SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ જેન ] તા. ૨૬-૨-૧૯૮૮ રહસ્ય ( જાણકાર ) ખૂલા થશે, તેમજ આ ક્ષેત્ર સંબંધી | ભજનાલયનું નિર્માણ એ રીતે કરવામાં આવશે કે ભોજન કરે છે અને જ્ઞાનની ક્ષિતિજોને વધુ વિસ્તારિત કરાશે. ભોજન બનાવવાના સ્વતંત્ર વિભાગો હશે, જેથી ભેગે ગૃહની કલાદીર્ધા : સ્વછતા વધુ સારી રીતે જળવાય. જ્ઞાનમંદિરન એક ખંડમાં રહેલ આ કલાદીર્ધામાં ચરમ શ્રમણી ઉપાશ્રય: તીર્થપતિ ભગવાન મહાવીર સ્વામિના વિવિધ જીવનપ્રસંગેને આજુબાજુમાં ચાતુર્માસને લાયક અનેક ક્ષેત્ર હેવા કારણે અત્યંત પ્રભાવશાળી રીતે મૂર્તિમંત કરવામાં આવશે અને તે કે પૂજ્ય સાધ્વીજી ભગવતના વિહારને પણ આ મુખ્ય મ છે. તેઓને જોઈને ભગવાન મહાવીરના જીવન તેમજ આદર્શોથી વિહારના સમયે તેમના રહેવાની સમસ્યાને ખ્યાલમાં રાખીને પરિચય પ્રાપ્ત કરે શકશે. તદુપરાંત આ કલાદીર્ધાની અંદર સંસ્થા તરફથી અહીંયા એક શ્રમણી-ઉપાશ્રય બનાવવામાં આવશે. પ્રાચીન ધાતુ પથ્થર તેમજ ચંદર-કાઠના શિ૯૫ પદો વિભિન હોમીયોપેથિક દવાખાનું :શૈલીના ચિત્રો ને પ્રાચીન સંસ્કૃતિના અવશેષ રૂ૫ બહુમૂલ્ય કલાકૃતિઓને સંગ્રહ કરવામાં આવેલ છે જેનું અહીંયા સ્થાનીય જનકલ્યાણુથે અહીંયા એક હોમીયોપેથીક દવાખા પણ દષ્ટિએ પ્રદર્શન ૨ ખવામાં આવશે. શરૂ કરાયેલ છે. જેથી કરીને કોઈપણ દર્દીને વિના મૂલ કવાઓ યાત્રિક ગૃહ : મળી શકે. દેશભરના વિભિન્ન ભાગોમાંથી અહીં આવનારા યાત્રિક અન્નદાન ક્ષેત્ર : દર્શનાથીઓની : હેવાની વ્યવસ્થાને માટે એક યાત્રિક-ગૃહનું આરાધના કેન્દ્ર દ્વારા જ સાર્વજનીક રૂપે એક -નદાન નિર્માણ કરવામાં આવશે. બે માળના આ સુંદર યાત્રિક ગૃહમાં ક્ષેત્ર પણ શરૂ કરવામાં આવનાર છે. જે કારણે કોઈપણ નહી થી ચાર વિશાળ રડા તેમજ રડું, સ્નાનાગાર, શૌચાલય, પસાર થતા મુસાફર, ભુખી-તરસી વ્યક્તિ પોતાની ભુખને શાંત તથા આવાસ સંધી સંપૂર્ણ સુવિધા યુક્ત ૨૨ ઓરડાઓ હશે. કરી સતિષ અનુભવી શકે. મધ્યમાં ચોગાનવાળું શાંત-સ્વચ્છ યાત્રિકગૃહ આવનારા યાત્રિકો તેમજ જીવદયા પ્રત્યે પણ સંસ્થા દ્વારા શકય પ્રવૃ[ h હાથ માટે એક આદશ યાત્રિક ગૃહની જરૂરિયાત પૂરી કરશે. ધરેલ છે. ને જરૂર જણ્યે તેને કાયમી રૂપ પણ આ મવામાં | મુમુક્ષુ કુટિર : આવશે. દેશવિદેશના જિજ્ઞાસુઓ, જ્ઞાનપિપાસુઓને માટે દસ મુમુક્ષુ પ્રકાશન : કુટિરે તૈયાર કરવા માં આવશે. શાંત ને સુરમ્ય વાતાવરણમાં બે કેન્દ્ર દ્વારા આ આજનની નીચે અપ્રકાશિત દુર્લભ ઓરડાઓ, રડું શૌચાલય આદિથી યુક્ત એક ખંડ એવા લકોપગી તેમજ જીવનને સુસંસ્કારિત કરનાર વિવિધ સાહિત્યને સૌ-સૌથી સ્વતં કુલ દશ ખંડ બનશે. દરેક ખંડ તેમ જ અત્રે રહી સંશોધન કરી તૈયાર મંથનુ પણ જુગ જુદી અધ્યયન ને જીવન સંબંધી બધી પ્રાથમિક સગવડોથી સંપન્ન ભાષાઓમાં પ્રકાશિત કરી તેને સર્વને ઉપયોગી બનાવાશે. હશે. સંસ્થાને નિયમાનુસાર તેમાં રહીને વિદ્યાથી - મુમુક્ષે સુવ્યવસ્થિત રીતે જૈનદર્શન સંબંધી ઉચ્ચસ્તરીય જ્ઞાનાભ્યાસ, મુદ્રણાલય : પ્રાચીન–અર્વાચીન જૈન સાહિત્યને પરિચય તેમજ સંશોધન સંસ્થાનું પોતાનું એક સ્વતંત્ર મુદ્રશુલય પણ હશે નાથી મુનિજને દ્વારા પ્ર પ્ત કરશે. તે ઉપરાંત અત્રેથી અધ્યયન પૂર્ણ સંસ્થા” દ્વારા પ્રકાશિત થનારા પ્રથ/પુસ્તકોનું આકર્ષણ શુદ્ધ કર્યા બાદ નીકળેલ વિદ્વાન પોતાના જીવનેસ્થાનની સાથે સાથે તેમજ સુવ્યવસ્થિત છપાઈ કરી નીયમીત રૂપે પ્રકાશન કરી બીજાનું કલ્યાણુ ને સમાજ ઉત્થાનમાં પણ પ્રેરક, માર્ગદર્શક | શકાય. અને પૂર્ણ સહાયક બની રહેશે. ખરા અર્થમાં આ મુમુક્ષુ કુટિર . ધાર્મિક-સાંસ્કૃતિક આયોજન: અધ્યયનશીલ આલાથજને માટે અત્યંત ઉપયોગી પુરવાર થશે. સમાજમાં ધાર્મિક, આધ્યાત્મિક અને નૈતિક મનાને | ભજનગૃહ : વિકસિત કરવા માટે સંસ્થા દ્વારા શિબિર, વિદ્વાન-મેલન અહીં રહેનારા મુમુક્ષ, આરાધકે, અભ્યાસીઓ, ગુરુદેવે, વગેરે વિવિધ પ્રકારના ધાર્મિક અને સાંસ્કૃતિક કાયમનું તેમજ આગંતુક ય ત્રાળુઓ, દશનાથીઓની ભજનની વ્યવસ્થાને આયોજન પણ કરવામાં આવશે, . માટે એક ભેજના ય પણ બનાવવામાં આવશે જ્યાંથી તેઓ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર આમ વિભિન્ન ત્રિામાં શુદ્ધ.સાત્વિક તેમજ સુરુચિપૂર્ણ આહાર મેળવી શકશે. | પ્રગતિશીલ રહીને લોકોમાં ફેલાયેલ વિભ્રાંત વિચારધા એને પૂ. આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજીની દિવ્ય સ્વપ્નથી સાકાર થઈ રહેલ શ્રી મહાવીર આરાધના કેન્દ્ર વિદ્યાને માટે તીર્થસમાન બની રહે.
SR No.537885
Book TitleJain 1968 Book 85
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1988
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy