Book Title: Jain 1968 Book 85
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 87
________________ WHEEBABKKK પત્રાંક-૬ જૈન’ પુત્રના તા.૨-૯-૮૮ના અંકના વધારા WWWWBVXwwwwwwwww વિ. સં. ૨૦૪૪ રાજનગર-શ્રમણ સંમેલન સંમેલન-સમાચાર BBE BEELEBANKBEMB | કુપન ચેાજનાની શુભ શરૂઆતઃ-રવિવાર તા. ૨૧− | માંડી ૩૦૦/૩૦૦ કુપનાની જાહેરાત થતા ફંડ બહેાંતેર લાખને ૮-૮૮ ના રાજ પંકજ સેાસાયટીમાં કે જે હવે અતિહાસિક આરે આવી ઉભું, ટારજેટની ઘણી નજીક અને તે ફક્ત અડધા જગ્યા બની ચુકી છે. જેનુ નામ સુવર્ણકારે અક્તિ થઈ કલાકમાં છલકાયુ. આ પણ ઇતિહાસમાં એક અદ્ભુત અમર ચૂક્યુ છે. જેના મ`દિરની પ્રતિષ્ઠા વખતે ૫૦ પૂર્વ આ॰ ભ૦ બનાવ છે. અને તેના યશ પણુ એ પંકજની ભૂમિને ય છે. શ્રીમદ્ વિજયભદ્રંકરસૂરીશ્વરજી મ૦ ની પ્રેરણાથી ખાલી- તેમ પૂજ્યા બધાએ એક્તા સાધી તેને સધાએ વાવી તે બાલનાર પ્રતિષ્ઠાની પાતાના કુટુંબના સભ્યા સાથે ભારત- એકતાને આ યશકલગી વરે છે. સાથે સાથે સંપેલનના ભરમાંથી વિશિષ્ટ તા કરનાર વર્ધમાન તપની ૧૦૦ એળી મહારથીએના ઉત્સાહમાં અનેક ઘણા વધારા થયા. કરનારા એવા મહાનુભાવાને સાથે આગળ રાખી પ્રતિષ્ઠા કરાવી હતી. જેના મુળનાયક ત્રીજા ભગવાન શ્રી સ’ભવનાથ છે. તેમની સાન્નિધ્યમાં જ્યાં- ૨૦૪૪ નું શ્રમણ સમેલન ભરાયુ. સફળ થયું. અદ્દભૂત એક્તા સધાઈ અને હવે તેના સક્રીય કામેા માટેની શ્રા॰ શુ૦૮ ના રાજ શાનદાર શરૂઆત થઈ. ૫૦ પૂ॰ આચાર્ય દેવ શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ ( ડેલાવાળા ) ની અધ્યક્ષતામાં, સ'મેલનના ઉદ્ઘાટન અને પૂર્ણાહુતિ સમયે જેવુ' અવળુ નીય. અનુપમ, હજારાની મેદની સહિતનું ચવિધ સધનું વાતાવરણ જામ્યુ હતુ તેનાજ આજે ફરી દન થયા. બધા પૂજ્યેાના દÖન કરી માનવ મહેરામણ આનંદ વિભાર બન્યા. કુપન ચેાજનાના પેમ્ફલેટા વહેંચાયા જે અત્રે અલગ છપાયેલ છે. આજ મ`ડપમાં રાજ ૫૦ પૂ૦ પન્યાસજી મહારાજ શ્રી ચન્દ્રશેખરવિજયજીની વાણી રેલાઈ રહી છે. | સર્વે કરી તેમનો યાગ્ય ભક્તિ કરવા તથા ઉપાશ્રયેાની કયા વિહારભૂમિમાં કામ કરવા તેમજ તેમાં રહેલા સાધર્મિકાની કયા સ્થાનમાં આવશ્યકતા છે તે માટે પ્રાપ્ત કરવાની જમીન વિગેરે બાબતેા તૈયાર કરવા માટે કાર્ય કરા અગે ટહેલ પાડી છે. નામે આવેથી સ'કલન થશે. શ્રીયુત મહેશભાઇ ભસાલી, કુમારપાળભાઈ, ભાણાભાઇ, જયેશભાઇ ભણસાલી, કલ્પેશભાઇ વી એ આમાં જોડાવવા તૈયારી બતાવી છે. કામના પ્રારંભ શ્રી પષણા પછી તુરત જ કરવામાં આવશે. અમદાવાદ સસ્કૃતિધામ, મુ`બાઇ સસ્કૃતિધામ, વર્ધમાન સેવા કેન્દ્ર, સુરતના યુવાના વિગેરેની માટી માટી રકમે ભેગી કરી આપવાની જવાબદારી જાહેર થઇ ઉપરાંત પરિવારા તરફથી ૧૦/૧૧ ઉપાશ્રયેાની પણ જાહેરાત થઇ ૧૦ કુપનથી | સ’મેલનના નિયન”. ૧૬ માટેની પેટી યાજનાને સ્થાને આ વર્ષે કુપન યેાજના રૂા. ૩૬૦ ની એક એવી કુપન યાજનાના પ્રાર'ભ થયા તેમાં જરૂરી ઉપાશ્રયા વિહારના સ્થાને બનાવા માટે રૂા. ૬૦,૦૦૦ ની કિંમત રખાઈ. આ બધા કામો માટે રૂા. એક કરાડના ઢારજેટ સાથે પૂજ્ગ્યાના અદ્દભૂત પ્રેરક પ્રવચના થયા. શ્રીયુત શ્રી કુમારપાળે પણ ગામડાઓની સ્થિતિનું આબેહુબ વર્ણન કર્યું”. અને રકમ છલકાવા માંડી. સંમેલનને સ ́પૂર્ણ સહકાર આપવા માનવ મહેરામણ ઉલ્ટી પડી. | | ભારતભરના સ`ઘાને વિનતિ છે કે આપને ત્યાં પણ આ કુપન યેાજનાને સાકાર બનાવા અને કેટલી કેટલી કુપના માકલવાની છે તે જણાવેા. ૧૦ કુપનની એક-એક બુ બનાવવામાં આવી છે. તેા તુરત જ મંગાવવાનુ` શરૂ કÄા. આ માટેનુ` ભારતભરનું ટ્રસ્ટ કરવાનું નક્કી થયેલું છે. જેનું નામ “ શ્રી જૈન શાસન સેવા ટ્રસ્ટ ” રાખવામાં આવ્યુ' છે. આનુ' માળખું' ગેાઠવવા અને આખરી રૂપ આપવા સેામવાર તા. ૨૨/૮/૮૮ ના રાજ મુ બાઈ-અમદાવાદવી. ના અગ્રગણ્ય મહારથીએ ૫૦ પૂ॰ આ॰ ભ૦ શ્રીમદ્ વજયમાટે સારી એવી ચર્ચા વિચારણા થઇ છે. નજીકમાં કામ રામસૂરીશ્વરજી વિ॰ પૂજ્ગ્યાની નિશ્રામાં ભેગા થયા અને તે પૂર્ણ થશે. વિહારભૂમિના કામે કાયમી છે. એકાદ વખતની વાત નથી. ઉપાશ્રયે બની ગયા પછી કાયમી સારસભાળ લેવાની રહે છે. વિહારમાં જરૂરી માણસા ડાળીવાળા, પૂલ અને ખાસ કરી પૂ. સાધ્વીજી મહારાજો માટે આ ટ્રસ્ટ દ્વારા જ પુરા પાડવાનું ગેાઠવવુ. જોઇએ જેથી તેઓને આ બાબતની ચિંતા રહે નહીં. કેવળ તે તે ઝોનની સમિતિને અગાઉથી

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188