________________
૭૧૪ ]
બ૪ ]
-
તા. ૯-૯-૧૯૮૮
શ્રી સુરત જૈન સંઘ જાગો
----
- શ્રી મોહનલાલજી જૈન ઉપાશ્રય “શ્રી ને પીપુરા નવી ધર્મશાળા ના નામે ટ્રસ્ટમાં નાંધાએલ છે. જે અગાઉના ટ્રસ્ટીઓ અવસાન પામ્યા પછી કેઈપણ દ્રસ્ટી મા ચેરીટીમાં નીમણુંક કરાઈ નથી અને તે માટે સુરતના ધર્મપ્રેમી, ક્રાંતિકારી, સેવાભાવી, શ્રીમાન કાંતલાલ દલપતભાઈ ઝવેરી તરફથી સંસ્થાને વહીવટ સુવ્યવસ્થિત ચાલે તે માટે તા. ૨૮-૧૨-૮૩ના રોજ વડોદરા સંયુક્ત ચેરીટી કમીશ્નરશ્રીની કચેરીમાં સ્કીમ કરાવી છે, જેથી સરકાર જે જે દ્રરટીઓની નીમણુંક કરવા પ્રબંધ કરશે, અને શ્રી મોહન લાલજી જ્ઞાન ભડારના પણ હાલ કઈ દ્રસ્ટીએ હયાત નથ તે વાતની સર્વે જૈન જનતાને જાણ કરવામાં આવે છે.
શ્રી મોહનલાલજી જૈન ઉપાશ્રયમાં ઘણું : ખતથી વયેવૃદ્ધ ઉમરના અને નાદુરસ્ત તબીયતના કારણે પૂજ્ય ભક્તિમુની મહારાજ સાહેબ બીરાજતા હતા જે ગોપીપુરાના જન ધમપ્રેમીઓના સાચા માર્ગદર્શક અને કેપદેશક હતા
---
શ્રી મોહનલાલજી જૈન ઉપાશ્રય ગોપીપુરા મેઈન રેડ સુરત નીચેના ભાગથી ઉપર જવાના મુખ્ય દાદર ઉપર તાળું માયું છે. અને દાદરના કઠેકાના ભાગ ઉપર લોખંડની ગ્રીલ લગાવી fધી છે તેને ફેટો.
સુરતના જન સંઘમાં છેલ્લા બે ત્રણ વર્ષથી અવનવા અને અજુગતા બનાવોની હારમાળા ચાલી રહી છે. જે ઘણી ચર્ચાનો વિષય બન્યા છે. ગામે ગામના જૈન લોકોમાં તેની જાણ પેપર દ્વારા તથા પત્રિકાઓ દ્વારા થતી આવેલ નીચેના ૧૩ ભાગની જગ્યામાં ઉપાશ્રયના મુખ્ય પ્રવેશ છે. તે આ વર્ષમાં પણ માસુ શરૂ થતાં પહેલા ગુરૂ | દરવાજા પાસે આરાધના કરનાર ૧૮ પૌષધધારીઓ અસાડ ભગવંતો ઉપર ઉપદ્રવો અને પરિશહની હારમાળામાં નંબર સુદ ૧૪ના દીને તથા અન્ય ક્રિયા કરનાર આદિ બેઠા છે જ્યાં ગોઠવાયો હોય તેની ટુંકમાં સને જાણ કરવાની ફરજ પૂ. આ. ચિદાનંદસૂરિજી આરાધકોને કીયા કર વતા ઉભેલા સમજી રજુ કરું છું. જેથી હવે જન ધર્મપ્રેમી, ટેકીલા અને નજરે પડે છે અને બીજે માળ અગાસીમાં થઈ પહેલા માળ ખમીરવંતા મામાઓ બહાર નીકળી શાસનના ઉપદ્રવ ઉપરથી ભોંયતળીયે પાણું પડી રહ્યું છે. જ્યાં સદરહું પાણી કરનારને પડકાર કરી સામનો કરવા તન મન ધનથી તૈયાર માટે આઠ પરાતો મુકી છે તે ફોટામાં નજરે પડે છે. જેથી થાઓ,
ઉપાશ્રયને લગભગ ૨/૩ ભાગ પાણીથી તર બન્યો છે.