SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ . • તા. ૨૬-૨-૧૯૮૮ [ જેના પર પાયશ્રીની પુણ્યસ્મૃતિમાં સંગે મરમરનું કલાત્મક, ગુરુ- એક અન્ય ઓરડે પણ છે. મુખ્યદ્વારની ડાબી બાજુ રહેલ આ સુંદર મંદિર નિર્માણ કરેલ છે. સ્ફટિક રત્નથી થયેલ અનંતલબ્ધિ કાર્યાલય દરેક માહિતી અને સંપર્ક સુવિધાથી સંપૂર્ણ રહેશે. નિધાન શ્રી ગૌતમસ્વામિની મનોહર મૂર્તિ અને ફટિકરત્નથી જ જ્ઞાનમંદિર : બનાવે દર્શનીય ચરણપાદુકાં આ ભવ્ય ગુરુમંદિરમાં પ્રતિષ્ઠિત - આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર ખુદ કરાશે અને પૂજ્ય આચાર્યશ્રીના જીવનપ્રસંગ આ ગુરમંદિરમાં એક વિશાલ સંસ્થાનું જેવું કાર્ય કરશે. એક સમુદ્ધ પુસ્તકાસુવર્ણરાથી આલેખિત કરાશે. સાથે જ વિભિન્ન અવસરેએ લયની ઉપરાંત કાર્યશીલ વાચનાલય, સંશાધન કેન્દ્ર તેમજ, તેના મો પણ સ્મૃતિરૂપે દર્શનાર્થે રખાશે. કલા દી વી. થી સમૃદ્ધ બનતા ઉપયોગીતાને એથી યે આરાધના ભવન : વધુ સાર્થક બનાવશે. આરાધક અહીં પિતાની આત્મારાધના કરી શકે એ હેતુથી આ પુસ્તકાલય : આરાધી ભવન બનાવવામાં આવેલ છે. પૂજ્યમુનિ ભગવંત આ પુસ્તકાલયમાં જ અનેક પ્રકારની વિષિતાઓ સમાયેલી પણુ અને સ્થિરતા કરી પોતાની સંયમ આરાધનાની સાથે સાથે હશે. આ પુસ્તકાલયની અંદર લગભગ ૯૦,૦૦૦ પ્રાચીન વિશિષ્ટ જ્ઞાનાભ્યાસ ધ્યાન, સ્વાધ્યાય ઈત્યાદિનો યોગ પ્રાપ્ત હસ્તલિખિત પ્રતિ તેમજ ૪૦૦ જેટલા તાડપત્ર ગ્રંથ પણ છે. કરી શકે છે. સામાન્ય રીતે એ જોવા મળે છે કે ચાતુર્માસ બાદ તેમજ પ્રાકૃત, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, અંરે છે તેમજ અન્ય શેષકાળ પૂજ્ય સાધુના ભગવં તેને ન્યાય, વ્યાકરણ, સાહિત્ય ભાષાઓના ૨૫,૦૦૦ થી પણ વધુ મુદ્રિત પુસ્તકોને સંગ્રહ તેમજ સવજ્ઞાન આદિન વધુ અધ્યયન માટે પંડિતોને સુયોગ કરવામાં આવેલ છે. તેમાંના ઘણું મોટી સંખ્યામાં તો એવા નથી પ્રાપ્ત થતા. એટલે તેઓશ્રીનું અધ્યયન અવિરત રૂપથી ન ગ્રંથ છે, જે આજે અલભ્ય છે. આવા હસ્તલિબત તેમજ મુદ્રિત ચાલી Yકતા અધ્યયનને કિંમતી સમય અન્ય પ્રવૃત્તિઓમાં ગ્રંથ/પુસ્તકે મેળવવાનું કાર્ય આજે ય ચાલુ છે. શરૂઆતથી આ ચાલ્યા જાય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને “ શ્રી મહાવીર જ્ઞાનમંદિરમાં પ્રાયઃ બધા વિષયના લગભગ એકલાખ મુદ્રિત જૈન આરાધના કેન્દ્ર” દ્વારા સાધુ ભગવંતના ઉચ્ચસ્તરીય પુસ્તક/પ્રતિ રાખવાનું આયોજન છે અને થે ડા સમયમાં જ અધ્યયન માટે દરેક વિષયોના વિદ્વાન પંડિતજનોને વિશિષ્ઠ આ પુસ્તકાલયને ખૂબ જ વધારે સમુદ્ધ ને સુવિ શાળી બનાવવામાં પ્રબંધ કરવામાં આવેલ છે. જ્ઞાનઉપાસક દ્વારા કરાયેલ આવશે. અહી થી દરેક વિષયના નિષ્ણાત વિધા તે ને સંશોધક અધ્યયન ો કસોટી પણ થઈ શકે તે હેતુથી આ સંસ્થાને તે જુદા જુદા ભંડારોની મળતી પ્રાચીન, દુર્લભ ને અપ્રકાશિત સ્વતંત્ર પાઠયક્રમ પણ હશે. આ કેન્દ્ર જૈનેની મહાનગરી અમ આગમ, ન્યાય વ્યાકરણ, સાહિત્ય, રાસ ઢાળ, ચોપાઈ ને ક૫ દાવાદની નજીક હોવાને કારણે આ ક્ષેત્રમાં પૂજય સાધુ ભગવં તેને વગેરેની હસ્તપ્રસ્તા મેળવી અપાશે. આ પુસ્તકાલયનું નિર્માણ અને વિહાર: પર્યાપ્ત માત્રામાં થતો હોય છે. આસપાસમાં ચાતુ પુસ્તકોનું, ખાસ કરીને બહુમૂલ્ય પ્રાચીન હરતલિખિત પ્રત ર્માસને ય ઘણું ક્ષેત્રો હેવાને લીધે ચાતુર્માસ પૂર્ણ કરી તથા તાડપત્રી ને રાખવાની વ્યવસ્થા કંઈક એવા પ્રકારની મુખ્યત શેષકાળમાં (આઠ માસ) મુનિ ભગવંત અત્રે સ્થિરતા ૨હેશે કે તેને બહારના દુષ્ટપ્રભાવિત વાતાવરણથી બચાવી શકાય કરી સુધી અભ્યાસ કરી શકશે. પ્રાકૃતિક હવા ને પ્રકાશથી અને તેઓ લાંબા સમય સુધી સુરક્ષિત રહી શકે ભરપુર બે માળના આ આરાધના ભવનમાં એક પ્રવચન ખંડ તેમજ કુ. ૧૮ ઓરડાઓ છે, તેમાંથી છ એરડાઓ ભુગર્ભમાં છે. વાચનાલય : જે જ્ઞાન યાન સ્વાધ્યાય માટે જ વિશેષ પ્રકારે બનાવવામાં આ વિભાગમાં દેશ-વિદેશથી પ્રકાશિત થનાર શોધ-પત્રિકાઓ આવેલ છે તેમજ સંસ્કારોનું સિંચન કરનારા સારિક સામયિકોને - ટ્રમાં જ્ઞાન-ધ્યાન સવાધ્યાય અને આત્મારાધનાની સંપૂર્ણ વાંચનાથે રાખવામાં આવશે. જેના વડે અહીંયા રહીને અધ્યયનઅનુકૂળત ળા આ આરાધના ભવન નવા જ પ્રકારે પોતાની રીતને અધ્યાયન તેમજ સંશોધન કરનાર વિદ્વાન પિતા ! ક્ષેત્રની દરેક અને ખતમ જ આરાધકે અને અભ્યાસ મુનિજને માટે નવી વાતથી પરિચિત રહી શકે અને પિતાના માં ધાર્મિક ને કાશી માન” બનશે. નૈતિક જાગૃતિ પ્રાપ્ત કરી શકે. કાર્યાલય : સંશોધન કેન્દ્ર: સંસ્થાના કાર્યાલયનું નિર્માણ-કાય પણ પૂર્ણ થઈ ચૂકયું આ સંસ્થામાં રહેલી તેમજ બીજેથી મેળ થયેલી પ્રાચીન છે. કાર્યાય સંબંધી પૂર્ણ સગવડતાઓ વાળું હેવાની સાથે હસ્તપ્રતોને આધારે વિદ્વાન મુનિ ભગવત વગેરે દ્વારા આગમ સાથે વિશે આમંત્રિતોને રહેવા માટે એમાં પ્રાકૃતિક હવા અને આદિના સંશોધને સતત થયા કરશે. આ ભાગીર કાર્યને ફળપ્રકાશિતયાર વિશાળ ઓરડાઓ તેમજ અપાહારની સુવિધાવાળે | સ્વરૂપે જૈન ઇતિહાસ કલા સ્થાપત્ય ઈત્યાદિ ક્ષેત્ર અનેક નવા ૧૦ હજાર હસ્તલિખિત પ્રતોથી સમૃદ્ધ સંઘના સહયોગથી બનશે. - અ હસ્તલિખિત પ્રત-તાડપત્રોની જાળવણુ–સુરક્ષાની વ્યવસ્થા થશે.
SR No.537885
Book TitleJain 1968 Book 85
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1988
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy