________________
જેન ]
તા. ૨૬-૨-૧૯૮૮
ભરપુર છે. તેમણે અનેકવિધ ધર્મ આરાધના-તીર્થયા , ઘર્મ પરાય
ઉપધાનતપની મંગળ આરાધના કરેલ છે. તેમાં પણ ૮મું સમાજસેવક
ત્રીજુ' ઉપધાન તે તેમના પરિવાર તરફથી થયેલ આ
ઉપધાનમાં જ કરેલ છે. તેમના સુપુત્ર શ્રી પૃથ્વીરાજ શ્રી રાજકીય કાર્યકર
સુરેશકુમાર, શ્રી રાજકુમાર ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી તેમના
પિતાશ્રી સાથે ધંધામાં જોડાઈ ગયા છે. ને નાની પુત્રી તરીકેનું વ્યક્તિત્વ
કુમારી વિમલા એ તે હાલમાં જ અભ્યાસ પૂર્ણ કરે છે.
આમ આખુંયે કુટુંબ કેળવણી પ્રેમ અને સંસ્કારી છે. ધરાવતા
- ૨૦ વર્ષની ઊંમરેથી તો D, C. C અને P.P. C.
દ્વારા રાજકીય કાર્યોની શરૂઆત કરેલ તેમજ રાષ્ટ્રોકરની શ્રેઠિવર્ય શ્રી
અનેક પ્રવૃત્તિઓમાં ભાગ આપીને રાષ્ટ્ર પ્રત્યેનું તંત્ર
સદા કરતા રહેલ હોઈ મુંબઈ રાજ્ય કાંગ્રેસના કરિટિના સુમેરમેલ)
ખજાનચી બનીને સેવા આપેલ છે. તેમજ બી આર સી.
સી (આઈ)ના કમિટિ સભ્ય તરીકે સેવા બજાવી રહેલ છે. બાફના
લોકોને ઉપયોગી સેવા-પ્રવૃત્તિમાં તન-મન-મનથી આ પૃથ્વી કૅપર અસંખ્યાતા છ જન્મે છે અને સહકાર આપતા હોઈ સરકાર શ્રી દ્વારા-સ્લમ કલીયરન્સ મૃત્યુ પામે છે. લે કે તેમને ભૂલી જાય છે. પણ કેટલાક બેર્ડના સભ્ય, પબ્લિક વિભાગ કમિટિના સભ્ય તરીકે જીવો એવું સફળ અને સાર્થક જીવન જીવી જાય છે કે નીમેલ છે. આમ વેતાંબર જૈનોમાં ભાગ્યે જ આગેવમાં તેમની જીવનમ્ર પ્રસરતી જ રહે છે. અને લાંબા સમય મળતી રાજકીય વગ શ્રી સુમેરમલજીમાં જોવા મળે છે સુધી લોકોના રસ તિ પટ્ટે તેમનું નામ અંકિત રહે છે.
શ્રી બાફનાજ બહોળા વ્યાપારનું સુકાન સંભાવવાની વ્યાપારકુશર તા, કુશાગ્રબુદ્ધિ, સાહસિકતા અને નિષ્ઠા સાથે સમાજસેવામાં પણ ઊંડો રસ લઈ રહેલ છેઅને જેમના થેયલક્ષી જીવનમાં અગ્રસ્થાને છે એવા સાહદયી ધાર્મિક ક્ષેત્રમાં પણ સેવાઓ આપી રહેલ છે. જેમા શેઠ
અને મિલનસાર સ્વભાવના શ્રીયુત સુમેરમલજી મિશ્રીમલજી શ્રી મોતીશા રીલીજીયસ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-ભાખલા - બાફનાનો પરિચય આપતા આનંદ અનુભવીએ છીએ. મુંબઈમાં છેલા ૩૨ વર્ષથી અવિરત સેવા આપી રહે છે.
ભીનમાલ નેવાસી (હાલ-મુંબઈના) શ્રી સુમેર- હાલ પ્રમુખસ્થાને બિરાજે છે. તેમજ શ્રી જૈન શ્વેતાંબર મલજીને જન્મ તા. ૨૯ મે ૧૯ ૨૯ના થયેલ. પિતાશ્રી કોન્ફરન્સના તથા શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રતિમિશ્રીમલ છ અ માતૃશ્રી પાલદે બહેનના ધર્મપરાયણ નિધિ પણ છે. શ્રી રાજેન્દ્રવિહાર દાદાવાડીના ક્રસ્ટી, પરિવારમાં થયેલ વિષમ સયોગોમાં કેળવણીની જરૂરિયાત સ્વર્ણગિરિ તીર્થ-જાલોર ફેર્ટને ટ્રસ્ટી, મરુધર મહિલા સમજ ઊચ્ચ વિરાભ્યાસ પૂર્ણ કરેલ, તે અભ્યાસ જ જીવ- શિક્ષણ સંઘ, ઋતુંભરા વિશ્વ વિદ્યાપીઠ, પ્રાકૃત ભારતી નમાં પૂર્ણ પણે ઉપયોગી જણાયેલ. તેથી તેમના પરિવારના
પ્રકાશન, જેવી સંસ્થાઓને પણ સેવા આપતા રહેલ છે. સૌ પુત્ર-પુત્રી પુત્રવધૂને અભ્યાસ ગ્રેજયુએટ કક્ષાને તે હોવો
જન્મભૂમિ રાજસ્થાનની પણ નાની-મોટી સંસ્થા માં જોઈ એ તેવા આગ્રહથી તેમના પરિવારના સૌ ઉચ્ચ
ઉત્સાહજનક ભાગ લઈ રહેલ છે. જેમાં મેડીકલ સેફાયટી કેળવણી પ્રાપ્ત કરેલ છે. શ્રી બાફનાજીને રમતગમતમાં પણ એન્ડ રીસર્ચ સેન્ટરના ફાઉન્ડર-ટ્રસ્ટી, રાજસ્થાન-મહારાષ્ટ્ર અને રસ હેઈ, ઓલ ઇંડિયા હોકી એસેશિએશનના
સમાજના પ્રમુખશ્રી, રાજસ્થાન ગ્રેજ્યુએટ એશિ કાનના આજીવન સભ્ય બનાવેલ છે.
આજીવન સભ્ય તરીકે સેવા આપી રહેલ છે. તેમજ માન- વ્યવસાય હું 2 શ્રદ્ધાપૂર્વક પુરુષાર્થની પગદંડી પકડી, વતા લક્ષી–એશિએશન ઓફ બ્લાઇન્ડ, વિકલાંગ સાયન પરિણામે થોડાં વર્ષોમાં તેઓશ્રીએ એક બાહોશ વ્યાપા- -તેલુગુ જીમખાના જેવી સંસ્થામાં પણ સેવા અર્પણ રિ છે. રીની ખ્યાતિ પ્રા ત કરી ઉચ પ્રકારની કર્તવ્યનિષ્ઠા અને
તેમજ બાફના ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને મેનેપ્રામાણિકતાને લીધે વ્યાપારી સમાજમાં ભારે ગૌરવવંતુ જીગ ટ્રસ્ટી તથા વિતરાગ એજયુકેશન અને કલ્ચર સ્થાન મેળવ્યું. તેમાં શ્રી વિતરાગ ઈલેકટ્રોનીકસના મેનેજીંગ સોસાયટીના ફાઉન્ડર અને ચેરમેન તરીકે સમાજ ઉપયોગી ડીરેકટર, બાફના કોરા બિલ્ડસ પ્રા. લી. ના ડીરેકટર, વિત- દરેક પ્રવૃત્તિમાં હરહમેશ ઉપયોગી થાય છે. રાગ ડેરી એન્ડ કામગ પ્રા. લી. ના ડીરેકટર-આવી રીતે શ્રી સુમેરમલજી પરિવાર તરફથી તેમની જન્મભૂમિમાં વ્યવસાયિક ક્ષેત્રે વિકાસ સાધતા રહેલ છે. ને દેનાબેંક ભીનમાલમાં ભવ્ય અને મનોહર શિખરબંધી લિય જેવી બેંકના ડાયરેકટર તરીકે પણ સેવા બજાવેલ છે. પિતાના તરફથી તયાર થઈ રહેલ છે. જે રાજાનનું
શ્રી સુમેરમલજી બાફનાના સુશીલ ધર્મપત્ની શ્રી 5 નૂતન-તીર્થ બની રહેશે. તેવા શ્રી બાફનાજીને સાઈક ગોદાવરીબેન ચે ક આદર્શ ગૃહિણી અને ધર્મભાવનાથી ' ધન્યવાદ અને અભિનંદન આપીએ છીએ,