Book Title: Jain 1968 Book 85
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 44
________________ ૧૨૪ ]. તા. ૪-૩-૧૯૮૮ પૂજાની ડબ અડયાર રૂપિયા રોકડા, શ્રીફળ, ડીસ થા સા કરના શ્રી વિજયવલ્લભ સ્મારક ટ્રસ્ટ-દિલી પડા વડે બહુ માન કરવામાં આવેલ હતું. પૂ૦ વિદુષી સાધીશ્રી સુતાશ્રીજી મની શુ નિશ્રામાં વલ્લભ મેટા રાસરની વર્ષગાંઠ નિમિતે દવા ચડાવવાને આદેશ ખુબ સ્મારક સ્થળ ઉપર ભ૦ વાસુપૂજ્ય મંદિરમાં પ્રત્તિમાજીઓના પ્રવેશ જ ઉલ્લાસપૂર્વક બેલાયેલ હતો. અને તેના ઉપલક્ષમાં ભવ્ય રથયાત્રા જેમાં અનેક ભાઈ-બહેનોએ ૫૦ ૨.શ્રી વિજયદર્શનસૂરીજી જન્મ શતાબ્દી વર્ષ નિમિતે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. તેમજ વલભ સ્મારક પર બનાવેલ બને દાદાસાહેબ સાયટીના ભાઈ-બહેનોના સહયોગ દ્વારા જીવદયાની ટીપ ઉપાશ્રયેનું પણું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. માંથી પાંજરાપોળની કાયમી તિથિમાં પણ રકમ ભરાયેલ. વલભ સ્મારક ટ્રસ્ટ દ્વારા મદ્રાસ જૈન સ્પેશ મલ યાત્રા ટ્રેઈનનું ત્યારબાદ એક સદગૃહસ્થ તરફથી સંધપૂજન અને એક સદગૃહ ભવ્ય સ્વાગત કરવામાં આવું'. યાત્રીકેની સુંદર ભ ક, કરવામાં આવી. સ્થા તરફથી પતાસાની પ્રભાવના થયેલ. ત્યારબાદ આચાર્ય મહારાજે શ્રી સીમંધરસ્વામી–મહેસાણું છ=ી પાલિત સર્વમંગલ કરેલ. ત્યારબાદ વિજય મુહુર્ત અતિપ્રભાવશાળી ભક્તામર મહાપૂજન પદયાત્રી સંધ ઠાઠમાઠથી ભ મુવેલ પૂજન સમયે પણ જીવદયાની ટીપ યશસ્વી પ. પુ. આચાર્યદેવ શ્રી વિજયહેમપ્રભસૂરીશ્વરજી મ. સા... ફળદાયી થયે આદિની શુભ નિશ્રામાં શ્રી સીમંધરસ્વામી છ'રી પાલિત પદયાત્રા સંધપૂજ્ય જનમના ૧૦ વર્ષને અનુલક્ષીને ૧૦૦-૧૦૦ પ્રશ્નોની શ્રી શાંતિનાથ ભ જૈન છે. તીર્થ-જાખેડાથી તા. ૮-૨-૮૮ને સેમ૧૦ આકર્ષકવરપેજ ઉપર નાની નાની પુસ્તિકાઓનું પ્રકાશન વારના રોજ પ્રયાણ થવું છે. આ છ'રી પાલિત ૧.દયાત્રા સંધ શ્રી મુનીશ્રી નં િણવિજય દ્વારા પ્રકાશિત થયેલ છે. પૂજ્ય મુનિશ્રી આ સીમંધરસ્વામી ભગવંતની છત્રછાયામાં તા. ૨૨-૨ -૮૮ ને રવિવારના જન્મ શતા વર્ષને અનુલક્ષીને આવી ૧૦૦-૧૦૦ પ્રશ્નોની અને રોજ પ્રવેશ કરનાર છે. મુદાઓની ૧ પુસ્તિકા પ્રકાશન કરવાની ભાવના રાખે છે. પુ. આચાર્યશ્રીની નિશ્રામાં શિવગંજ મુકામે કુ. કમલાબેને આ રી જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તો અનેકવિધ યે જનાઓ મહામંગલકારી ભાગવતી દીક્ષા તા. ૨૦-૧-૮૪ ના રોજ ગ્રહણ સાકાર બની હી છે. કરી છે. પીન્ડવા (રાજસ્થાન): કમેં સાહિત્યનું સર્જન ડોળીયા : ઉપધાનતપ—ઉદ્ઘાટન ૫૦ કર્મ સાહિત્ય સર્જક ગણિવર્ય શ્રી વીરશેખરવિજયજી અત્રે શ્રી શંખેશ્વર નેશ્વર જિનેન્દ્ર પ્રસાદ ડાળ પરે, કો, મ૦ જાની કબ નિશ્રામાં તેમના દ્વારા રચવામાં આવેલ કર્મસાહિત્યના પુ. આચાર્ય શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ... સાન સં દેશથી ઉપધાનતપનું આયોજન તેમજ જૈન ઉપાશ્રય તથા તીર્થ દર્શન હેલનું ૨૨ પુસ્તકનું વિમોચનના સુઅવસરે શ્રી નુતન ઉપાશ્રયમાં ૨૬ છોડના પણુ તા. ૨૦-૧-૮૮ના રોજ ઉદ્ધાટન કરવામાં આવેલ. ઉજમણુ, શ૪૫ આગમપૂજા, શ્રી સિદ્ધચક્ર મહાપૂજન, શ્રી શાંતિસ્નાત્ર ઉપધાનતપ તથા માળારોપણ પ્રસંગે આ૦શ્રી વિજયજયંતશેખર મહાપૂજન ચ દિ જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ તા. ૨૨-૧-૮૮ થી તા. સૂરિજી મ. સા., આ૦ શ્રી વિજયનિત્યાનંદસૂરીશ્વરજી મ. સા. આદિ ૨૯-૧-૮૮ ધી ધર્મપ્રભાવના સાથે શાનદાર પ્રકાશન સમારોહ થયેલ. વિશાળ સાધુ-સાવી ગણુ આ શુભ પ્રસંગે પધાર્યા હતા. આ કસાહિત્યના ૨૨ પુસ્તકમાં (૧) સત્તા વિહાણું મૂલપ માળારોપણ તથા શ્રી શાંતિસ્નાત્ર, શ્રી સિદ્ધચક, મહાપુજન સહિત ડિસત્તા સંપ (૨) સત્તા વિહાણું મલયડિસત્તા પુર્વાધ (૩) સત્તા પંચાધિકા જિનેન્દ્ર મહેસવ વિ. શાસન પ્રભાવના પુર્વક ઉજવાયા. વિહાણું મૂલપ ડિસત્તા ઉત્તરાર્ધ (૪) સત્તાવિહાણું મૂલયડિસત્તા આઘતૃતીયાંશ કાર્યવિતિ (૫) કર્મપ્રકૃતિકીર્તનમ્ (૬) માણા: (૭) કાર્યસ્થિતિ ભવરિ અતિ પ્રકરણમ (૮) દ્રવ્ય પરિમાણમ-૨, (૯) દ્રવ્ય શ્રી નાગેશ્વર તીર્થે પધારો પરિમાણુમ-(૧૦) જીવભેદ પ્રકરણમ (11) ક્ષેત્ર-સ્પર્શના પ્રકરણમ શ્રી નાગેશ્વર તીર્થ ભારતમાં એક જ મી પાર્શ્વનાથ (૧૨) સાહિ. મૂલયડિસના ચૂર્ણિ યુતા (૧૩) ભવસ્થિતિ:-1, ભ. ની કાયા ૧૪ ફુટ ઉંચી અને નીલવણું ૨.ત ફણાધારી (૧૪) ભવસિતિઃ-૨ (૧૫) સત્તાવિહાણું મૂલપ ડિસત્તા ચુર્ણિયુતા કાયેત્સર્ગ રૂપે પ્રાચીન પ્રતિમાજી બિરાજે છે. (૧૬) સત્તાવિશું મૂલ પડિસત્તા, મૂલમ, ભાષ્યમ, સભાષ્યમૂલમ્ હજારો યાત્રીકે દર્શનાર્થે પધારે છે. ભોજનશાળા (૧૭) સત્તાવિ ાણું મૂલપ ડિસત્તા, મલમ, ભાષ્યમ (૧૮) સત્તાવિહાણું ધર્મ શાળા વિગેરેની સુવિધા છે. યાત્રિકોને આવવા માટે મૂપિયડિસત્તાસભાગમલમ (૧૯) સત્તા વિહાણું મલપ ડિસત્તા, ચોમહલા સ્ટેશને તથા આલોટથી બસ સ સ મળે છે. મૂલમ (૨૯) રણાની (૨૧) ભવસ્થિતિઃ ૧ (૨૨) ભવસ્થિતિ; ૨ અગાઉ સૂચના આપવાથી પેઢીની જીપની વ્યવસ્થા થઈ આવું સાહિત્યનું અધ્યયન કરી મહા ભગીરથ કાર્ય પરમપુજ્ય શકશે. અઠ્ઠમ તપવાળા માટે પૂર્ણ વ્યવસ્થા છે આચાર્યદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજીના પરીવારને પુજ્ય ગણીવર્યશ્રીએ મહા (ફેન નં. ૭૭ આલેટ) લિ. દીપચંદ જૈન સેક્રેટરી પરિશ્રમપૂર્વક સંપાદન કરવા બદલ સમગ્ર જૈન સંઘ સદાને માટે ઋણી બનેલ છે. અમે પુજ્ય ગણીવશ્રીના આ કાર્યની અનમેદના અને અભિ ન શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પઢે. નંદન પાઠવીએ છીએ, P. ૦. ઉન્હલ સ્ટે : ચૌમલા [રાજ થાન]

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188