________________
જેન ] તા. ૪-૧-૧૯૮૮
[ ૧૧૯ તપાગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજયસિંહસૂરીશ્વરજી મહારાજા ગુરુચરણે સમર્પિત બન્યા પછી તેઓ ચાત્રિની નિર્મળપછી ગદ્વહન કર્યા વિના જ કેટલાક મુનિવરેએ આચાર્ય- | તામાં ઉત્તરોત્તર પ્રગતિના પંથે આગળને આગળ વધ્યા. પદ ગ્રહણ કર્યું હતું.
જ્ઞાન પાર્જનની તેમની ભૂખ આશ્ચર્ય જગાડે વી તીવ્ર શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીને
હતી. તેઓ નિરંતર ગુરુસેવા અને જ્ઞાનસેવા એમ બેજ આ વાત હંમેશાં ખટકતી. તેઓશ્રી નિરંતર વિચાર કરતા
પ્રવૃત્તિમાં મશગૂલ રહેતા. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના-ઇગિયાકે આ રીતે જે વાત્યા કરશે તે વગર વેગ વહ્ય જ જતે
કારસંપને ”- જેવા શબ્દો એમને સાચે જ લા પડતા. દિવસે આચાર્યપદવીઓ થશે. જો આમ બનશે તે એક
સ્વાધ્યાય એમના જીવનને પ્રાણ હતું. ગુરુભક્તિ એમના અનિરછનીય પરિપાટી સંઘમાં દાખલ થશે. અને તેથી શ્રી
જીવનને મંત્ર હતો. સંઘને પારાવાર નુકસાન થશે. સાથોસાથ શ્રદ્ધાનો નાશ મરણ શક્તિ તીવ્ર હોવાના કારણે સ્વ૫ સમયમાં થશે અને જ્ઞાન પ્રત્યેની પૂજનીયતામાં ઓટ આવશે. આથી જ એમણે ચાર પ્રકરણ, ત્રણ ભ ષ, છ કર્મગ્રંથ, સ્વાર્થપૂજ્યશ્રીના જીવનમાં જયારે આચાર્યપદ લેવાનો પ્રસંગ ઊભે સૂત્ર, વીતરાગસ્તોત્ર, ગશાસ્ત્ર, ઉપદેશમાલા, ઉપ૨ કે અનેક થયો ત્યારે એઓશ્રીએ યોગો દ્વહનની શાસ્ત્રીય પ્રણાલિકાનું નાનાં-મોટાં પ્રકરણો, કુલક આદિનું તલસ્પર્શી જ્ઞાન મેળવી પાલન કરવા પૂર્વ જ આચાર્ય પદ ગ્રહણ કર્યું અને એ રીતે લીધું. એ પછી ગુર્વાજ્ઞા મેળવીને વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, તેઓશ્રી યોગદ્વહનના પુરસ્કર્તા બન્યા. પરિણામે તેમના કાવ્ય, કેષ વગેરે ગ્રંથોનો ઊંડાણથી અભ્યાસ કર્યો. તેઓશ્રી પરવત આચાર્યો પણ યોગદ્વહનપૂર્વક આચાર્ય બન્યા. જે ગ્રંથનું અધ્યયન કરતા તેના ખૂબ ઊંડાણ ઊતરી આમ આવી એક શુભ પ્રવૃત્તિનું શ્રેય પૂજ્ય આચાર્યશ્રી જતા. એક એક વિષયને સાંગોપાંગ સમજવા માટે અનેક વિજયનેમિસૂરીશ્વરજી મ. સા. ના ફાળે જાય છે.
રીતે ચિંતન-મનન-નિદિધ્યાસન કરતા. ઘણીવાર ' એવી જ્ઞાનપાસનાની પ્રવૃત્તિમાં તે તેઓશ્રીનો જોટો જડે
એવી વિશિષ્ટ પ્રશ્નાવલી ઊભી કરતા કે તેમને હસાવનાર તેમ નથી. દરેક વિષયમાં નિષ્ણાત એવા શિષ્યોની એમણે
પંડિતે પણ સમાધાન કરી શકતા નહીં. ત્યારે પોતે જ એક આખી પરંપરા તૈયાર કરી. જેમાં આ પુસ્તિકાના
વપ્રજ્ઞાના બળે તેનું સમાધાન ગોતી કાઢતા. આથી પંડિત ચરિત્રનાયકશ્રી ઉપરાંત આગમધર આચાર્ય શ્રી વિજય
પણ સાનંદાશ્ચર્ય અનુભવતા. ન્યાય જેવા જટિલ ને શુષ્ક
ગણાય એવા વિષયમાં પણ તેમણે એવી પ્રભુતા મેકવેલી કે ઉદયસૂરિજી મ), જતિષમા આચાર્ય શ્રી વિજયનંદન.
તેમને જોઈને ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રી યશે વિજયજી સૂરીશ્વરજી મ., તમય વાત્સલ્યવારિધિ આચાર્ય શ્રી વિજય વિજ્ઞાનસૂરીજી, શિ૯૫ વિશારદ કવિરત્ન આચાર્ય શ્રી વિજય
મહારાજનું અનાયાસે જ સ્મરણ થઈ આવતું. ' અમૃત સૂરીશ્વરજી મ૦, વ્યાકરણ સમ્રાટ આચાર્ય શ્રી વિજય
એમને અદૂભુત સમર્પણભાવ, ગુરુસેવા, જ્ઞા પ્રાપ્તિની લાવણ્યસૂરીશ્વરજી મ., કર્મવિજ્ઞાન નિષ્ણાત આચાર્યશ્રી તીવ્ર ઉત્કંઠા, નિર્મળ સંયમ પાલન માટે ચુસ્ત આગ્રહ વિજયપધસૂરીશ્વરજી મ. વગેરે વિશેષ ઉલ્લેખનીય છે વગેરે ગુણોથી આકર્ષાઈને તેમને ગુરુવર્ષશ્રી સં અનેક તીર્થોનો ઉદ્ધાર કરાવીને જિનતત્ત્વની અદૂભુત
૧૯૬૯માં કપડવંજ મુકામે પંન્યાસપદથી અલંકૃત કર્યા. ઉપાસના કરનાર તરીકે પણ તેઓ શ્રી અમર થઈ ગયા છે.
સ. ૧૯૭૩ માં સાદડી મુકામે ઉપાધ્યાય આપ્યું ખાસ કરીને કદઅગિરિ તીર્થની સ્થાપના દ્વારા તે તેઓ સં. ૧૯૭૯ માં ખંભાતમાં આચાર્યપદે આરૂઢ કર્યા ત્યારથી એક સ્થાયી ઈતિહાસનું નિર્માણ કરી ગયા છે. આ તીર્થ તેઓ “પૂ. આચાર્ય શ્રી વિજયદર્શનસૂરીશ્વર મ. ” આજે પણ પ્રતિવર્ષ હજારે યાત્રિકોને પોતાની તરફ ના નામથી પ્રખ્યાત થયા. આકર્ષે છે.
એકવાર શિષ્યમંડળીમાં જ્ઞાનગેઝી ? પૂજ્યશ્રીના જીવન પ્રત્યે આ તે અંગુલી નિદેશમાત્ર
આ જગત ઉપર શ્રી જેનશાસનને તથા શ્રી નેશ્વરછે. એમનું વાસ્તવિક જીવન આલેખવાનું આ સ્થળ નથી.
દેવને જે અનન્ય ઉપકાર છે, તેનું વર્ણન કરવું શ ય નથી. એમના જીવનને સારો પરિચય કરાવવા માટે તે વિશાળકાય
અનાદિકાળથી સંસાર અને મોક્ષનું અસ્તિત્ત્વ છે. તેવા આ ગ્રંથ પણ ઓછો જ પડે.
સંસારમાં શ્રી અરિહંત ભગવંતોએ સ્થાપેલા એસનને આવા મહા ગુરુવર્યનું શિષ્યત્વ પામીને મુનિશ્રીદર્શન. તેમજ અરિહંત પરમાત્માને પણ કયારેય અભા વિજયજી ધન્ય બન્યા હોય એમાં કંઈ આશ્ચર્ય નથી. | નથી. અરિહંત પરમાત્માનું શાસન જે ક્ષેત્રમાં હોય તે