Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text ________________
८८८
•
(એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો.
ચાલો, બુદ્ધિધનુની ગોશાળામાં પ્રવેશીએ
૭ ૧૨. નયલતાની અનુપ્રેક્ષા જ્ઞ
૧. ગુરુપૂજનનું સ્વરૂપ સમજાવો.
૨.
માતાપિતાની મિલ્કત સંતાન ભોગવે શા માટે નહિ ? તે સમજાવો. ૩. પૂર્વસેવા કરનારને નમસ્કાર કરવામાં શું વિધિ છે ? તે સમજાવો. ૪. પૂર્વસેવા કરનારની ચિત્તદશા કેવા પ્રકારની હોય છે ?
૫.
શેષ સદાચારો કયા કયા બતાવેલા છે ? તે લખો. લોકનિંદાભીરૂતા એટલે શું ? આદિધાર્મિકજીવ મરી જવું પડે તેવા સંયોગમાં પણ શું શું ન કરે ? ૭. અપુનર્બંધક જીવનું કર્તવ્ય શું છે ?
૬.
૮. પાદકૃચ્છ તપની વિધિ લખીને કૃચ્છ શબ્દનો અર્થ જણાવો.
(બી) નીચેના પ્રશ્નોના સંક્ષેપથી જવાબ આપો.
૧. ગુરુવર્ગરૂપે કોણ કોણ માન્ય છે ?
૨.
૩.
માતા-પિતાનાં આસન વગેરે વાપરવામાં શું દોષ લાગે ? દાનપાત્ર કોને કહેવાય ?
૪.
૫.
દીનાદિવર્ગ કોને કહેવાય ?
૬. સુદાક્ષિણ્ય અને દયાળુતા કોને કહેવાય ?
૭. નમ્રતાનો અર્થ જણાવો.
જ્ઞાનવૃદ્ધ અને વયોવૃદ્ધ કોને કહેવાય ?
૮. સંતાપનકૃચ્છ તપની વિધિ લખો.
૯. મોક્ષ એટલે શું ?
લૌકિક દેવો પ્રત્યે
સાંપરાયિક કર્મબંધ
૧૦. મોક્ષમાં એકાંતે સુખ કેમ છે ? (સી) ખાલી જગ્યા પૂરો.
૧.
૨.
૩.
૪. સજ્જનોની કૃપાને પાત્ર બને તેવા જીવો
૫.
લોકનિંદાભય
કહેવાય છે. (સદાચાર, દુરાચાર, આચાર)
૬. નિઃસ્વાર્થભાવે બીજાનાં દુઃખોને દૂર કરવાની ઈચ્છા એ ............... કહેવાય.(દયાળુતા, કૃપણતા, સુદાક્ષિણ્ય) જીવ પોતાનાં કુળાચારનું પાલન કરે છે. (આદિધાર્મિક, સજ્જન, દુર્જન)
૭.
૮.
આપત્તિમાં દીનતાનો અભાવ એ
કહેવાય છે. (સદાચાર, સાધ્વાચાર, સાહસિકતા)
Jain Education International
માતા-પિતા હાજર હોય તો અવશ્ય
•
........
વંદનાદિ કરવા જોઈએ. (ત્રિકાળ, એકવા૨, બેવાર) ન જોઈએ. (દ્વેષ, અદ્વેષ, દર્શનબુદ્ધિ) ગુણઠાણે નથી. (૯, ૧૦, ૧૪)
કહેવાય. (કૃપણ, દાનવીર, સાધુ)
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358