છે પ્રશ્ન-તેમ છતાં, દ્રવ્યસતિકાકારે, જે તેઓને એ એ ભય-ભેજઠભાવે ગુરુદ્રવ્ય કહેવાય. એને ભેગાહ ગુરુ દ્રવ્ય વૈયાવચ્ચ વગેરેમાં જાય એવો અભિપ્રાય હોય તે દ્રશ્ય અને શ્રી સિદ્ધસેનસૂરિ વગેરેના પ્રસંગવાળું સુવર્ણાદિ- એને પણ ભોગાણું જ કેમ ન કર્યું ? દ્રવ્ય "ય-પૂજકભાવે ગુરુદ્રવ્ય કહેવાય. એને પૂજાહ ગુરુદ્રવ્ય ક શ્રી હીરસૂરિમહારાજાએ સુવર્ણાદિને ગુરુદ્રવ્ય તરીકે ઉત્તર:-આગળ કહી ગયો તેમ, તેઓની નજર સામે જે નિષમ કર્યો છે તે ભોજ્ય-ભોજકભાવ સંબંધથી ગુરુદ્રવ્ય શ્રાદ્ધજીતક૯૫વૃત્તિ પણ હતી, અને જગદગુરુના વચનો પણ ને નિધ કર્યો છે, પણ પૂજ્ય-પૂજકભાવે થતા ગુરુદ્રવ્યને હતા. આ બેની સંગતિ કરવા માટે આ બે ભાગ પાડનહીં. :ટે તેઓ શ્રીમદના વચનને શ્રાદ્ધજીતક૫વૃત્તિ સાથે વામાં આવ્યા છે. એટલે જેહરણાદિની જેમ સુવર્ણાદિને વિરોધ હતો નથી. પણ ભેગાહે ગુરુદ્રવ્ય કહી દે તો જગદગુરુના વચને અસંગત કરી જાય. અને એને પૂજાહ કહીને એના ઉપયોગને વૈયામ:-આ રીતે ગુરુદ્રવ્યના પૂજાહ અને ભેગાઈ એમ વચ્ચ વગેરેમાં નિષેધ કરી દે તે શ્રાદ્ધજીતક૯૫વૃત્તિ અસંગત જે બે વિભાગ પાડ્યા એનાથી જ શું જણાતું નથી કે ઠરી જાય. એટલે એ બન્નેની સંગતિ થાય એ પ્રમાણે આ બે ભેગાહરજોહરણાદિ ગુરુને ઉપયોગમાં આવી શકે, પૂજાહ વિભાગ પાડ્યા હોય એવું માનવું આવશ્યક છે. શ્રાવક જ્યારે સુવર્ણો( ગુરુપૂજનનું દ્રવ્ય) એમના ઉપભોગમાં આવી આહાર-વસ્ત્રાદિનું ગુરુને સમર્પણ કરે છે ત્યારે એમાં ભકિતશકે નહી? ભાવ તે ભળેલો જ હોય છે પણ ભેગે “ આ તેઓના ઉપઉત્તરઃ-હા, શબ્દો પરથી એવો ભાસ જરૂર ઊભો થાય યોગમાં આવશે.” એવો આશય પણ મુખ્યતયા મળેલ હોય છે. પણ તાત્પર્ય આવું નથી. ગ્રન્થકારે ગુરુદ્રવ્યના આ જે. છે માટે એને “ભેગાહે ગુરુદ્રવ્ય' કહ્યું હોય. અને શ્રાવક બે વિભાગ પાડ્યાં છે એ શ્રાદ્ધજીતવૃત્તિ અસંગત ન બની | જ્યારે સુવર્ણાદિનું ગુરુને સમર્પણ કરવારૂપ ગુરુ પૂજન કરે છે જાય એ માટે. માટેઑ ગ્રન્થકારે સ્વયં લખ્યું છે કે અન્યથા ત્યારે આ સુવર્ણાદિ તેઓના ઉપયોગમાં અવશે' એ શ્રાદ્ધ કલ્પવૃત્તિર્વિઘટતે” “જે આવા બે વિભાગ માનવામાં | એને આશય હોતો નથી, કિન્તુ એકલો ભકિત-પૂજાને જ ન આવતે શ્રાદ્ધજીતક૯૫ની વૃતિ અસંગત થઈ જાય.’| મુખ્યતયા આશય હોય છે. માટે એને “પૂજાહ. ગુરુદ્રવ્ય” એટલે દ્ધજીતક૯૫વૃત્તિને સંગત ઠેરવવા દ્રવ્યસપ્તતિકાકારે કહ્યું હોય એમ સંભવે છે. અથવા રજોહરણાદિ યથાસમર્પિત સુવર્ણોદ્રવ્યને પૂજાહ ગુરુદ્રવ્ય તરીકે જણાવ્યું. એ જ રૂપમાં ઉપગમાં આવે છે માટે વાહ, સુવર્ણાદિ એ રીતે દ્રવ્યને કોઈ શ્રાવકથી ઉપયોગ થઈ ગયો હોય તો એને શું માં નથી આવતાં, કિg ઔષધાર્દિરૂપે આવે છે માટે ભેગાહ પ્રાયશ્ચિત આવે ? એ જણાવવા માટે યોગ્ય તપ કહીને સાથે નહીં. આ કે આવો અન્ય કેઈ સુંદર અતિપ્રાય એમાં આ કહ્યું કે એટલું દ્રવ્ય સાધુની વૈયાવચ્ચ વગેરેમાં વાપરવું. | છૂપાયેલો હોવો જોઈએ, એ શોધી કાઢવો જોઈએ. પણ, એટલે ખાનાથી જણાય છે કે એ પૂજાહે ગુરુદ્રવ્ય સાધુની “એ સુવર્ણદિને ભેગાઈ ન કહેતાં પૂર્ણ કર્યું છે, માટે વૈયાવચમ વગેરેમાં વપરાવાનું હતું તેમાંથી ઓછું થયું | વૈયાવચ્ચ વગેરેમાં વપરાય જ નહીં” એમ અર્થ કરી શ્રાદ્ધએટલે એની એમાં આ રીતે ભરપાઈ કરવાને ઉલેખ કર્યો. છતક૯૫વૃત્તિને વિરોધ થવા દવે એ ગ્ય લાગતું નથી,

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188