________________
તા. ૯-૯-૧૯૮૮
[ ૭૧૫ જેથી જન સમાજના ઘણા ઉપકારી હતા. છેલ્લા બે એક | અમે કઈ સાંભળવા તૈયાર નથી. જેથી તેમાં પણ તે ફાવ્યા વર્ષથી નવા બની બેઠેલા દ્રસ્ટી તરીકે ઓળખાવી જન | નહિ. પ્રજાને ખોટ ભરમાવી શ્રી પ્રવિણચંદ્ર, રૂપચંદ ઝવેરીએ
સમય દરમ્યાન પૂ. વૃદ્ધમુની શ્રી ભાનુમુની (મેહનએક વટહુકમ જાહેર કર્યો કે “ ઉપાશ્રયમાં મારી રજા અને
લાલજી સમુદાયના) વિહાર કરી પધાર્યા અને તેઓ પૂ. સંમતી વગર કંઈપણ અન્ય સમુદાયના સાધુ મુનિરાજને
આચાર્યશ્રીની નિશ્રામાં પહેલે માળે જઈ એકાંતમાં જ્ઞાન દાખલ કરવા કે ઉતારવા નહિ?અને ત્યારથી ઉપાશ્રયના
અભ્યાસ કરવા લાગ્યા અને તપ સંયમની આરાધના ઉપરના ભાગે જવા માટેની ખુલ્લી જગ્યાએ ગ્રીલ ફીટ
કરતા હતા ત્યારે તા. ૨૨-૬-૧૯૮ને બુધવાર બીજા જેઠ કરાવી પણ દીધું. અને ત્યાં રહેતા એક સામાન્ય પગારદારને
સુદ ૮ના કાળ ચોઘડીએ બીજા અન્ય ચમચાઓ કસ્તુરચંદ તે અંગે પરવાનગી મેળવવા તેણે ઘેર પુછવા આવવાનો
તારાચંદ તથા કાકુભાઈ રતનચંદ અને માતાજી ન્ટવરભાઈને હુકમ જણાવી દીધો. થોડા દિવસ બાદ જાણે કુલણજીને
તેડીને સંયમ પ્રેમીઓને ઉપદ્રવ કરવા આવી પહોચ્યા અને નશો ચડયો હોય તેમ પૂ. વડીલ ભક્તિમુની મહારાજ
ઉપરના માળ પર જવાના બારણે તાળું માર્યું અને સાહેબ પાસે આવ્યો અને વટહુકમ સંભળાવવા
ઉપાશ્રયમાં જે શાનદ્રવ્યનો ભંડાર હતો તેના નાણા લેવાને માંડે એટલે સરળ સ્વભાવ અને અનુભવી પૂજ્ય વડીલશ્રીએ જણાવી દીધું કે “તુ કોની સાથે વાત કરી
અધિકાર ન હોવા છતાં ચેરીટી કમીશનરશ્રીની મંજુરી
વગર અને પંચનામુ કર્યા વગર લગભગ પાં મક હજાર રહ્યો છે, આવા નીચ વિચાર જણાવતા શરમાતે નથી જા
ઉપરની રકમ લઈ ચાલ્યા ગયા, હવે તાજેતરમાં ઉપાશ્રયના જા નીચે ઉતરી જા, મારી હયાતીમાં કઈપણ સમુદાયના
બીજે માળે અગાસીમાંથી પાણીનો ધોધ પહેલે માળે થઈ સાધુન હું ઉતારી શકીશ, તને પુછવાની જરૂર નથી. '
નીચે જોયતળીએ આવવા માંડયો, અડધા ઉપર ઉપાશ્રય ત્યાર પછી સત્તાનો લોલુપી ફરી આ ઉપાશ્રયમાં ચઢી પાણીમય બની ગયો. નતો કોઈ જોવા કે દેખોળ માટે પૂ. ભક્તિમુની પાસે આવી શક નથી, શું પૂજ્યશ્રીનું આવ્યું કે નતો રીપેરીંગ કરવાની પણ સુજ રહી કે નથી ચારીત્ર ! અને મને પુણ્ય પ્રભાવ! હવે થોડો સમય જતાં તાળ ઉઘાડયું. પહેલા માળ ઉપર લાકડાના પાટીયાનું પૂ. ભક્તમુની મહારાજને સદ્ધગિરીરાજને ભેટવાની ભાવના લીન્થ છે જેમાં જીવાતો અને ઉધઈ વગેરેનો અને પાણીના જાગી અને પૂ. બાચાર્યશ્રી ચિદાનંદ સૂરિજીને નંદરબારથી કારણે મોટો ભય છે છતાં કાંઈ કરવું નથી. તા ખોલવું બોલાવ્યા અને સંઘમાં વાત જણાવી કે મારે છરી પાલતો
નથી, આરાધના કરવા જેવી નથી, સંયમી આત્માઓને વૃદ્ધસંઘ કાઢે છે. જે સાંભળતા ત્યાં આરાધના કરનાર
રંજાડવા છે, શું થશે દશા ! આવા આત્માઓ ને ઉદ્ધાર શ્રાવક વગે તુર વાત મસ્તકે ચઢાવી અને તેમાં શ્રીયુત
હવે કોણ કરશે ? અસાડ સુદ ૧૪ ચોમાસી ચારાને દીન ધરમચંદભાઈ રીમનલાલ ચોકસીએ તક ઝડપી લઈ આરા.
અઢાર પૌષધધારીઓ અને તે ઉપરાંત દેવવંદનપ્રતિક્રમણ ધકોની એક મીટીંગ પણ તેઓને ત્યાં બોલાવી, રચનાત્મક કરનાર આરાધક વર્ગો જેમ તેમ કરીને આરાધના તે કરી કાર્ય નક્કી કરવાના ચક્રો ગતીમાન થયા અને પોતાની ત્યાં મચ્છરોનો ઉપદ્રવ અને ગંધાતુ હવામાન અને સંથારે આર્થિક ભાવના દર્શાવી, ભવિતવ્યતાના યોગે ભાવભાવ | કરવાની પણ પ્રતિકુળતા હોવા છતાં સંયમી મુની મહારાજે બનવા કાળ તેમાશ્રી તે પહેલાજ આપણી વચ્ચેથી વિદાય | શાંત ભાવે પરિસહ સહન કરી રહ્યા હેય આરા ક વર્ગમાં લઈ ગયા અને લારાએ ભક્ત વગને મુકી ચાલ્યા ગયા.. | પણ ઘણે ઉકળાત અને દુઃખ થઈ રહ્યું છે તો પણ આવા આ અરસામાં . આ ચિદાનંદસુરી તેમના શિષ્ય સાથે
દંભી, સત્તાલોલુપી અને વિવેકહીને આત્માએ તે ઉખેડી આવી ગયા હતા અને ઉપાશ્રયમાં બિરાજતા હતા એવા
ફરી આવા દંભી વહીવટ ન કરે તે દાખલા/બેસાડવા સમયે કહેવડાવતા ટ્રસ્ટી શ્રી પ્રવિણભાઈ કરી આવ્યા અને
ખમીરવંત ધર્મપ્રેમી આત્માઓ જાગે અને મીટી ગો મેળવી પૂજ્યશ્રીને વિહાર કરી જવા અને ઉપાશ્રય ખાલી કરવા
અસહકાર કરી સાચા માગે લાવવા બનતુ કરે સુરતમાં જાત જાતના દબાણે તરકીબો અને તોછડાઈ વાણીથી તેઓ
વસતા પૂ. મુનીપ્રવરે પણ યોગ્ય માર્ગદર્શન અને સહકાર શ્રીનું ભયંકર અપમાન કરી નીકાચીત કર્મોના બંધ બાંધવા
આપે એવી નમ્ર વિનંતિ સાથે શુભેચ્છા વ્યકત કરું છું, માંડયાં. અને મોહનલાલજી મહારાજના સમુદાયને હવે કાંઈ આ ઉપાશ્રય સાથે લાગતું વળગતું નથી, તુરત વિહાર કરી
લી. શાસનપ્રેમી સેવકજાઓ વગેરે. પૂન્ય સરળ સ્વભાવી આચાર્યશ્રીએ જણાવી
યંતીલાલ ચીમન લાલ જૈન દીધું કે અમો જ્ય ભક્તિમુની મહારાજના બોલાવ્યાથી આવ્યા છીએ અને આ ઉપાશ્રયમાં રહેવાને અમોને સંપૂર્ણ
ના જયજી દ્ર હક છે તું આ સંસ્થાને ટ્રસ્ટી કે માલીક નથી અને તારૂં.