________________
તા. ૧૪-૧૦-૧૯૮૮
[ ૭૫૦
પિતા-પુત્રની અજબ જોડી...
લેખક : પરમ પૂજ્ય આચાર્યદેવશ્રીવિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ પિતાના દીક્ષા પિતાની શેધમાં એક નાનો સરખો
સુરીશ્વરજીના સમાગમે અને તેઓના ધક ઉપદેશે આઠ વર્ષની ઉમરને બાળક પોતાના ઘેરથી ચાલી એનામાં પડેલા સંસ્કાર અને વૈરાગ્યના બી પ્રગટ થયા. નિકળે છે.
વય નાની છતાં સમજણ મોટાને ય ન હોય તેવી. સોના મનમાં એમ કે આ વળી કેટલેક દૂર જવાનો
તીવ્ર વૈરાગ્ય ભાવનાવાળા તેને સૂરીશ્વરજીએ દીક્ષા છે. થોડે સુધી જઈને, આંટા-ફેરા મારીને હમણાં જ પાછો
આપી અને પછી તો તે નાના બાળ મટી આપJ મનગમતા આ સમજે ને !
મનક મુનિ બની ગયા,
સાધુપણું સ્વીકાર્યા પછી તો જાણે તે સાવ જ સૌએ રાખેલી એ ધારણા ખાટી કરી.
બદલાઈ ગયાબાળક તો ઘેરથી નિકો એ નિકો
| મુનિષમાં એમનું સ્વરૂપ એવું તો દી હતું કે
જેનારા જોતાં ધરાતા જ નહેતાખાસ્સો એવે સમય વીતી ગયા છતાં જ્યારે એ ન
મધપુડાની માખીઓની જેમ નાના-મોટા સૌ એમને જ આવ્યો ત્યારે બધાને થયું કે આ તો હવે સાચે જ ગયો
ચોગર દમ વીંટળાયેલા રહેતા તેમની ચાલ અને પણ આ નાનો અબોધ બાળક કયાં જશે કે શું
રહેણી-કરણી પણ એવી કે જાણે લાંબા સમ ના દીક્ષિત કરશે, એમ સી ચિતા કરવા લાગ્યા નથી અને દિશાનું
ન હોય! ભાન કે નથી વળી માર્ગનું ભાન, પણ એને તો લગની
પૂર્વના એવા પ્રબલ સંસ્કાર હતા કેટલીક સૂઝ લાગી હતી પોતાના એ સંયમી પિતાને મળવાની બીજી
સમજ, તો તેમને આપ મેળે જ આવતી અને ઈ વિષયમાં કાંઈ વાત નહિ' ને ચીત નહિં, એને ન ખાવામાં રસ, ન
કહેવું પડતું તો એક વાર કીધું એટલે પતી ગ૬-બીજીવાર પીવામાં રસ નહિં કોઈની સાથે વાત કરવામાં રસ— / કરવાની વાત રહિટ : 'શું છે કે હું જે અનાજ એ તો છતો પુછતો આગળ ને આગળ વધતો જાય
- સાધુ જીવનની ક્રિયાઓ તો એવી અપ્રમ પણે કરતા છે, ને જોત જોતામાં તો જે નગરમાં તેઓ બિરાજમાન
કે જુના જુના મુનિઓને પણ એ જોઈ પ્રેરણા મળતીહતા ત્યાં પહોંચી જાય છે. અને......
એક ક્ષણ પણ સ્વાધ્યાય વગર રહે નહિ , યોગાનુયોગ પણ કે?
દિવસે તે ઊઘવાની વાત જ કેવી! પણ બહુ એ બાળક જ્યાં ગામના સીમાડે પહોંચે છે ત્યાં તો
ઓછી ઊંઘ લેતાપ્રભાવશાળી મુખમુદ્રા ધરાવતા એવા એ મહામુનિ તેને
સૂરીશ્વરજી પણ ત્યાગ-વૈરાગ્યતા દરિયા. હૈયામાં એ સામે જ મા
બાળકના હિતની ભારેભાર ભાવના, શ્રત છે ઉપયોગ પૂછે છે બાળક એ મહામુનિને, સિજજંભવ ભદ્દે દીક્ષા મૂકતાં એમને ક્યાં ખબર પડી કે અરે! આ માલમુનિ તે લીધી હતી તે મહાનજ હાલ કયાં છે. મહારાજજી કહે છે ફક્ત છ મહીનાનો જ મહેમાન છેકે એ હું જ છે પણ તારે તેમનું શું કામ છે?
પછી તો એમને ભારે ચિન્તા થઈ આવી? મને પૂછે. છે શું કામ છે?
પણ હતા મહાજ્ઞાની, અરે ! મારે તો એમનું ઘણું જ કામ છે.
જ્ઞાન એક એવી ચીજ છે કે ગમે તેવી વિકટ સમસ્યામારે એમને ખાસ મળવું છે, તેઓ તો મારા પિતા | આને પણ ઉકેલ લાવેથાય છે.
ભલે છ માસનું આયુષ્ય હોય પણ એટલાક સમયમાં આટલા કાદ સાંભળતાં શ્રી સિજજભવ સૂરિ મહારાજને પણ મારે આ મુનિને પમાડવા છે-એમને સા મા આરાધક એ સમજતાં વાર ન લાગી કે આ પોતાનો પૂર્વાવસ્થાને
બનાવવા છે બુદ્ધિરૂપી રવૈયાથી શ્રતસાગરને વસાવ્યો અને પુત્ર છે. આટલી નાની ઉંમરમાં એ બાળકની હિંમત તેમાંથી કાઢયું માખણ એ જ માખણ આપને દશવૈકાઅને બોલવાની ચતુરાઈ એમના મનમાં વસી ગઈ–મહા- કાલિક સૂત્ર રૂપે મળ્યું, રાજજી વિચારે છે– છોકરો છે તો જબ ચાલાક, પછી તો
મુનિ જીવનને હયું-ભર્યું અને આહાદ ય બનાવવા તેઓની સાથે તે ઉપાશ્રયમાં ગયો.
| માટે નો અપૂર્વ માલ-ખજાને એમાં ભર્યો .