________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રની ઉત્પત્તિનું સ્થાન પણ બંગાલ બિહાર વગેરે છે. બંગાલદેશે ધર્મ સામ્રાજ્ય સ્થાપનમાં અનેક રંગે ભજવ્યા છે. ભજવે છે અને ભજવશે.
શ્રી મહાવીર પ્રભુ પશ્ચાત્ ચારસેં પાંચશે વર્ષ સુધી બંગળામાં કાશી વગેરે તરફ કેન્દ્ર મુખ્યતાએ જેનધમીઓની ઝાહેઝલાલી વર્તતી હતી. વજીસ્વામી, ભદ્રબાહ વગેરે આચાર્યોને બંગાળા કાશી તરફ વિશેષ વિહાર હતે. વૈદિક વેદાન્તીઓ અને બૌદ્ધોની સાથે જૈનાચાર્યોએ ધર્મ સંવાદ કરીને જેનધર્મને સારી રીતે પ્રચાર કર્યો હતે. નિન્થ ગચ્છ અને કેટિક ગચ્છ પર્યન્તના સાધુઓ કાશી, બંગાળ વિહાર વગેરે દેશોમાં મુખ્યતાએ વિચરતા હતા, તથા દિગબરાચાર્યો પણ મુખ્યતાએ વિચરતા હતા એવું જેને ઈતિહાસથી સમજાય છે. બંગાળા કાશી વિહાર વગેરે દેશમાં વિ. સં. ૫ પાંચમા સૈકા પછી જૈનાચાર્યોને અલ્પ વિહાર થયે સંભવે છે. વિક્રમ સં. પાંચમા સૈકા પછી જેન વેતાંબરાચાર્યોને વિહાર મધ્ય
For Private and Personal Use Only