Book Title: Jain 1968 Book 85
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 62
________________ ૭૧૬ ] તા. ૯-૯-૧૯૮૮ આ સોં સૌભાગ્ય તે દ્વારા પણ યાત્રાઓ કરેલ. વીસ સ્થાનક તપ સામયિક પૂર્વક કરી ઉજવણું કર્યું હતું. શ્રી મલિલના જિનાલયમાં અહિંસા ને અધ્યાત્મ પ્રભુ પ્રતિષ્ઠા પધરામણી સાથે સેવા-પૂજા-સામયિક લાભ લીધેલ. પ્રેમી શ્રીયુત અમરચંદભાઈ માવજી શાહના ધમપત્ની ઉત્કૃષ્ટ ધાર્મિક ભાવના તે બીજાપુર આવ્યા પછી એ અ. સૌ. સૌભાગ્યબેને ૫૯ ઉત્તરોત્તર ખીલતી જ રહેલી. ૭૦ વર્ષની યે અમરચંદવર્ષના લગ્નજીવનમાં ૧૨ ભાઈની તબિયત નરમ ગરમ રહેતા તેમના લઘુબંધુ શ્રી વર્ષ મુંબઈ ૧૨ વર્ષ ભાવ દલીચંદભાઈ એમ. શાહ તળાજાથી નિવૃત્તિ લઈ બીજાપુર નગર, ૨૬ વર્ષ તળાજા તેમને તથા અ.સૌ. સૌભાગ્યબેનને પણ લઈ આવ્યા. છેલલા તીર્થભક્તિમાં ગાળેલ. નવ વર્ષથી અમર સાધના ચાલુ હતી જ તેમ ય છેલા બે શ્રીયુત્ અમરચંદભાઈ વરસથી અ, સૌ. સૌભાગ્યબેને ઉત્કૃષ્ટ ધારિક ભાવનાના સંગાથે જીવદયા મંડળ – શ્રેષ્ઠ પ્રગતિ શિખર સર કરવા મથી રહ્યા. બે વરસથી તેઓ મુંબઈના સાનિધ્યમાં રાતના ૩ વાગ્યે ઉઠી, શંખેશ્વર પાર્શ્વનાથના ફોટા સન્મુખ જીને અભય-દાનના કાર્યમાં ઘીને દીવ, અગરબત્તી કરે. ઉસ્સગહની ૨૭ પારાની શ્રી ભાવનગર પાંજરાપોળે નવકારવાળી આખા દિવસમાં ૨૦૦ ગણુતા, ૫૪ ૦ ઉવસગહર મુંગી દુનિયાની સેવામાં, ને ગણુતા એ અને સિવાય ધુન, બીજી, નવકારવાળી છેલે તળાજા તાલધ્વજ તીર્થની પેઢીમાં ઈટ જનાથી તીર્થ સામયિક વગેરેમાં જ જીવનને માટે સમય પસાર કરતા, ઉદ્ઘાટનનાં કાર્યમાં સતત સાથે રહી ઉત્કર્ષ પૂર્ણ સહકાર એ ભાવમાં જ અંતિમ ઘડી સુધી રહા. આપતાં જ રહેલા. છેલ્લા નવ વર્ષ થી બીજાપુર કર્ણાટકમાં એકલા મૂકીને ચાલ્યાબીન જેઠ સુદ ૧૩ સોમવારે અમર સાધન અનુસાર પિતાનું જીવનક્રમ બનાવી શાંતિમય ઝાડાઉલટી થઈ જતા. બી. પી. ડાઉન થયું. ત્રણ દિવસમાં જીવન પસાર કરતા રહેલ. આઠ ટ્યુકેઝના બાટલા ચડાવ્યા ને ઝાડાઉલટી કાબુમાં લીધા. - અ. મિ. સૌભાગ્યબેન અભિનંદનને પાત્ર અને પરંતુ યુરીન અટકાયત થઈ જતા કીડની પર અસર થઈ. શુભેરછાના મશભાગી સંવત ૨૦૪૪ મહાસુદ ૭ સેમવાર જેની હાર્ટ પર અસર થયેલ. એમ. ડી. ડે ટર બેલાવ્યા તા. ૨૫-૧-૧૮ ના દિને શ્રી અમરચંદભાઈએ ૮૦ માં વર્ષમાં ને ઘેનનું ઈન્જકશન પણ અપાયું શનિવાર નવારે ૬-૪૫ પ્રવેશ કરેલ અને અ.સૌ. સૌભાગ્યબેને ૭૫માં વર્ષમાં તે સુધી શ્વાસોશ્વાસ ચાલતો અટકી ગયેલ. રીતે ટૂંકી પ્રસંગે મુંબઈથી શેઠ ચંપકલાલ ગીરધરલાલ વોરા આવેલા માંદગીમાં કીડની ફેઈલ થવાથી દેહાંત થયે નશ્વર દેહને તેઓએ કુલર પહેરાવીને શુભેચ્છા દર્શાવેલ. બીજાપુર ત્યાગ કરી ૭૫ વર્ષની ઉંમરે ચાર દિવસની ટૂંકી માંદગી સંઘના આગેવાન શ્રીમાન સંઘવી નાથુભાઈ-હીરાચંદભાઈએ બાદ સૌને છોડી ચાલ્યા ગયા. ન કાંઈ બેય કે ન ચાલ્યા સ્વહસ્તે સુતર અભિનંદન પત્ર લખી આપેલ. જેમા શુભેચ્છા જાણે પૂર્ણ શાંતિ.. દશવી જણાવેલ કે ભાગ્યશાળી એ, સી, સૌભાગ્ય બેન. આપનું જીવન “નિકવાર્થ સેવાના ઉપદેશથી આપશ્રી બન્નેનું જીવન અમ જેવાને કંઈક નૂતન સંદેશ પ્રેરતુ. હતુ જ. આપશ્રી રંગાયેલું છે એ સેવાના નયનરમ્ય રંગે વચ્ચે આપ બને વર્ષગાંઠ એક જ દિવસે આવે એય સૌભાગ્યની વાત (અમરચંદ0ાઈ) આ૫નાં ૭૯ વર્ષ પૂરાં કરી ૮૦માં તથા હતી જ પરંતુ તેઓશ્રી એમ કહેતા કે, “ મારે તમારી કાકીશ્રી (. સૌ. સૌભાગ્યબેન ૭૪ વર્ષ પુરા કરી ૭૫માં પહેલા ચુડી-ચાંદલો અખંડ અંત સુધી એ તેને જવું છે વર્ષમાં પદ પણ કરી રહ્યા છે તે જાણી અમે સહપરિવાર અને તે મુજબ જ કુદરતે કર્યું. આપના ઇછા-મૃત્યુ ને આજે ખૂબ આનંદ લાગણી અનુભવીએ છીએ. ધન્ય ધન્ય ! યાત્રા -ધર્મઆરાધનાને અપૂર્વ જીવન બનાવી રહ્યા. શેકસભા-અંતરાય કર્મ પૂજા-તળાજા જૈન સંઘે ગુજરાત-ક –રાજસ્થાન-જૈસલમર સુધી એક થી વધુ વખત તા. ૪-૬-૮૮ના રોજ શોકસભા ભરી -શ્રદ્ધાન લી ને પ્રાર્થના યાત્રાઓ કાલ- તળાજા તીર્થની ૧૧/૯ યાત્રા, સિદ્ધાચલની કરી. સ્વર્ગસ્થ આત્માના એ ભવ્ય અંજ િ. અથે તા. યાત્રા, કમેતશિખરજી ની૫ણ સંતોકબાના સંઘમાં યાત્રા ૩-૭-૮૮ના રવિવારે સવારે ૧૧ વાગ્યે શ્રી બાલુની જન ધર્મકરી. ચંદ્ર મહિલા મંડળ વડવા દ્વારા આમંત્રણ મળતાં | શાળાનાં વ્યાખ્યાન હાલમાં જૈન સંઘે એક શોકસભા ભરેલ.

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188