________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાંત, મેવાડ, મારવાડ, ગુજરાત, સારાષ્ટ્ર વગેરે દેશ તરફ વિશેષ થયા હાય તથા તે દેશ તરફ વિશેષ વાસ થયા હાય એમ સભવે છે.
યા દેશમાં ક્યા કયા ગદ્યની ઉત્પત્તિ થઈ તે જણાવવામાં આવે છે.
ઉપદેશગચ્છની મારવાડમાં ઉત્પત્તિ થઇ છે. મહારાષ્ટ કાંકણુ દેશમાં નાગિલ નિવૃનિકુલ વગેરે એ સ્થાની ઉત્પત્તિ થઇ હોય એમ સમજાય છે. વજસેનના ચાર શિષ્યમાં સાપારક ( સાપાલા ) માં થયા. સાપાલા સુખઇ પાસે અગાસી ગામ નજીક આવ્યું છે, તેમાં નિવૃત્તિચદ્ર વગેરે કુલેની ઉત્પત્તિ થએલી સ’ભવે છે. હે પુરીયા ગચ્છની મારવાડમાં અજમેર નગર પાસે આવેલા હ પુરમાં ઉત્પત્તિ થવી સંભવે છે‚ પાટણુના રાજા સિદ્ધરાજે આપેલા મહુધારી એવા ભિત્તુથી પાટણુંમાં મધારી ગચ્છની ઉત્પત્તિ સભવે છે. મેવાડમાં આવેલા સાંઢડેર ગામમાં સાંડર ગચ્છની ઉત્પત્તિ થઈ. બાપુજીની પાસે આવેલા ઢેલી ગા
For Private and Personal Use Only