Book Title: Jain 1968 Book 85
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 42
________________ શ્રી કરેડા પાર્શ્વનાથજી તીર્થની યાત્રાર્થે અવશ્ય પધારે ૧૨૨ ] તા. ૪-૩-૧૯૮૮ પૂજયશ્રી જીવનના યાદગાર પ્રસંગો | ખલાસ થઈ જવાથી વેરા, મુસલમાન ભાઈઓ પુજી પાસે પધાર્યા અને કહ્યું કે સાહેબ અમારી મદની કંઈમાં ૫ ણી ખલાસ થઈ (૧) શાન સમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમીસૂરીશ્વરજી મસા. ને ગયું છે. પુજયશ્રી આંખ મીચી ગયા અને થોડીવારે કહ્યું કે જાવ પાણી સુંદરજીભાઈએ દીક્ષા અંગે વિનંતી કરી ત્યારે શાસનસમ્રાટકી એ કહ્યું ખૂટે જ નહીં. બધા પાછા ફર્યા અને મઝદની કુઈમ જઈને જુએ તો કે તારા કઈ ડિલ ની આજ્ઞા સિવાય હું દીક્ષા આપી શકુ નહીં. કંઈમાં ૮ થી ૧૦ ફુટ પાણી ભરેલું હતું. જે આજ સુધી હયાત છે. ત્યારબાદ આચ શ્રી મહુવાથી વિહાર કરી ગયા. પરંતુ તેમને મનમાં શ્રી સંધ, ખેડૂતો, મજુર અને મુસલમાન ભાઈએ દ્વાર એક જ ધૂન આ સંસાર અસાર છે. થોડા સમય આ બાબતના પ્રતિષ્ઠા પ્રસંગ શાનદાર રીતે ઉજવાયે, ત્યારબાદ ગાયના દરેક જ્ઞાતિના વિચારમાં વ્યક્ત થયા બાદ એક દિવસ સુંદરજીભાઈ ઘરના વડીલેને ભાઈએ પુજયશ્રી પાસે આવ્યા અને કહ્યું કે ગુરુજી આપે અમારા પૂછયા વગર નસર આવ્યા. જયાં તેમના મોટાભાઈ શ્રી કશળચંદ- નાના એવા આ ગામને ઈન્દ્રપુરી બનાવી અને અમારા ઉપર મહાન ભાઈનું સાસરુ હતું. તેમના સાસુ નંદુમાએ સુંદરજીભાઈને અચાનક ઉપકાર કર્યો છે. જેના બદલામાં અમો ગામ સમસ્ત આપની પાસે આવવાથી આ ય થયું. પરંતુ કંઈ બેયા નહિ. નાહી, ધ ઈ, જમવા પ્રતિજ્ઞા લઈએ છીએ કે દર વર્ષ જેઠ સુદ ૫ ના શુ આ દિવસે અમો બેઠા. રાત્રે સંકળભાઈ એ માને વાત કરી કે મારે દીક્ષા લેવાની પાંખી ( અણુ ) રાખીશું. આ દિવસે બળદધાણા, સાથી, કેસ, ભાવના છે. માં છે વડિલે રજા આપે નહિ અને અમારું આખું કુટુંબ ગાડી અને વેપાર ધંધા બંધ રાખીશું. જે આજ દિવસ સુધી તમોને પૂજ્ય શ્રી તરીકે માનીએ છીએ. જો તમે રાજી ખુશીથી પુજ્યશ્રીના આ મહાન ઉપકારના બદલામાં પાંખી પા વિામાં આવે છે. રજા/સંમતિ છે તે મારા ગુરુજીને કહેવાય કે હું વડિલની આજ્ઞા – શ્રી જેસર જૈન સંધ-જેસર. લઈને આ 4. નંદુમાં મિશ્રદ્ધાળુ આત્મા અને ખૂબ જ દીર્ધ દષ્ટિવાળા તેથી તેમને થયું કે સારા કાર્યની સંમતિ આપવામાં કદાચ મારા જમાઈ મને કંઈ કહે તે હું હસતે મુખે સહન કરી લઈશ. બીજે દિવસે [ રેલ્વે સ્ટેશન ભૂપાલસાગર (જિ. ચિત્તોડગઢ, રાજસ્થાન)] સારે દિવસ અને તિથિ હેવાથી લાપસી અને મગની શુકનવંતી રસોઈ બનાવી નંદુમાએ પ્રેમથી જમાડયા. અને સૌભાગ્યવંતી સ્ત્રી પાસે કંકુનો ચાંદલે–ચોખા ચડી નવકાર મંત્રનું સ્મરણ કરી આ મંદિરનું નિર્માણ આચાર્ય ધમ ઘોષસ રિજી મ. ના | શળ અને પિયે હાથમાં માપી ગદ્દરાદાત થઈ ગયા. સારા શુકન ઉપદેશથી માંડવશ્વના મહામંત્રી સંચાલિત રાજાશાજનક જોઈને ગુરુ પાસે ગેયે અને ખૂબ જ ભક્તિભાવપુર્વક દીક્ષા ૧૩૨૧ માં કરવામાં આવ્યું અને તેના શિખર પર સાત ખંડનું અંગીકાર કરી ભવ્ય મંદિર શ્રી પેથડશાહના પુત્ર શ્રી ઝાંઝણકુમારે સં. ૧૩૪૦ - પુજ્યથી શાસનસમ્રાટશ્રીના પ્રથમ પટ્ટધર શિષ્ય હતા. તેથી અને માં નિર્માણ કર્યું", જેનું સુકૃત સાગર તરંગ આઠમાં વર્ણન છે. સરળ સ્વભાવ કારણે ગુરુજીને તેમના પર અથાગ પ્રેમ હતો. ઊ' ચામાં તેને હાલમાં શ્રી શંખેશ્વર-ભોંયણી તીર્થ તારા રૂપિયા ઉંચા પંડિતની શાસ્ત્રના અભ્યાસ કરાવીને પુજ્યશ્રીને આયાયપઢથી ૧૨,૫૦,૦૦૦/–ને ખર્ચ કરી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે આરઢ કર્યા અને પુજ્યશ્રી ત્રીજા પટધારી બન્યા. ગુરુજી તેમને વહા અને બાવન દેરીઓમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રજામાં વિભિન્ન લથી ભૂમી કહી બોલાવતા. તીર્થોના નામથી બિરાજમાન કરવામાં આવી છે. મૂળનાયક (૨) જેરમાં પૂજ્યશ્રીના માર્ગદર્શનથી નૂતન જૈન દેરાસર તૈયાર ભગવાનની પ્રાચીન, અત્યંત મહારી, ચમત્કારી, શ્યામવર્ણિય થતાં ૧૯૭૮ના જેઠ સુદ ૫ ને પ્રતિષ્ઠા મહોત્સવનું શુભ મુહુર્ત કાઢ પ્રતિમાજીના નિર્મલ ભાવથી દર્શન કરી પૃપા જંન કરે. વામાં આવ્યું તેમ જ તેઓશ્રીના પ્રયાસથી ખંભાત નગરેથી ભ૦ અમદાવાદથી ઉદયપુર, ચિત્તોડ રેલ્વે માર્ગ પર ભુપાલસાગર મહાવીરસ્વામી અને સંપ્રતિ રાજાની ભરાવેલ અને અંજન શલાકા નામના સ્ટેશનથી ૩ ફર્લાગ દુર આ તીર્થ આવેલ છે. બસોની થયેલ ભગવંત પ્રાપ્ત થયા. (પ્રાપ્તિ આપનાર ખંભાતના આગેવાનોએ સુવિધા પણ ઉપલબ્ધ છે. મુળનાયક તરીકે સ્થાપન કરવાની શરતે આપેલ ) જેઠ સુદ ૫ ને આ તીર્થની યાત્રાની સાથે જ મેવાડની પંચતીર્થીના દિવસ નજીક માવતાં પુજયશ્રી જેસરમાં બે મહિના સ્થિરતા કરી સર્વે દર્શનના પણ લાભ મળશે. આ તીર્થોમાં શ્રી દયાલ શાહના તૈયારીઓ કરે છે અને તેમના જ સંસારી મોટાભાઈ શ્રી કશળચંદ - કિલ્લાના નામનું તીર્થ જે રાજસમન્દ-કાકરેલીની મધ્યમાં છે ભાઈને ઉપદે આપી મુળનાયક મહાવીર સ્વામી ભગવાનની પ્રતિષ્ઠાને લગભગ ૨૫૦ પગથીયાથી આ તીર્થ : મેવાડ શત્રુંજય’નાં આવા આપે નામથી પણ પ્રસિદ્ધ છે. નાનું ગ , નાને સંધ ૫ણ જેસર ગામને આ પ્રતિષ્ઠા પ્રસંગે પુજ્યશ્રીએ મનગરી બનાવી દીધી, પ્રતિષ્ઠાના પ્રમુખ દિવસે ગામ આ બંને તીર્થો પર આધુનિક સુવિધાઓથી સુસજિત ધુમાડે બંધ ઝાંપે ચેખા ) શેઠ કશળચંદભાઈ તરફથી રાખવામાં વિશાલ ધર્મશાળા તથા ભેજનશાળાની સુવ્યવસ્યા છે. આબે, આ બાજુના ૧૨ ગામના માણસોને બેલાવી ભક્તિભાવથી જમાડવા. તે દિવસે એક મહાન ચમત્કાર જોવા મળે. આ પ્રસંગે મોટી સંખ્યામાં મા માની અને મહેમાનેની હાજરીના કારણે કુવામાં પાણી ભૂપાલસાગર (રાજસ્થાન) [ ફેન નં. ૩૩ ] લિ. કરેડા પાર્શ્વનાથ તીર્થ કમિટી

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188