SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ 1 ' તા. ૨૬-૨-૮૮ [ જેન દૂર કરી જેનદર્શનના આત્મોથાન અને પ્રાણીમાત્રના ક૯યાણના આ સંસ્થાની કોઈ ને કોઈ પ્રવૃત્તિ માં તમે પણ આદર્શ સિદ્ધાંતો તથા અમૂય વિચારોને દરેક વ્યક્તિ સુધી | તન-મન-ધનથી કેઈપણ પ્રકારે ૨ હગી બની પહેચા વાનું અદ્ભુત કાર્ય કરતું રહેશે. અને જેના પરિણામ સ્વરૂપે વ્યક્તિનું સમગ્ર જીવન પ્રગતિશીલ અને જ્યોતિપૂર્ણ શકો છો. માત્ર નિશ્ચય કરી સાડાગને માટે બની શકવાનું. તત્પર બનવાની જ વાર છે. આ ટ્રસ્ટને (નં. સંસ્થાને માટે તમે પણ થોડું ઘણું કરી શકે છે? | A/2659) સંસ્થાને આવકધારાના ૮૦ જી નીયમ સમાજને માટે વરદાન રૂપ આપણી પોતાની જ | મુજબ મુક્તિ મળેલ છે. સહયોગ જ સફળતાનો સ્ત્રોત છે! T કાર્યાલય સંપર્ક સૂત્ર: * | શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કેબા : ૩૮૨૦૦૯ C/o હેમંત બ્રધર્સ, સુપર માર્કેટ, અમદાવાદ ૩૮૦૦૦૯ ફોન : ૪૦૧૩૪૪/૪૮૧૪૪૪ જિલ્લો-ગાંધીનગર ગુજરાત, ભારત પૂજ્યશ્રીની નિશ્રામાં થયેલ. ને તેની પૂર્ણાહુતી સં. ૨૦૪૪ને શ્રી કેબ : પ્રથમવાર ઉપધાન તપની અછાન્ડિકામોત્સવ, ૩૨ છેડના ઉજમણુ સ થે માળારોપણની આરાધના વિધી ભવ્ય રીતે જંગલમાં મંગલ રૂપે થયેલ. 1ષ્ટ્રસંત પ. પૂ. આચાર્યદેવ શ્રી પદ્મસાગરસૂરિશ્વરજી મ. શ્રી મહાવીર જન આરાધના કેન્દ્ર... કેબાના ઉપક્રમે સા. ના યુવા શિષ્ય રત્ન જાતિવિદ મુનિરાજ શ્રી અરૂણોદય - શ્રી સંકટ નિવારણ સમિતિ આયોજિત સાગર મ.સા.ની શુભનિશ્રામાં શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કેબા A કલાસનગર ઉપધાન તપ સંકુલમાં સંવત ૨૦૪૩ ના પશુ ભોજનશાળા આસો સુદ ૧૧ ના મંગલમય મુહુતે શ્રી પંચ મંગલ મહામૃતઅંધ ઉપધાન તપ આરાધના થયેલ છે. - મુકામ...ઝોલાપુર બા તીર્થ અમદાવાદ અને ગાંધીનગર મથે રમણીય અને તા....સાણંદ (વિરમગામ) જિ. અમદાવાદ ચારે બાજુ વૃક્ષની ઘટાઓથી ઘેરાયેલું પ્રાકૃતિક સ્થળ મહાવીર જન અારાધના કેન્દ્ર અને કૈલાસનગર ઉપધાન સંકુલ આવેલું છે. અયા ચિંતનમાં પ્રેરક બને તેવી પ્રકૃતિની રમણીયતા અને નજીકમાં રહેતી સાબરમતી નદીને કારણે વાતાવરણમાં શાંતિ ગુજરાતના દુષ્કાળગ્રસ્ત વિસ્તારના હજ રે મૂંગા-અબોલ અને વિત્રતાને અનુભવ થાય એવું અભૂત પ્રાકૃતિક સ્થળ છે. જીવોને અછતની પરિસ્થિતિ સુધી નિભાવવા માટે અમદાવાદ, જ્યાં 1રમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી કૈલાસનગર સુરિ સાણંદ, વિરમગામના રોડની અંદર બાજુએ લાપુર મુકામે પશુ શ્વરજી મ. સા. ને અંતિમ સંસ્કારથી પવિત્ર બનેલી ભૂમિ ભેજનશાળા શરૂ કરવામાં આવેલી છે. આ પ્રસંગે આ પશુ તેઓ મા ભાવનાઓની સદાય મધમધતી સુવાસ વહે છે. અંતરના ભોજનશાળાના ઉદ્દઘાટક શ્રી તેજરાજજી જ ગરાજજી જાણીતા આત્માને સ્પર્શે છે. રણુઝણાવે છે. ગૌભક્ત શ્રી શંભુ મહારાજ શ્રી સંકટ નિવારણ સમીતીના પ્રમુખ જેતરમાં જ સંવત ૨૦ ૪૩ ના મહા સુદ ૧૪ના મંગળ શ્રી બળદેવભાઈ ડોસાભાઈ પટેલ, જીવદયાના કાર્યમાં સદાય પ્રવૃત્ત દિવસે તા. ૧૨-૨-૧૮૮૭ના રોજ હજારો જૈન સમુદાયની મેદની શ્રી જયંતિભાઈ સંધવી, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર વચ્ચે તિષ્ઠા કરવામાં આવી હતી, કેબાના પ્રમુખ શ્રી શાંતીલાલ મોહનલાલ શાહ ઉપપ્રમુખ શ્રી ખાવા મંગળમય સ્થાનમાં શ્રી પંચમંગલ મહામૃતક ધની હેમંતભાઈ બ્રોકર, મેનેજર શ્રી સી. એલ. બાવ સી. અન્ય જીવદયા ઉપધાન તપ આરાધના સૌ પ્રથમ વાર થતા આ આરાધનામાં કુલ પ્રેમી આત્માઓ ઉપસ્થિત રહ્યા હતા. ૨૪૦ મારાધકો જોડાયેલા. - કાળની પરિસ્થિતિમાં પણ ભોગ સુખ અને મનોરંજનને મુલાકાત લેવાનું ચૂકશો નહીં. ત્યાગ કરી, આવેલી આપત્તિને આશીર્વાદમાં ફેરવવા પધારેલા પશુ ભોજનશાળા અને જીવદયાના કાર્યાં સહકાર આપી આત્મા એ આત્મકલ્યાણ કરી મેક્ષમાગના લક્ષી બને તે પ્રયત્ન | આવેલી આપત્તિને આશીર્વાદમાં ફેરવવા ઉપકૃત કરશે.. કરૂણા ભીનું નિમંત્રણ
SR No.537885
Book TitleJain 1968 Book 85
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1988
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy