________________
જૈન ]
શ્રી મફતલાલ સંઘવીની પન્થર્ષની સાહિત્ય-સેવા
સાત્ત્વિક સાહિત્યના અભ્યાસની ભૂખ વધી. એટલે ડીશમાં આવેલ શ્રી ઉમેદરાય જીવાભાઈ ચાવનિક પુસ્તકોષમાંથી ઉત્તમ જીવનને પેશક પુરતા ભાવીને તેનુ વાંચન શરૂ ક
પાંચ-પાંચ દાયકા સુધી જૈનધમ-જૈન સ’સ્કૃતિને ધા કતી રાખતી જૈન-સાહિત્ય પ્રવૃતિને જ પાતાના જીવન આધાર સમઇસાધુ સમુ જીવન જીવતા મુરબ્બીશ્રી મફતલાલ ભાઈ સાવી-હંસાય ળાના પરિચય અર્ધ આનંદ અનુાવીએ છીએ. તેઓ શ્રી જૈન ! પત્ર સાથે ત્રણ પેઢીથી સ’કળાયેલ છે. છતાં તેમના અત્યંત પરિચય મને નહી હોય તેથ પાસે જ અમારે આવપૂર્વક પશ્ચિમ લખાવવા પડેલ હોઈ ક્ષમા ચાહીયે છીએ.
આ વાંચનથી . તમ્ ના પડી, દિાય વ્યાપ જન્મા, વદના વિનય કરવાનો ગુણ ખાયા.
જે ધામિર્માંક સૂત્રો કાંઠસ્થ કર્યાં હતાં. તેના અર્થ-ભાવાની સ્પષ્ટતા કરવાની વૃત્તિ ૧૩ વર્ષની વયે પ્રગટ થઈ.
તેના પરિણામે સુદેવ સુગુરૂ, સુધર્મનું વિશ્વ કલ્યાણુકામી સ્વરૂપ હૃદયગત થવા માંડયુ.
આ અરસામાં માતીઝરા નીકળ્યો, એટલે શ્રી નવકાર પ્રત્યેના મારો લગાવ વધુ દૃઢ બન્યા.
વર્તમાન સમયમાં જ્યારે શ્રી સત્ર ધન-સમ્પીમાં અમીર થ′ છે, ત્યારે સાહિત્ય-સેવીઓથી રાંક બનતુ જાય . ત્યારે શ્રી મતલાલભાઈના યિમાંથી તેમની ધર્મપ્રત્યેની શ્રદ્ધા-ગરમ અને સાહિત્ય સર્જનની ભૂખ આપણા પૂજ્ય શ્રમણ ભગવત્તામાં ધામી” રાક્ષ-પડીતામાં અને કાર્ય કરામાં પ્રગટે તો જ આપણે જૈન જયતિશાસનમ છે સાર્થક કરી શકીશું.
શ્રી મતલાલભાઈ સંઘવીની ચાવી ૫-૫ વર્ષની સેવા પછી તેની આર્થિક મુશ્કેલી ઢાંચા સાધનાને અભાવે અના જૈન પત્રો તેને સયાગી નથી થઈ શકતા તેના સાભ અનુભવીયે છીએ. પણ આશા રાખીયે કે શ્રીસંઘના ઉદારદિલ આગેવાના તેમની ઉદારતા નહિ... ચૂકે તેમની સાહિત્ય સેવા ગ એક વેલી પણ ગાય નો માં માયામીમ - શ્રી મફતલાલભાઈની સાહિત્ય સેવા ભર્યા જીવનમ અમારી વદના, તેઓશ્રીનું દિર્ઘાયુષ્ય ઈશ્રીએ છીએ... તંત્રી-મહેન્દ્ર ગુલાબચંદ શેઠે
તા. ૧૧-૩-૧૯૮૮
સ.
જન્મતિષ્ઠિ = વિધ ૧૯૭૮ના મહાવદ અમાસ, રવિવાર.
તારીખ
૨૬-૨-૧૯૨૨
( ડીસા-ગુજરાત)
બચપણથી જ પિતા સાથે દહેરાસર જવાનુ ગમ્યું,
રીશામાં વિદ્યમાન શ્રીપાદ વિજયજી જૈન પાઠશાળામાં દાખલ થઈ ક્રિ-શિક્ષણ ચા ક
અંગ્રેજી પાંચ સુધીનું વ્યાવહારિક શિક્ષણ પણ ડીસામાં લીધું. સાત વર્ષની વયે શ્રી નવકાર લાગુ પડયો.
૧ વર્ષની વયે શ્રી કલ્યાણવિજયજી જૈન પાઢયાળાના મોટા કારમાં રહેલ બધી ગુજરાતી પુસ્ત ઉમંગથી વાંચ્યાં. તેથી
૧૨૯..
સ્વાસ્થ્ય ઠીક થતાં ઉનાળાની રાઓમાં અમદાવાદ ગ્યા. ત્યાં આવેલ સસ્તુ સાહિત્ય-પદ કાર્યાત્રયમાંથી ઉત્તમ પુસ્ત્રોના કાનચરિત્રો તથા ભગવદગી॥ ખરીદી. ઘેર આવીને ગીતાજી કંઠસ્મ કર્યા. તેમાં પણ ક્યાક પડો, તેનું એક અપ.
મન્ત્રના જાપ ! મને ચેતપરાજની ઉપાસનાવાળાં પ્રેરક બન્યું. વધુ શિક્ષણ માટે પાલનપુર ગયા. અહી' મને લખવાની ભૂખ જાગી. એટલે લખવાનું શરૂ કર્યુ. લખતા ખરા, પણ ક્રાઈને તાવતા નહિ.
ا
-
-- “ તા ૧૬ વર્ષીની વર્ષ બાદમા " નામના લેખ મુખી. - ભાવનગરથી પ્રગટ થતા “ જૈન ” સાપ્તાહિકર્મ બીડયો. 'ન' ના તે સમયના તંત્રી આદરણીય વડીલ શ્રી દેવચંદભાઈએ દારા આ * ત પ્રથમ લેખ છે. '' માં પ્રકાશિત કરી ને પત્ર દ્વારા મને આ પ્રકારનાં લખાણ ચાલુ રાખવાની પ્રેરણા કરી.
એટલે વધુ અભ્યાસ અથે` વડોદરા ગયે. ત્યાં મારા વડીલ બ સ્વસ્થ શ્રી શ્રીમનલાલ સધી કે સુવાસ ” નામે ગુજરાતી માસિક ચણાવતા હતા. મારી સા-િરવાની ભૂખ ણીને તેમણે મને કહ્યું,
16
‘ સત્-સાહિત્યની ઉપાસના કરવાની તારી ભાવના ઉત્તમ છે. પણ આ મા ધણા કઠણ છે, ક’ટકાયા છે, એટલે પૂરતા વિચાર કરીને નિત્ય ક્રમ” કે જેથી પાછળથી પસ્તાવું ન પડે. '
પણ વિશ્વપ્રેશર પુતની ભક્તિ કરવાનો મારી આંતરિક તાલાવેલી એટલી અદમ્ય હતી કે મેં જરા પણુ ખચકાટ વિતે જવાબ આપ્યા કે, 6 કદમ તા આ માર્ગે જ ભરીશ. ''
'
તે પછી ‘ સુવાસ ' તથા અન્ય અનેક સામયિકામાં મ સુમન * * પ્રભા ' વગેરે ઉપનામથી ધાર્મિક, સાંસ્કૃતિક તેમ જ આધ્યાત્મિક લેખા મેાકલા માંડયાં. જે પ્રકાશિત પણ થતા રહ્યા.
તત્ત્વજ્ઞાનના ઊં। અભ્યાસ માટે વડોદરામાં આવેલ સેન્ટ્રલ લાયબ્રેરી ( મધ્યવતી પુસ્તકાલય ) માંથી તત્ત્વજ્ઞાનના પ્રથા તથા વિશ્વાપકારી મહાપુરુષોનાં જીવનચરિત્રોના પ્રથા લાવીને તેમા રાજ ૧૭ કલાક અભ્યાસ ચાલુ કર્યાં.