Book Title: Jain 1968 Book 85
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 52
________________ ૧૩૨ ] મહેસા॰ આદિ પધાર્યા...તેઓશ્રીએ ફરમાવ્યું કે એક રાખેટ (માન્ગિા નય )માં લાખો રૂપિયા તથા અનેક માનાની શક્તિ કામે લગાડવી ૫ છે...તા અહીં પ્રતિમાજીને પરમાત્માનું સ્વરૂપ આપનાનુ છે. તે માટે કરાડો રૂપિયા ય ના પણ લેખે આ ચારમાં અન્તરાન્તિ ત્યારે પરમાત્માના નિર્દેશમાં મહિને કામ લાગે છે.-ઉપદેશ સાંબળીને ભાવિકા ભાવ વિભાર મની ગયા...એકેક કલ્યાણુક ધામથી ઉજવવાનો દઢ નિર્ધાર કર્યો, જે સાધર્મિક વાત્સલ્પ તથા સવાર-સાંજની સાધર્મિક ભક્તિ વગેરે નક્કી થઈ ગયા...તેમજ ભંગવાનના મા-પિતા તથા ન્દ્ર ઇન્દ્રાણીની ઊમણી સારી બાબતે પૂજા, સાવસર, મેરુપર્યંત વગેરેના લાભા ભાવિકાએ લઈ લીધા, તા. ૧૧-૩-૧૯૮૮ [ જૈન ગીત દ્વારા ખડુ કર્યું.શ્રાતાએ અટલા આકૃિત અને પ્રશ્નાવત થઈ ગયા કે...ખાવાનું પણ ભૂલી ગયા. મા વદ ૪-સવારે અન્યકાકની પૂ ધાત્રીએ કર્યો કરતાં વિશાળ સમુદાયમાં અપૂર્વ સ્થાનકની રસ્તી કા વી અને અડધેકલાકથી એ વધારે સમય લેકા ઉલ્લુ સભેર ચામર, ધંટ, થાળી, ત્રાંસા, બેન્ડ વાજા વગેરેથી નૃત્ય કરવા.. જાણે દેવતાઓ જ અખરમાં નૃત્ય કરી રહ્યા હોય એમ લાગ્યા વિના રહેતું ન હતું', આવા અદ્ભુત અને આનદપૂર્ણ વાતાવરણમાં પ્રતિષ્ઠાના ચઢાવા પણ ધારવા કરતા પણ અંતગણ યેક કુમાકાના મહેસન તથા મેરુપર્યંત ઉપર ૬૪ ઈન્દ્રો વગેરેના જન્મ મહાત્સવ ઉજવતા અપેારના રા થઈ ગયા... ભ પ્રવેશ: વર્ધમાન તપોનિધિ પ. પુ. આ. ભ. ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા આદિ વિશાલ પરિવારની તથા પૂ સાધ્વીશ્રી હંસકીર્તિજી મ॰ આદિ તથા પૂ. સાધ્વીશ્રી અનતર્તિષીક આદિની શ્રસંધ પ્રતીક્ષા કરી રહ્યો હતા કે યારે પધારે?......કયારે શુભમુહર્ત દેશનના મંડાણું થાય...તે ધન્ય દિવસ મા ય ૧૪ આ ગયા .સોનામાં સુગધની જેમ અમારવી. મહાસત્ર માટે પધારેલા દેવાધિદેવ શ્રી પાર્શ્વનાથ ભગવાનના ત્રિગડાના પણ ભવ્ય પ્રવેશ હતા. શાનદાર સ્વાગત યાત્રાના પ્રાર્`ભ શ્રી અમીઝરા પાર્શ્વનાથ દહેરાસરથી થયા ... ઇન્દ્રધ્વની, શણગારતા બેઉવા, મંગળ કળા હા ચાલતી ખેતી...અનેક બહૈ...વિશાળ સાધુ સમુદાય, રે.માં સાજન સમ ય સાથે બધા રોભી રહ્યો હતો. શિ શિયાનગરના નૂતન જિનાલયે ઉતર્યાં...મ`ડપમાં મંગલ પ્રવયન થયુ. વેદિકા ઉપર પ્રભુને જિર જમાન કર્યા ..મહોત્સવના પ્રારંભાઁ કે કુંભ સ્થાપના, દીપક સ્થાપના, વીર માંગળો વિધિ તેમજ પૂજ્યશ્રીએ રા કશાકના મ લઈ નંદાવન પૂજનનું આલેખન કર્યું. ત્યારબાદ નવપદપુજન, વીશ સ્થાનક વગેરે પૂજ્રના થયા. પૂઆદશ્રીના પ્રવચનેાની શ્રોતાજના ઉપર જાદુઈ અસર થઈ જેથી ઉત્સા અને ઉમંગ, આનંદ અને પ્રસન્નતા, રાજ વૃદ્ધિ પામતી રહી...ચેતનાથી મંડપ ના પડવા વાગ્યો..શ્રી હવાનું સ્વરૂપ, મામા, ઉપચાર, પ્રભાવ વગેરે સાંભળી કયાણુક્રાની ઉજવ ણીમાં લેકની ખૂબ જ ભીડ જામવા માંડી અને સવારના ૯ થા તે બપેારના ૧૨ વાગ્યા સુધી કલ્યાણક ઉજવવામાં તલ્લીન થઈ જતા વળી મારે પણ શા થી ૫ હાજર થઈ જતા...ભાવિકાના આ ધસારાને જઈને તથા આટલી ધીરજ અને શાંતિ જોઈએ તેમજ આંબેડમાં નાના ભયુના, હૈયમાં ભારભાર કિતનાભાવી કોઇને ઘડીભર એરંજ લાગતું કે બધા જ ભાવિકા ઇન્દ્રો બનીને જાણે કલ્યાણુકા ઉજવી રહ્યા છે.— મહા વદ ૩ શનિવાર તા. ૬-૨-૮૮ના રાજ શેઠશ્રી રતનશી ભાઈના પુત્ર માણેકભાઈ તથા તેમના પરંપનીની સિદ્ધાર્થ રાન તથા ત્રીશલાદેવી તરીકે માતા-પિતાની સ્થાપના થઈ. શ્રી ધરમચંદ નકુભાઈ શાહ તથા તેમના ધામ ધાનીની સઁ---ઈન્દ્રાણી તરીકે સ્થાપન થ સ્ટેજ ઉપર કાકાની ઉજવણી માટે પ્રસિદ્ધ સૌંગીતકાર ભક્તિ પર જ અભિનય માટે શ્રી ગનભાઈ ઠાકુરે વન ચાબુકને ાપ ૧૪ મહાવતા જોઈ રહે. માતા છનું માબેટમ “ માડી ! તારા સ્વાખાના શું કરું વખાણુ ' અભિનયપૂર્ણાંક - મહા વદ પના શ્રી સિદ્ધાર્થ રાજા સમક્ષ જ્ન્મ વધાઈના મહેાત્સવ... પ્રિય વદા દાસીએ જન્મ વધાઈ. ી...ફંબાએ નામ ‘વધુ માનકુમાર ’ પાડયું’, નિશાળે બેસાડવુ, ઈન્દ્ર મહારાજાનું આગમન પાઠશાળાના વિદ્યાથીમાને જ વે. નાટ, પેન્સીસ વગર વહેંચાયા, બપોરે મામેરુ તથા લગ્નવિધિ જોતાં પરમાત્માના અનાસક્તભાવ ઉપર લેક આવારી ગયા. મહા વદ ૬ના સવારે રાજ્યાભિષેક વખતે ૧૮ દેશના રાજા તથા રાજદરબારની ભવ્યતા જોતાં આજના રાજકારણીએ કેવા વામના કૃપણ તે નિસ્તેજ લાગે, નાવિક તૈયાનું આગમન-ધનીય પ્રવર્તાવવા માટેની પ્રાથના-વરસીદાન વગેરે જોતા કે કો આરાના ભાગ્યવંતા બની ગયા....ત્યારબાદ જાણે ચોથા દીા કલ્યાણકને ભવ્ય વરવાડી...જેમાં ઇન્દ્ર, જી, ગાયક, ૨૧, ગાલખી, ૧૮ દેશના રાજ, સિદ્ધાય રાનના પાિર, મહારાની વિવિધ હતા. કે. બી. ડુવાળા (અમદાવાદવાળાએ )... સ્ટેજ ઉપર વાન અને આસ વગેરે ખડા કરી દીધા... કાન માં વાડા ઉત્તાશે... દીક્ષા વખતે કુલમહુતરા માતાએ જ્યારે ભગવાન અશ્રુભીની આંખે હિત શિક્ષાના વચને કહ્યા ત્યારે આખી સભાની આંખમાં આંસુએ ઉભરાયા...મહાઇ ન શકાય. જે નહી...પુન્યશ્રીને ભગવાન વતી મસા હતા. કોચ વિધિ કરી રિંગ માઁ” કરી કક્ષાની ઉદ્દેાષણા કરી. જનસમુદાય આ પ્રસ`ગ જોઈ ાવવિભેર બની ધન્ય દીક્ષા, ધન્ય ત્યાગના પુકાર કરવા લાગ્યા કૈવલજ્ઞાન કલ્યાણુકરૂપે અંજનશલાકા વિધિ કરવાની ઘડીએ નજીક આવી ગઈ. મહા વદ ૬ના મધ્ય રાત્રિએ ધ્રૂજ્યપાદશ્રી તથા ૫. પૂ આચાય દેવશ્રી જયધાષસૂરિજી મ તથા પ.પુ.આ. શ્રી ભદ્રગુપ્તસૂરિજી મ૰, તથા પ. પૂ. આ. શ્રી ધર્મતિ છ મહ વિશુદ્ધભાવે ‘ યિ તછૂપ` ' મારા આત્મામાં સર્વોચ્ચ પરમાત્માસ્વરૂપનું પ્રધિના કરુ છું' એવી 'નર પ્રાણ પ્રતિષ્ઠા સાથે ક્ર પ્રભુ પ્રતિમાને જિવારાનાક તાત પિવત્ર અજતિવિષે નૈમિશન કર્યું હતું' પ્રભાત સમવસરણુ ઉપર ભગવાનવતી પૂજ્યપાદશ્રીએ દેશના આપી. ત્યારબાદ નિર્ણયાણકના અભિષેક થયો. શ્રી નવીનભાઈ જામનગરનાળા, ભીખુભાઈ ભમવાળા ભખુભાઈ સાંગલીનાળા ગરમ વિધિ-અનુષ્ઠાના પૂર્વ કદર કર્યો, એક નીયર શ્રી ગાડગીલ, શ્રી અશોકભાઈ રાજારામ તથા શિલ્પી વેલજી ભાઈ નારણભાઈ જામનગરવાળાએ ઉપાશ્રય દહેરાસર જલ્દી નિર્માણુ કરવામાં ઉત્તમ ફ્રાા આપ્યો. સારીય પ્રસંગ આ 'રમય ઉજવાયે

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188