SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ] તા. ૨૬-૨-૧૯૮૮ If ૧૦૭ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર એક પરિચય : ઉદ્દભવ, ઉદ્દેશ, ઉપયોગીતા અને વર્તમાન સજેને શ્રમણ ભગવાન પ્રભુ મહાવીરના સિદ્ધાંતોમાં જિનબિંબની | આપી. ત્યારથી જ આ કેન્દ્ર પરમપૂજ્ય આચાર્ય શ્રીમદ્ ભક્તિ-ભાવ પૂણ પૂજા અને જિનાગમની જ્ઞાનલક્ષી ઉપાસનાને પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ સા. એ સુયોગ્ય માર્ગદર્શન તેમજ સૌથી વધારે મ વ આપવામાં આવેલ છે. કેમ કે વસ્તુત: કમઠ કાર્યકર્તાઓના અથાક પ્રયાસોના ફળસ્વરૂપે તેના ઉદ્દેશ્યની વર્તમાનમાં એ બને જ મોક્ષમાર્ગને પ્રબળ આધાર છે. એ સફળતા અને નિર્માણની પૂર્ણતા માટે પ્રગતિના પર સતત બંનેના અપૂર્વ પમન્વય કરતું “ શ્રી મહાવીર જૈન આરાધના અગ્રેસર છે. કેન્દ્ર” ગુજરાતની પુનિત વસુંધરા પર આકાર લઈ રહેલ છે. તો આવો શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રના અનેકવિધ આ કેન્દ્ર માત્ર મારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં અનોખું ને આજનમાંથી પ્રમુખ આજના સંક્ષિપ્ત પરિચય પ્રાપ્ત અદ્વિતીય આધ્યમિક કેન્દ્ર બનશે. જેનાથી સંસ્થાના નિયમાનુ. કરીએ. સાર રહીને કોઈ પણ તન્નપિપાસુ તેમ જ ધર્મજિજ્ઞાસુ સુયોગ્ય મહાવીરાલય : સાધુ અથવા શ્રદ્ધાળુ ગૃહસ્થ જૈનદર્શન, સાહિત્ય, સંસ્કૃતિ, હૃદયમાં અલૌકિક ધર્મોલાસ જગાવનાર અતિભવ્ય જિનસ્થાપત્ય, શિ૯પકલા, તેમજ યોગસાધના જેવા વિષયોનું પ્રાસાદ અહીં આકાર લઈ ચૂકેલ છે. સંવત ૨૦ ૪૩ મો સુદી સૂક્ષમ જ્ઞાન ને લોડો અભ્યાસ કરી શકશે અને તેઓ ધર્મ તથા ૧૪, તા. ફેબ્રુઆરી ૧૯૮૭ ગુરુવારના પુનિત દિવસે એ નયનસમાજના ઉત્થા માં ખૂબ જ સહાયક ને ઉપયોગી પૂરવાર થઈ ૨મ્ય વિશાળ જિનમંદિર જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા-િિધ એક શકશે. વિશાળ મહત્સવ સાથે સંપન્ન થયેલ. ત્રણ ત્રણ ગનચુંબી અમદાવાદ અને ગાંધીનગર જેવી મહાનગરીઓની વચ્ચે આ શિખરે તેમજ દર્શનીય શિલ્પાકૃતિઓથી સુશોભિત આ અનોખા આરાધના કેન્દ્ર બે કાંત, રમણીય તેમજ તરફથી વૃક્ષ-ધટાઓથી મહાવીરાલયમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વમિની રમણીય ઘેરાયેલું એક પ્રાકૃતિક સ્થળ છે. સાબરમતી નદીની સમીપ પ્રતિમા મૂળનાયકના રૂપે પ્રતિષ્ઠિત કરાયેલ છેસાથે જ મૂળ સુરમ્ય શાંત વાતાવરણમાં નિમિત થઈ રહેલ આ કેન્દ્ર આધ્યાત્મિક સાધના તેમ જ અપૂર્વ જ્ઞાનાભ્યાસને માટે એક કેન્દ્ર બની ગર્ભગૃહમાં જ આદિ તીર્થપતિ શ્રી ઋષભદેવ ભગવાન તેમજ રહેશે, ધમ આરાધના અને જ્ઞાન સાધનાની કોઈ એક જ પ્રવૃત્તિ વિહરમાન તીર્થપતિ શ્રી સીમંધર સ્વામી ભગવાનના મનહર નહીં પણ અનેક વિધ જ્ઞાન અને ધર્મ પ્રવૃત્તિઓને મહાસંગમ જિનબિંબ બિરાજિત કરવામાં આવેલ છે. તે સિવા રંગઅહીંની સૌથી મોટી વિશેષતા છે. શેરીસા, પાનસર, ભોંયણી, મંડપમાં શ્રી શાંતિનાથ ભગવાન ને શ્રી અજિતનાથ તગવાનની મૂતિઓ અને બાહ્ય ભાગમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન મહેસાણા, મહુડ, વિજાપુર આગલોડ ઈત્યાદિ સુપ્રસિદ્ધ ઐતિ તથા શ્રી કૈલાસપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત હાસિક તીર્થસ્થ ને નજીક રહેલ હોઈ આ કેન્દ્રનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે. કરવામાં આવેલ છે. નીચેના ગર્ભગૃહમાં શ્રી આદિનાથ પગવાનની પરમપૂજને ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ કૈલાસ તેમ જ આસપાસની દેવકુલિકાઓમાં શાસનરક્ષક શ્રી મણિભદ્ર સાગરસૂરીશ્વર૦૦ મ. સા. ના પાવક આશીવાદ તેમજ વીર અને શાસનદેવી શ્રી પદ્માવતીમાતાની મૂર્તિ સ્થાપિત કરાયેલ છે. આ રીતે સૌને માટે આ જિનાલય આરાધના માટે પરમપૂજ્ય આ કાર્યદેવ શ્રીમદ્દ કલ્યાણસાગરસૂરીશ્વરજી મ. સાની શુભ ાવનાને શિષ્ય પ્રવર પરમપૂજ્ય આચાર્યદેવ આરાધનાના કેન્દ્ર સમું બની રહેલ છે. આ સિવ ય આ શ્રીમદ્દ પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા. શ્રી જૈન સંસ્કૃતિ અને જિનાલયની એ સૌથી મોટી વિશેષતા એ પણ છે કે અહીંયા ધર્મને વિશ્વમાં રજુ કરવાની મનેકામનાને સત્ પ્રેરણાથી દર વર્ષે પૂજય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી કૈલાસસાગણ સુરીશ્રી મહાવીર જન આરાધના કેન્દ્રની સ્થાપના •વિ. સં. ૨૦૩૭, શ્વરજી મ. સા.ને કાળધર્મ દિવસ (૨૨ મે) પુસ્મૃતિએ વીર સં ૨૫૦૩ પોષ વદ ૫, ૨૬ ડીસેમ્બર ૧૯૮૯, શુક્રવારના બરાબર અગ્નિસંસ્કારના સમયે (બપોરે ૨.૦૭) સૂર્યનું સીવા શુભ દિવસે કર વામાં આવેલ. સુવિશાળ ભૂખંડ પર આરાધના કિરણ મૂળનાયક પરમાત્માને તિલક પર પડશે. આ અપૂર્વ કેન્દ્રની વિભિન્ન પ્રવૃત્તિઓનું આયોજનોના સ્થળે બની રહ્યા છે. ઘટના વર્ષમાં ફક્ત એક જ વાર (૨૨ મે બપોરે ૨,૦૭ વાગે ) પરમશ્રદ્ધેય આર ર્યદેવ શ્રીમદ્ કૈલાસસાગર સુરીશ્વરજી મ. સા.ના માત્ર ત્રણ મિનિટ સુધી બનવાની. સદુપદેશથી રેત થઈને ઉદારહદયી શ્રેષ્ઠિ શ્રી રસિકલાલ - ગુરુમંદિર : અચરતલાલ શાહે આ તમામ જમીને શ્રી મહાવીર જૈન - પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી મદ્ કૈલાસાગરઆરાધનના કે દ્રને અર્પણ કરીને સંસ્થાના આધારને હંફ | સૂરીશ્વરજી મ. સા. ના પૂણ્ય દેહના અંતિમ સંસ્કાર સ્થળ પૂ. આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર અભૂતપૂર્વ કેન્દ્ર ધનશે
SR No.537885
Book TitleJain 1968 Book 85
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1988
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy