Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 230
________________ ८१३ • ભોગમતનિરરમ • तथापि भवमोक्षयोः = संसाराऽपवर्गयोः धर्मभेदेन = भोगनिमित्ताऽनिमित्तत्व'धर्मभेदेन स्यात् = कथञ्चिद् भेद आवश्यकः । मोक्षेऽपि पूर्वस्वभावसत्त्वे कारणान्तराऽभावान्न भोग इति को भेद इति चेत् ? ग्रन्थकार उत्तरपक्षयति- 'तथापी'ति । संसाराऽपवर्गयोः अवस्थयोः पुरुपस्य भोगनिमित्ताऽनिमित्तत्वधर्मभेदेन = सुख-दुःखाऽन्यतरसाक्षात्कारनिमित्तकत्व-तदनिमित्तत्वलक्षणधर्मभेदेन तस्य कथञ्चिद्भेदः = केनचिद्रूपेण स्वभावभेद आवश्यक एव । यत्तु → संसारदशायां कर्ता भोक्ताऽनुसन्धाता यः स आत्मेति व्यवस्थाप्यते । मोक्षदशायान्तु सकलग्राह्यग्राहकलक्षणव्यवहाराऽभावाच्चैतन्यमात्रमेव तस्याऽवशिष्यते - (रा.मा.४/३४) इति राजमार्तण्डे भोजेनोक्तं तत्तु स्पष्टमेव पुरुपस्य कौटस्थ्यभङ्गकारि, कालभेदेन विरुद्धधर्माध्यासात् । किञ्च संसारमोक्षावस्थयोः सर्वथा पुरुषस्वभावसाम्योपगमे तु मोक्षेऽपि भोगाऽऽपत्तिरनिवार्येव । अतः फलबलकल्प्यः संसार-मोक्षयोरस्य कथञ्चित्स्वभावभेद इति कौटस्थ्यं व्याहन्यत इति सिद्धम् । ननु मोक्षे पूर्वस्वभावसत्त्वेऽपि = पुरुपस्य भोगकालीनस्वभावसत्त्वेऽपि कारणाऽन्तराऽभावात् = भोगकारणीभूतप्रकृतिविकारोपधानविरहात् न = नैव मुक्तौ भोगः = सुखादिसाक्षात्कारः, न तु पूर्वतनस्वभावविरहात् इति हेतोः को भेदः संसाराऽपवर्गयोः पुरुपस्य इति चेत् ? જ રહે છે. અથવા એમ કહી શકાય છે કે સર્વપ્રધાનઅંતઃકરણનિષ્ઠ પુરુષપ્રતિબિંબ તે અભિવ્યંગ્ય ચિત્ શક્તિ છે. બુદ્ધિની અહમઆકારવાળી વૃત્તિમાં જ્યારે પુરુષનું પ્રતિબિંબ પડે છે ત્યારે જ બુદ્ધિમાં તે અભિવ્યંગ્ય ચિત્શક્તિ અભિવ્યક્ત થાય છે. અન્યથા સુષુપ્ત રહે છે. જ્યારે દ્રષ્ટા એવા પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન થાય કે મોક્ષ થાય ત્યારે બાહ્ય-આત્યંતર તમામ વૃત્તિઓનો વિલય થતો હોવાથી ત્યારે વૃત્તિ જ નથી હોતી. તેથી વૃત્તિમાં પુરુષનું પ્રતિબિંબ પણ પડતું નથી. પરંતુ આ રીતે વૃત્તિમાં પુરુષનું પ્રતિબિંબ પડે કે ન પડે – બન્ને અવસ્થામાં પુરુષનું સ્વરૂપ તો એકનું એક જ રહે છે. માટે પુરુષમાં ઉપાદાનકારણશૂન્યતા સ્વરૂપ અકારણતા પણ અબાધિત જ છે.) ૯ પરંતુ આ વાત વ્યાજબી નથી. આનું કારણ એ છે કે પુરુષને અંતઃકરણગત ચિશક્તિ પ્રત્યે નિમિત્તકારણ માનવામાં આવે તો પણ સંસાર અને મોક્ષદશામાં આત્માનો ભેદ તો માનવો જ પડશે. કેમ કે સંસારદશામાં આત્મા ચિત્તગત નિરુપચરિત સુખાદિઅનુભવનું = ભોગનું નિમિત્ત બને છે અને મોક્ષ અવસ્થામાં તેવા ભોગનું નિમિત્ત બનતો નથી. ભોગનિમિત્તત્વ અને ભોગઅનિમિત્તત્વસ્વરૂપ બે વિરુદ્ધ ગુણધર્મોના આશ્રયમાં કથંચિત્ ભેદ માનવો તો જરૂરી જ છે. કેમ કે વિરુદ્ધધર્માધ્યાસ ધર્મીભેદનો સાધક છે. આમ સંસારી આત્મા અને મુક્ત આત્મામાં આંશિક ભેદ સિદ્ધ થાય છે. માટે પુરુષ સર્વદા એક જ સ્વરૂપવાળો હોય છે.' આવી પાતંજલ વિદ્વાનોની માન્યતા વ્યાજબી નથી. પાતંજલ :- મોલ અવસ્થામાં અને સંસાર અવસ્થામાં આત્માનું સ્વરૂપ એક સરખું જ છે. ફરક માત્ર એટલો જ છે કે સંસારમાં ભોગકારણભૂત પ્રકૃતિના વિકારસ્વરૂપ બુદ્ધિતત્ત્વની ઉપસ્થિતિ હતી. જ્યારે મુક્તિદશામાં તથાવિધ બુદ્ધિ ગેરહાજર હોવાથી સંસારકાલીન સ્વભાવવાળો હોવા છતાં તે આત્મા ૨. દસ્તાવ નિમિત્વધ...' ત્યશુદ્ધ: : | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358