Book Title: Jain 1968 Book 85
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 48
________________ ૧૨ ૮ ] તા. ૪-૭-૧૯૮૮ આ. શ્રી સુદર્શનસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં દીક્ષા જાલોર (રાજસ્થાન) પંન્યાસપદ પ્રદાન - પુ. આ ભગવતશ્રી વિજયસુદર્શનસુરીશ્વરજી મ. સા. આદિ પરમપુજ્ય આચાર્યદેવશ્રી ભુવનભાનુસૂરીજી મ. સા... ની આજ્ઞાથી મુનિ ભગવંસની પાવન નિશ્રામાં નારણપુરા, જાહનવી એપાર્ટમેન્ટમાં પુ. આચાર્યદેવશ્રી વિબુધપ્રભસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં પુ• શ્રી બાબુભાઈ જેસીંગલાલ શાહની સુપુત્રી કુમારી જયેષ્ઠાબેનની યુવક જાગૃતિ પ્રેરક ગણિવર્ય શ્રી ગુણરત્નવિજય મસાને તા. દીક્ષા નિમિત્તે સિદ્ધચક્રપુજન સહિત જિનેન્દ્રભક્તિ મહોત્સવ ધામધૂમથી ૧-૨-૮૮ના રોજ પંન્યાસ પદ પ્રદાન કરવામાં આવ્યું. જાલેર શ્રી ઉજવાયેલ. વ સીદાનને શાનદાર વરડો ચઢતા/વથી દાન દેતાં અપૂર્વ જેન સંધના આદેશથી શ્રી દેવીચંદજી અચલાજી મરાવાળા તરફથી શાસન પ્રભાન થવા પામી હતી. કુ. જયેષ્ઠાબેનને પ્રવર્તિની સાવી મહેસવ ઉજવવામાં આવ્યો. શ્રીસંઘે દેવીચંદજીનું બહુમાન કરેલ. શ્રી અનંતગુણ શ્રીજીના શિષ્યા સારીશ્રી જિનદર્શિતાશ્રીજી તરીકે હાલ અત્રે ઉપધાન તપ ચાલુ છે. જેમાં ૧૨૦ આરાધકો જોડાયા જાહેર કરવામાં આવ્યા હતા. છે. પુજ્ય પંન્યાસશ્રી ગુણરત્નવિજયજી મ.ની નિશ્રામાં બ્રાહ્મણવાડા - પૂ. આ| શ્રી સુદર્શનસૂરીશ્વરજી મ. સા. ના આચાર્ય પદપ્રદ ન તીર્થમાં વિશ્વશાંતિ, આત્મશાંતિ, પરમપદ પ્રાપ્તિ અર્થે ચૈત્રી એળીનું દિનની સ્મૃતિ માણ. વદ ૨ ના પ્રભુજીને ભવ્ય અંગરચના અને આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક સામાન્ય લુખુ ભજન વ્યાખ્યાનમાં ભાવના કરવામાં આવી હતી. પોષ વદ પના આ. શ્રો તથા આધ્યાત્મિક મંત્ર જાપ કરાવવામાં આવનાર છે. ને દીક્ષા પર્યાના ૫૫ વર્ષની અનુમોદનાથે સ્નાત્રપુજા, પાઠશાળાના મોકલસર-રાજસ્થાનમાં : પ્રતિષ્ઠા, દીક્ષા બાળક/બાલિક એની સમુહ સામાયિક, વ્યાખ્યાનમાં પ્રભ,વના તેમજ અત્રે પૂગચ્છાધિપતિ આચાર્યશ્રી જિનડિયસાગરસૂરીશ્વરજી પ્રભુજીને ભવ્ય અંગરચના કરવામાં આવી. મસા ને આજ્ઞાવતિ પૂ. મુનિરાજશ્રી મણિપ્રમસાગરજી આદિ સુરતમાં–પુણ્ય સ્મૃત્તિ નિમિત્તે ઉજવાયેલ મહોત્સવ વિશાળ સાધુ-સાધ્વીજી મ. સા. ની ઉપસ્થિતિમાં નવનિર્મિત દાદાવાડીમાં પ્રભુ મહાવીર સ્વામી આદિ જિનબિ બ, ગૌતમસ્વામી શ્રી સૂર મંડણ પાર્શ્વનાથ જૈન દેરાસરે સધાણી ભુરાલાલ ભગવાન, દાદા ગુરુદેવ આદિની પરમ પાવન પ્રતિષ્ઠા કરવામાં આવી ભુખણુદાસ પરિવાર તરફથી તેમના સંસારી બહેન સા વીશ્રી આ નિમિત્તો દશાહિકા મહોત્સવ ઉજવવામાં આવ્યું ચારૂશીલાશ્રોમ ના કતાર ગામે થયેલ કાળધર્મ તેમજ પિતાશ્રી સોનામાં સુગંધરૂપ કુ. બિંદુ કોઠારી અને કુ નિર્મલા લુકડને ભુરાભાઈને વર્ગવાસ નિમિત્તે અને પંચાહ્નિકા મહત્સવ પૂજ્ય દીક્ષા સમારોહ પણ અનન્ય ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો. આચાર્યશ્રી ચિદાનંદસૂરીશ્વરજી મ. સા ની નિશ્રામાં તા. ૧૪-૨-૮૮ થી વર્ધમાન સંસ્કૃતિ ધામ-મલાડ : દુષ્કાળની પ્રવૃત્તિ - ૧૮-૨-૮૮ ધી ઉજવવામાં આવ્યા. પૂજય પંન્યાસશ્રી ચંદ્રશેખરવિજયજી મસાની પ્રેરણાથી છ " ભાઈન્દતીર્થે જેન ધર્મશાળાનું નિર્માણ. કે મુંબઈના પારાઓમાં ઘેર ઘેર ફરીફરીને વસ્ત્રો એકત્ર કરવામાં મુંબઈમહારાષ્ટ્રમાં અત્રે એક માત્ર બાવન જિનાલયના તીર્થમાં આવેલ. જેનું વર્ગીકરણ કરી ગુજરાતના દુષ્કાળ પિ કીત ગામ માં શ્રી પૂ. આ. શ્રી જયમહાનંદસૂરીશ્વરજી મ. તથા પૂ. આ. શ્રી સૂર્યોદય- કુમારપાળ વી. શાહની રાહબરી નીચે તેમનું વિતરણ કરવામાં આવ્યું. સૂરીશ્વરજી મ.સા.ની શુભનિશ્રામાં પોષ સુદ ૯, સેમવારના જૈન લગભગ ૧ લ, ખ વત્રોને ટ્રક ભરી મલાડના યુવા કાર્યકરોએ ધર્મશાળાનું મિપુજન અને શિલા સ્થાપન વિધિ કરવામાં આવેલ કચ્છના નલીયા ગામે સેન્ટર બનાવી જ. જુદા ગામે માં આ વસ્ત્રોનું ને ટુંક સમયમાં અત્રે ભોજનશાળા શરૂ થનાર છે. વિતરણ કર્યું હતું. આગામી ચિત્રમાસમાં પૂજ્યશ્રીઓની નિશ્રામાં અને નવપદજી આ ઉપરાંત ઘરડા, માંદા, વિધવા અને રાજ્ય નાગરિકોને એળીની આરાધના કરાવવામાં આવનાર છે. અનાજનું વિતરણ કરવામાં આવ્યું, બાળકોને પિપરમેન્ટ વગેરે વહેચવાપુર્વક સેવાભક્તિને અમૂલ્ય લાભ આ વર્તમાન સંસ્કૃતિ ભીવંડીમાં ઉજવાયેલ : અઢાર અભિષેક અઠ્ઠાઈ મહોત્સવ ધામ-મલાડ દ્વારા લેવામાં આવેલ. અત્રે શ્રીસપાર્શ્વનાથ જૈન મંદિરે શિખરબંધી નૂતન જિનાલયની પ્રથમ સતગિરિ નિમિત્તે પૂ. આ. શ્રી વિજયકીર્તિચંદ્રસૂરીશ્વરજી રૂા. ૩૦૧ માં છોડ મળશે મ. સા. આદિ છે શુભ નિશ્રામાં અંજનશલાકા પ્રતિષ્ઠા મહેસવ, અઢાર અભિષેક અઠ્ઠાઈ મહેસવ સહ લઘુ શાંતિસ્નાત્ર મહોત્સવ દેરાસર, ઉપાશ્રય માટે ઉજમણાના દરેક ના -મોટા માપના ધણા ઠાઠથી ધમય વાતાવરણ વચ્ચે ઉજવવામાં આવ્યું. પ્લાસ્ટીક જરીવાળા છેડ એર્ડરથી બનાવનાર, પાટણ (ઉ.J.) માં નૂતન જિનાલય: શિલાન્યાસ વિધિ હાજરમાં વિવિધ જાતના છોડ તૈયાર મળશે. દરેક શ્રીસંઘ, પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વીજયકારસૂરીશ્વરજી મ. સા. ની પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજને અગાઉથી પત્ર અવહાર કરવાથી પુનિત નિશ્રા માં શ્રી શામળાજી પાર્શ્વનાથ ભગવાનના નૂતન જિનાલયની વિશેષ લાભ. શિલાન્યાસ વિ તથા મૂળનાયક પ્રભુજીની ઉત્થાપન વિધિ ચલ ચટક શાહ મણુલાલ છોટાલાલ જરીવાળા પ્રતિષ્ઠાવિધિ તા ૨૬-૨-૮૮ શુક્રવારના રોજ થઈ છે. ઠે. મહીધરપુરા, વાણીયા શેરી, સુરત (ફોન : ૨૭૪૭) આ પ્રસ) શ્રી શાંતિનાત્ર પુજાનું આયોજન કરવામાં આવેલ.

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188